Subsidy On DAP

Subsidy On DAP : નવું વર્ષ ખેડૂતો માટે ખુશીના સંદેશા સાથે: સરકારનો મોટો નિર્ણય, વધારાની સબસિડીની જાહેરાત!

Subsidy On DAP : કેન્દ્ર સરકારે ખેડૂતો માટે વિશેષ રાહતની જાહેરાત કરતા ડીએપી ખાતર પર એક્સ્ટ્રા સબસિડીની મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે મોદી સરકારે ડીએપી માટે રૂ. 3850 કરોડના વન ટાઈમ સ્પેશિયલ સબસિડી પેકેજને મંજૂરી આપી છે. આ નિર્ણયથી ડીએપી ખાતરના ભાવ યથાવત રહેશે, જે હેઠળ 50 કિલોની થેલી માત્ર રૂ….

Read More

મોદી સરકારે 24 સંસદીય સમિતિઓ બનાવી, રાહુલ ગાંધીને સોંપાઇ આ જવાબદારી

મોદી સરકારે : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે 24 મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓની રચના કરી છે, જે વિવિધ મુદ્દાઓ પર સરકારને સલાહ આપવાનું કામ કરે છે. આમાંથી એક સમિતિમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પણ સ્થાન આપવામાં આવ્યું છે. રાહુલ ગાંધીને સંરક્ષણ બાબતોની સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે. તેને સરકારની સૌથી મહત્વપૂર્ણ સમિતિ માનવામાં આવે છે, કારણ…

Read More

મોદી સરકારે ખેડૂતો માટે લીધા આ 7 મોટા નિર્ણય, જાણો

મોદી સરકારે ખેડૂતો માટે 7 મોટા નિર્ણયો લીધા છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે કહ્યું કે સરકારની રચનાને 100 દિવસ પણ પૂરા થયા નથી અને ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. પહેલા 85 દિવસમાં ખેડૂતો માટે ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. તેનાથી ખેડૂતોની આવકમાં વધારો થશે. તેમણે કહ્યું કે કેન્દ્રીય કેબિનેટે…

Read More

નીતીશ અને નાયડુએ વકફ બિલનો વિરોધ કરવાનું આપ્યું વચન : મૌલાના અરશદ મદની

તાજેતરમાં જ લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જેના પર વિપક્ષી દળો દ્વારા ભારે હોબાળો થયો હતો. આ પછી વક્ફ બિલને સંસદની જેપીસી કમિટીને મોકલવામાં આવ્યું હતું. માનવામાં આવે છે કે આ બિલ પર વિસ્તૃત ચર્ચા કર્યા બાદ તેને ફરીથી સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે. દરમિયાન, ગુરુવારે જમિયત ઉલેમા-એ-હિંદ અને ઓલ ઈન્ડિયા…

Read More
લેટરલ એન્ટ્રી

મોદી સરકારની ‘લેટરલ એન્ટ્રી’ પર પીછેહટ, વિપક્ષના ભારે વિરોધ વચ્ચે નિર્ણય પાછો ખેંચ્યો

મોદી સરકારે લેટરલ એન્ટ્રી નો નિર્ણય પાછો ખેંચી લીધો છે. UPSC દ્વારા 17 ઓગસ્ટે બહાર પાડવામાં આવેલી જાહેરાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર હવે લેટરલ માં આરક્ષણ લાવવાનું વિચારી રહી છે. લેટરલ એન્ટ્રીમાં OBC/SC/ST માટે અનામત લાવી શકાય છે. લેટરલ એન્ટ્રી માં કોઈ રિઝર્વેશન નથી યુપીએસીએ કેન્દ્ર સરકારના મંત્રાલયોમાં 45 જગ્યાઓ માટે ભરતીની…

Read More