PM મોદી શ્રીલંકાની ત્રણ દિવસની મુલાકાતે પહોંચ્યા, અનેક કરાર પર થશે ચર્ચા!

PM મોદી શ્રીલંકા પ્રવાસ –  વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ત્રણ દિવસના પ્રવાસે શ્રીલંકા પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન ભારત અને શ્રીલંકા વચ્ચે સંરક્ષણ, ઉર્જા, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય અને વેપાર સહિત અનેક મહત્વપૂર્ણ કરારો થવાની અપેક્ષા છે. ડાબેરી નેશનલ પીપલ્સ પાવર (NPP) ગઠબંધનના નેતૃત્વમાં રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે સત્તામાં આવ્યા બાદ વડાપ્રધાન મોદીની શ્રીલંકાની આ પ્રથમ…

Read More

PM મોદી શનિવારથી ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે,સોમનાથ મંદિરના કરશે દર્શન

PM મોદી ગુજરાતના પ્રવાસે – દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલ, 1 માર્ચથી 3 દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસે આવશે. આ દરમિયાન, પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે અને વહીવટી તંત્ર તૈયારીઓમાં લાગી ગયાં છે. વડાપ્રધાન મોદી શનિવારે મોડી રાત્રે જામનગર પોહચશે અને ત્યાં સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે. PM મોદી ગુજરાતના પ્રવાસે – નોંધનીય છે કે…

Read More

8th pay commission: 8મા પગાર પંચની રચનાને મંજૂરી, મોદી સરકારની કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ

8th pay commission – વડા પ્રધાને ગુરુવારે કેન્દ્રીય કર્મચારીઓ માટે વિશેષ ભેટની જાહેરાત કરી હતી. સરકારે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ જાણકારી આપી. 8મા પગાર પંચને મંજૂરી આપવાની સરકારની જાહેરાત બજેટ 2025ના થોડા દિવસો પહેલા જ આવી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જો કે કહ્યું છે કે…

Read More

Prime Minister Urban Housing Scheme : પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના 2.0 માટે ઓનલાઈન-ઓફલાઈન અરજી કેવી રીતે કરશો,જાણો

Prime Minister Urban Housing Scheme -આર્થિક રીતે નબળા લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ EWS અને LIG શ્રેણીના લોકોને પ્રથમ મકાન બાંધવા અથવા ખરીદવા માટે સુવિધાઓ પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ 1 કરોડ પરિવારોને લાભ મળશે. PMAY-U 2.0 માં રૂ. 2.50 લાખ સુધી આપવામાં આવશે. જાણો તમે…

Read More
Justin Trudeau Resigns

કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ આપ્યું રાજીનામું

Justin Trudeau Resigns –  કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે આ નિર્ણય તેમની સરકાર અને વ્યક્તિગત રીતે ટીકા વચ્ચે લીધો હતો. ટ્રુડોએ રાષ્ટ્રને પોતાના સંબોધનમાં રાજીનામાની જાહેરાત કરી હતી. ટ્રુડોએ કહ્યું કે તેમણે તેમની લિબરલ પાર્ટીના પ્રમુખને નવા નેતાની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવા કહ્યું છે. ટ્રુડોએ કહ્યું કે સંસદ…

Read More
Diljit Dosanjh met Prime Minister

Diljit Dosanjh met Prime Minister:પંજાબી સિંગર દિલજીત દોસાંજને મળ્યા બાદ PM મોદીએ જાણો શું કહ્યું…

Diljit Dosanjh met Prime Minister – પંજાબી સિનેમા અને સંગીત ઉદ્યોગના પ્રખ્યાત કલાકાર દિલજીત દોસાંઝે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખાસ મુલાકાત કરી હતી. આ બેઠકમાં પીએમ મોદીએ દિલજીતની મહેનત અને તેના યોગદાનની પ્રશંસા કરી હતી. દિલજીતના વખાણ કરતા વડાપ્રધાને કહ્યું, “જ્યારે ભારતના ગામડાનો કોઈ છોકરો પોતાના સમર્પણ અને મહેનત દ્વારા દેશ અને દુનિયામાં નામ…

Read More

કપૂર પરિવારે વડાપ્રધાન મોદીની કરી ખાસ મુલાકાત, જેહ-તૈમૂરને PM તરફથી મળી ખાસ ભેટ

  બોલિવૂડના દિગ્ગજ અભિનેતા રાજ કપૂરની 100મી જન્મજયંતિ ટૂંક સમયમાં આવી રહી છે. કપૂર પરિવારે આ ખાસ પ્રસંગ માટે ઘણું પ્લાનિંગ કર્યું છે. 14 ડિસેમ્બરે ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ઈવેન્ટ પહેલા સમગ્ર કપૂર પરિવાર તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા દિલ્હી પહોંચ્યો હતો. પીએમને મળ્યા બાદ કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી…

Read More

MPમાં ભાજપે સંગઠનને વધુ મજબૂત બનાવવા વોટ્સએપ પ્રમુખની નિમણૂક, જાણો શુ હશે જવાબદારી!

ભાજપે સંગઠન –  મધ્યપ્રદેશમાં બીજેપીના સંગઠનની પીએમ મોદીથી લઈને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સુધી દરેક દ્વારા ઘણી વખત પ્રશંસા કરવામાં આવી છે. ટેક્નોલોજીના આ યુગમાં આ સંગઠનને વધુ મજબુત બનાવવા માટે ભાજપે પહેલીવાર વોટ્સએપને ચીફ બનાવવાનું કામ શરૂ કર્યું છે. તેમને રાજ્યના પ્રથમ વોટ્સએપ ચીફ પણ બનાવવામાં આવ્યા છે. ભાજપે સંગઠન – ભોપાલમાં રહેતા…

Read More

મુખ્યમંત્રી સ્ટાલિને ક્હ્યું, હવે સમય આવી ગયો છે કે દરેક 16-16 બાળકો પેદા કરે!

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ બાદ હવે તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને નવી વસ્તી નીતિ અંગે વાત કરતા વસ્તી વધારવા પર ભાર મુક્યો છે. સીએમ સ્ટાલિને લોકોને વધુ બાળકો પેદા કરવાની અપીલ કરી છે. ચેન્નાઈમાં સામૂહિક લગ્ન કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે નવા પરિણીત યુગલો માટે 16 બાળકો હોય. સ્ટાલિને…

Read More

ભારતમાં મુસ્લિમોને અછૂત બનાવી દેવામાં આવ્યા છે – ઓવૈસી

AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પોતાના X હેન્ડલ પર મુસ્લિમોને લગતી પોસ્ટ કરી છે. તેમણે કહ્યું છે કે, ‘ભારતમાં મુસ્લિમોને અછૂત  બનાવી દેવામાં આવ્યા છે. ઉત્તરાખંડના ચમોલીમાં 15 મુસ્લિમ પરિવારોનો સામૂહિક બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. ચમોલીના વેપારીઓએ ધમકી આપી છે કે મુસ્લિમોએ 31મી ડિસેમ્બર સુધીમાં ચમોલી છોડવી પડશે. જો મકાનમાલિકો મુસ્લિમોને ઘર આપે છે તો…

Read More