PM ઈન્ટર્નશિપ સ્કીમ 2024 માટે નોંધણીની થઇ શરૂઆત, આ રીતે કરો અરજી

PM ઈન્ટર્નશિપ સ્કીમ 2024: PM ઈન્ટર્નશિપ સ્કીમ માટે અરજી કરવા માગતા તમામ ઉમેદવારો માટે એક સારા સમાચાર છે. કોર્પોરેટ બાબતોના મંત્રાલયે પીએમ ઈન્ટર્નશિપ સ્કીમ 2024 માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરી છે. જે ઉમેદવારો ઈન્ટર્નશિપ સ્કીમ માટે અરજી કરવા માગે છે તેઓ PM ઈન્ટર્નશિપ સ્કીમ pminternship.mca.gov.in ની અધિકૃત વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે. કેવી…

Read More

ઉદ્યોગપતિ રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન, બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાનું 86 વર્ષની વયે અવસાન થયું છે, પીટીઆઈએ અહેવાલ આપ્યો છે. રતન ટાટા છેલ્લા ઘણા દિવસોથી બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા, એમ રોઇટર્સે અહેવાલ આપ્યો છે. સારવાર દરમિયાન તેમની તબિયત બગડતાં તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. ટાટા ગ્રુપના હેડક્વાર્ટર બોમ્બે હાઉસ દ્વારા જ તેમની બીમારીની પુષ્ટિ કરવામાં આવી હતી. તેમના મૃત્યુ…

Read More
કંગના રનૌત

કંગના રનૌતના ત્રણ કૃષિ કાયદા પાછા લાવવાના નિવેદન પર કોંગ્રેસે કર્યો પલટવાર

હિમાચલની મંડી સીટની સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત ફરી એકવાર પોતાના નિવેદનને લઈને ચર્ચામાં આવી છે, તેણે કહ્યું છે કે તેઓ ખેડૂતોના હિતમાં છે ,અહીં તેમણે પાર્ટીના કાર્યકરો સાથે બેઠક યોજી હતી અને ભાજપના સભ્યપદ અભિયાનમાં ભાગ લીધો હતો.કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતાએ આનો જવાબ આપતા કહ્યું કે ત્રણ કાળા ખેડૂત વિરોધી કાયદાનો વિરોધ કરતી વખતે…

Read More

PM મોદીના ડ્રીમ પ્રોજેકટ બુલેટ ટ્રેનની ઝલક, જાણો તમામ માહિતી

દરેક વ્યક્તિ ભારતની પ્રથમ બુલેટ ટ્રેન ની રાહ જોઈ રહ્યો છે. આ ટ્રેન મુંબઈથી અમદાવાદના ડ્રીમ રૂટ પર દોડશે. આ માર્ગ પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. મળતી માહિતી મુજબ, ગુજરાતના વડોદરામાંથી પ્રથમ બુલેટ ટ્રેન પસાર થવા જઈ રહી છે. ગુરુવારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ડાયરેક્ટર પ્રમોદ શર્માએ વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે…

Read More
સ્ટાર પ્રચારકો

ભાજપે જાહેર કરી સ્ટાર પ્રચારકોની યાદી, જુઓ સંપૂર્ણ યાદી

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ભાજપે સ્ટાર પ્રચારકો ની યાદી જાહેર કરી છે. આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા, અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્મા સહિત ઘણા નેતાઓના નામ સામેલ છે. મનોહર લાલ ખટ્ટર અને જી કિશન રેડ્ડીના નામ ( સ્ટાર પ્રચારકો)…

Read More
સૈફુદ્દીન મસ્જિદ

બ્રુનેઈની ઐતિહાસિક સૈફુદ્દીન મસ્જિદની PM મોદીએ લીધી મુલાકાત,જાણો શા માટે છે આ મસ્જિદ ખાસ!

સૈફુદ્દીન મસ્જિદ  વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ પૂર્વ એશિયાના દેશોના પ્રવાસે છે. મંગળવારે, તેમની મુલાકાતના પ્રથમ દિવસે, તેમણે બ્રુનેઈના બંદર સેરી બેગવાન સ્થિત ઐતિહાસિક ઓમર અલી સૈફુદ્દીન મસ્જિદની મુલાકાત લીધી. આગમન પર બ્રુનેઈના ધાર્મિક બાબતોના પ્રધાન પેહિન દાતો ઉસ્તાજ હાજી અવંગ બદરુદ્દીન દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની સાથે બ્રુનેઈના સ્વાસ્થ્ય મંત્રી હાજી મોહમ્મદ ઈશામ…

Read More

શરદ પવારે Z+ સિક્યુરિટી લેવાની ના પાડી, સરકારી વાહનનો પણ કર્યો ઇનકાર

Z+ સુરક્ષા:  તાજેતરમાં, કેન્દ્ર સરકારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ ચંદ્ર પવારને Z+ સુરક્ષા આપવાનો આદેશ આપ્યો હતો. જો કે, સૂત્રોનું માનીએ તો, શરદ પવારે Z+ સુરક્ષા લેવાની ના પાડી દીધી છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં શરદ પવારે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા સુરક્ષા મેળવવી પણ તેમના વિશે અધિકૃત માહિતી મેળવવાનું એક…

Read More

મોદી કેબિનેટે લીધો મોટો નિર્ણય, સરકાર બનાવશે 12 ઈન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી ,10 લાખ લોકોને મળશે રોજગાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં નેશનલ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ (NICDP) હેઠળ 12 ઈન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી તૈયાર કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટમાં યુપીના આગ્રા અને પ્રયાગરાજ ઉપરાંત બિહારના ગયા જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરકાર આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ દ્વારા રૂ. 28,602 કરોડનું રોકાણ કરશે. સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું…

Read More

કેન્દ્ર સરકાર આયુષ્માન ભારતમાં કરી શકે છે મોટા ફેરફારો, હવે 15 લાખ સુધીની સારવાર મફત મળશે!

કેન્દ્ર સરકાર આયુષ્માન ભારત યોજનામાં મોટા ફેરફારોની તૈયારી કરી રહી છે. આ યોજનાને આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, સરકાર આયુષ્માન ભારત હેઠળ વીમા કવચને બમણું કરવાની યોજના પર કામ કરી રહી છે. હાલમાં, આ યોજના દ્વારા, સરકાર સારવાર માટે પરિવાર દીઠ 5 લાખ રૂપિયાનું વીમા કવચ પ્રદાન…

Read More
ભારતીય કોસ્ટ ગાર્ડના

ભારતીય કોસ્ટ ગાર્ડના DGનું હાર્ટ એટેકથી નિધન, રાજનાથ સિંહે શોક વ્યક્ત કર્યો

ભારતીય કોસ્ટ ગાર્ડના મહાનિર્દેશક રાકેશ પાલનું રવિવારે હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. રાકેશ પાલે તામિલનાડુના ચેન્નાઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. ભારતીય કોસ્ટ ગાર્ડ ઓફિસરે આ જાણકારી આપી છે. તે જ સમયે, કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને  કોસ્ટ ગાર્ડના મહાનિર્દેશકના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રક્ષા મંત્રી રાજનાથ…

Read More