Donald Trump truth

Donald Trump truth : ડોનાલ્ડ ટ્રંપનું ‘Truth’ શું છે? PM મોદી જોડાયા, તમે કેવી રીતે રજીસ્ટર થઈ શકો?

Donald Trump truth : ટ્રુથ એક માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ છે જે X ની જેમ જ કામ કરે છે. તાજેતરમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં જોડાયા છે. ચાલો તેના વિશે જાણીએ… તાજેતરમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ડોનાલ્ડ ટ્રમ્પના ‘ટ્રુથ સોશિયલ’ નામના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં જોડાયા છે. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ…

Read More

ભારતીય ટીમને ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા પર PM મોદી ,રાહુલ ગાંધી સહિત દિગ્ગજોએ આપ્યા અભિનંદન

ભારતીય ક્રિકેટ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીતી લીધો છે. ટીમ ઈન્ડિયાની જીત બાદ પીએમ નરેન્દ્ર મોદીએ ભારતીય ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સહિત અનેક રાજકીય દિગ્ગજોએ ભારતીય ટીમને જીત માટે અભિનંદન પાઠવ્યા છે. આ સિવાય પાડોશી દેશ પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ…

Read More
PM Modi

PM Modi: વડા પ્રધાન મોદીની ગુજરાત મુલાકાતના આગલા દિવસે Suratમાં 22 સિટી-BRTS બસ રૂટ રદ!

PM Modi: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તાજેતરમાં જ તેઓ ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાત પૂર્ણ કરીને પરત ગયા હતા, અને હવે એક જ અઠવાડિયામાં બીજીવાર ગુજરાત આવી રહ્યા છે. આ પ્રવાસને ધ્યાનમાં રાખીને સુરત શહેરમાં સુરક્ષા અને વ્યવસ્થાપન માટે તૈયારીઓ ઝડપથી ચાલી રહી છે.  મોદીનો પ્રવાસ અને રૂટ વડા…

Read More
PM Narendra Modi Jamnagar Visit

PM Narendra Modi Jamnagar Visit : જામનગરમાં PM મોદીનો ભવ્ય રોડ શો: જનસમૂહ ઉમટ્યો

PM Narendra Modi Jamnagar Visit :  વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આજે જામનગરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. એરફોર્સ સ્ટેશન પર આગમન થતાં જ મહાનુભાવો દ્વારા તેમને સન્માન આપવામાં આવ્યું. જામનગર એરપોર્ટથી પાયલોટ બંગલા સુધી વડાપ્રધાનનો ભવ્ય રોડ શો યોજાયો, જેમાં તેમને એક નજર જોવા માટે જનમેદની ઉમટી હતી. ત્યારબાદ વડાપ્રધાન મોદી સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ માટે…

Read More

PM મોદીના વિદેશ પ્રવાસોમાં ગયા વર્ષે લગભગ 20 કરોડનો થયો ખર્ચ!

PM Modi’s foreign trips – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2024માં એક પછી એક અનેક વિદેશી દેશોની રાજદ્વારી મુલાકાતો કરી. આ સમયગાળા દરમિયાન, વિદેશમાં રહેતા ભારતીયો દ્વારા સામુદાયિક કાર્યક્રમોમાં એકઠી થયેલી વિશાળ ભીડ પણ હેડલાઇન્સ બની હતી.ન્યૂઝલોન્ડ્રીના અહેવાલ મુજબ, 2024 માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભૂટાન અને કુવૈતથી યુક્રેન અને અમેરિકા સુધીની વિદેશ મુલાકાતોનો કુલ ખર્ચ…

Read More

Mauritius National Day Celebration: PM મોદી મોરેશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં હશે મુખ્ય અતિથિ!

Mauritius National Day Celebration : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને મોરેશિયસની મુલાકાત લેશે. જ્યાં તેઓ મોરેશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. મોરેશિયસના વડાપ્રધાન નવીન રામગુલામે આની જાહેરાત કરી હતી. રામગુલામે આને બંને દેશો વચ્ચેના ગાઢ દ્વિપક્ષીય સંબંધોનો પુરાવો ગણાવ્યો હતો. મોરેશિયસના વડાપ્રધાને સંસદમાં જાહેરાત કરી- Mauritius National Day Celebration મોરેશિયસના વડા…

Read More

PM મોદી 5 ફેબ્રુઆરીએ મહાકુંભમાં નહીં જાય!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 5 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં મહાકુંભમાં હાજરી આપવાનો કાર્યક્રમ હતો, પરંતુ હવે તે રદ કરવામાં આવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે પીએમ મોદી 5 ફેબ્રુઆરીએ મહાકુંભમાં સ્નાન કરવા જશે નહીં. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી આ દિવસ (5 ફેબ્રુઆરી) સિવાય અન્ય કોઈપણ દિવસે મહાકુંભમાં સ્નાન કરવા જઈ શકે છે. જો કે…

Read More
Nitesh Rane on Ladli Behna Yojana

મુસ્લિમોને લાડલી બહેના યોજનામાંથી બાકાત રાખો, PM મોદીને પસંદ કરતા નથી!

Nitesh Rane on Ladli Behna Yojana: મહારાષ્ટ્રમાં પોતાના નિવેદનો માટે અવારનવાર હેડલાઇન્સમાં રહેતા ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ લાડલી બેહના યોજનાના નિયમોમાં ફેરફારની માંગ ઉઠાવી છે. રાણેએ કહ્યું છે કે સરકારી યોજનાઓનો લાભ લેવામાં મુસ્લિમો આગળ છે પરંતુ તેઓને પીએમ મોદી નથી જોઈતા. Nitesh Rane on Ladli Behna Yojana –   મહારાષ્ટ્ર બીજેપી નેતા નિતેશ રાણેના નિવેદન…

Read More

‘મોદી તો કાલે કહેશે કે નમાઝ અને જકાતની કોઈ પરંપરા નથી…’ – મૌલાના અસદ મદની

મોદી –   બિહારની રાજધાની પટનામાં જમિયત ઉલેમા-એ-હિંદનું સંમેલન યોજાયું હતું. આ દરમિયાન મૌલાના અરશદ મદનીએ આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધિત કર્યા હતા અને દેશની આઝાદીમાં મુસ્લિમોના યોગદાન વિશે વાત કરી હતી. તેમણે કહ્યું, “જમિયત ઉલેમા-એ-હિંદ પ્રેમ અને મોહમ્મદ માટે બલિદાન આપતી રહી છે. અમે દેશમાં શાંતિ અને સુલેહ-શાંતિ માટે કામ કરી રહ્યા છીએ. અમારા વડીલોએ…

Read More

PM મોદીના વિમાનમાં ટેકનિકલ ખામી, દેવઘર એરપોર્ટ પર રોકાયું

PM મોદીના વિમાનમાં ટેકનિકલ ખામી-    ચૂંટણી રેલી માટે ઝારખંડ પહોંચેલા પીએમ મોદીના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જેના કારણે દેવઘર એરપોર્ટ પર જ પ્લેનને રોકવું પડ્યું હતું. તેના કારણે દિલ્હી પરત ફરવામાં થોડો વિલંબ થયો. આ પહેલા પીએમ મોદીએ આદિવાસી ગૌરવ દિવસને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે આદિવાસી સમાજ એ જ છે જેણે…

Read More