Pradosha Vrat Katha

Pradosha Vrat Katha: દરેક મનોકામના પૂર્ણ થશે, શનિ પ્રદોષ વ્રત કથા વાંચવાના છે અનેક ફાયદા

Pradosha Vrat Katha: સનાતન ધર્મમાં શનિ પ્રદોષ વ્રતનું વિશેષ મહત્વ છે. કારણ કે તે શનિવારે આવે છે, તેને શનિ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે. આ દિવસે ભક્તો ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે. આ વખતે શનિ પ્રદોષ વ્રત 11 જાન્યુઆરી 2025ના રોજ પડી રહ્યું છે. શનિ પ્રદોષ વ્રતની અસરથી લગ્નજીવનમાં સૌભાગ્ય અને સુખ,…

Read More

શિવને બિલીપત્ર બહુ પ્રિય છે, પણ ઘરમાં બિલીપત્રનું વૃક્ષ વાવવા જોઈએ? જાણો

બિલીપત્ર:  શ્રાવણને મહાદેવનો સૌથી પ્રિય મહિનો માનવામાં આવે છે અને આ આખા મહિનામાં શિવભક્તો ભગવાન શિવની પૂજા કરે છે. ભગવાન શિવને બિલીપત્ર ખૂબ જ પ્રિય છે અને મહાદેવની પૂજા બિલીપત્ર વિના પૂર્ણ થતી નથી. શ્રાવણ સોમવારના વ્રતમાં ભગવાન શિવની પૂજામાં બેલપત્ર અર્પણ કરવું જોઈએ. ઘરમાં બિલીપત્ર વૃક્ષ વાવવા માટે પણ સાવન માસને યોગ્ય સમય માનવામાં…

Read More
રૂદ્રાક્ષ

રૂદ્રાક્ષ ધારણ કરવાથી થાય છે અનેક લાભો, જાણીલો તમે પણ

શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે અને રૂદ્રાક્ષનો સીધો સંબંધ બાબા ભોલેનાથ સાથે માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુમાંથી થઈ છે. જ્યોતિષમાં રુદ્રાક્ષ ધારણ કરવાના અનેક ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. રૂદ્રાક્ષ ધારણ કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે. રુદ્રાક્ષ ધારણ કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ…

Read More
World’s Tallest Lord Shiva Statues

વિશ્વની પાંચ સૌથી ઊંચી ભગવાન શિવની પ્રતિમા વિશે જાણો

World’s Tallest Lord Shiva Statues :   શ્રાવણ મહિનામાં ભગવાન શિવની આરાધના કરવામાં આવે છે. ભગવાન શિવને ત્રિદેવ પણ કહેવામાં આવે છે. ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં સૌથી  ભગવાન શિવની ઉંચી મૂર્તિઓ જોવા મળે છે. ભગવાન શિવને સમર્પિત આ પ્રતિમાઓ ભક્તોની ઊંડી શ્રદ્ધા અને આદર દર્શાવે છે. અહીં તમને વિશ્વની 5 સૌથી મોટી ભગવાન શિવની મૂર્તિઓ…

Read More