ISRO આજે કરશે ઐતિહાસિક લોંન્ચિગ, સેટેલાઇટ આપશે દેશને આપત્તિની માહિતી,જાણો

ISRO 16 ઓગસ્ટ 2024 ના રોજ સવારે 9:17 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી SSLV-D3 રોકેટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ રોકેટથી દેશનો નવો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-8 લોન્ચ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પેસેન્જર સેટેલાઇટ તરીકે એક નાનો ઉપગ્રહ SR-0 DEMOSAT પણ લોન્ચ કરવામાં આવી રહ્યો છે. આ બંને ઉપગ્રહ પૃથ્વીથી 475…

Read More
PM મોદી

PM મોદીએ લાલા કિલ્લા પરથી સંબોધનમાં કરી આ મોટી જાહેરાત, મેડિકલમાં 75 હજાર બેઠક વધારવામાં આવશે!

PM મોદી:  78માં સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. આ પછી રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે તેમણે સ્વતંત્રતા સેનાનીઓને યાદ કર્યા. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે અમે 40 કરોડ હતા ત્યારે અમે મહાસત્તાને હરાવી હતી. આજે આપણે 140 કરોડ છીએ. સંબોધન પહેલા પીએમ મોદીને સ્વદેશી 105 એમએમ લાઈટ…

Read More
 PM મોદી 

PM મોદી લાલ કિલ્લા પરથી વિકસિત ભારતનું વિઝન રજૂ કરશે

 PM મોદી  વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં દેશનું નેતૃત્વ કરશે. તેઓ રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને તેમનું પરંપરાગત સંબોધન કરશે, જેની થીમ ‘વિકસિત ભારત @ 2047’ છે. તેનો ઉદ્દેશ્ય 2047માં આઝાદીની શતાબ્દી સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તિત કરવાના સરકારના પ્રયાસોને આગળ વધારવાનો છે. જનભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે લગભગ…

Read More
હર ઘર તિરંગા

પોસ્ટ ઓફિસની આ સ્કીમથી ઘરે જ મંગાવો માત્ર 25 રુપિયામાં તિરંગો, આજે જ કરો ઓર્ડર

હર ઘર તિરંગા:  ભારત 15મી ઓગસ્ટે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યું છે. સવારે સમગ્ર દેશમાં ત્રિરંગો ફરકાવવામાં આવશે, ભારતના સ્વાતંત્ર્ય દિનને એક જ દિવસ બાકી છે. દેશભરમાં હર ઘર તિરંગાને લઇને ઉજવણી કરવામાં આવી રહી છે. હવે તમે તિરંગો પોસ્ટ ઓફિસમાંથી ખરીદી શકો છો એ પણ ઘર બેઠા માત્ર 25 રુપિયામાં, તો આજે જ…

Read More
ભારતનું રાષ્ટ્રગીત

ભારતના રાષ્ટ્રગીતનો ઇતિહાસ જાણો

ભારત રાષ્ટ્રગીત: રાષ્ટ્રગીત જન ગણ મન એ ભારતની સ્વતંત્રતાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આની સાથે દેશની ઓળખ જોડાયેલી છે. રાષ્ટ્રગીત નોબેલ પારિતોષિક વિજેતા રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવ્યું હતું.દર વર્ષે 15મી ઓગસ્ટે આપણે આપણો સ્વતંત્રતા દિવસ ઉજવીએ છીએ. આ દિવસ આપણા ભારતીયો માટે સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. આખો દેશ આઝાદીના આ ખાસ દિવસની ઉજવણી કરે…

Read More
અસદુદ્દીન ઓવૈસી

‘તમે મુસ્લિમોના દુશ્મન છો,આ બિલ તેનો પુરાવો છે’, અસદુદ્દીન ઓવૈસીએ વક્ફ બિલ મામલે ભાજપ પર કર્યા આકરા પ્રહાર

વક્ફ બોર્ડ બિલ પરની ચર્ચામાં ભાગ લેતા અસદુદ્દીન ઓવૈસી એ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે તમે મુસ્લિમોના દુશ્મન છો. આ બિલ તેનો પુરાવો આપે છે. અસદુદ્દીન ઓવૈસી એ કહ્યું કે આ બિલ બંધારણની કલમ 14નું ઉલ્લંઘન કરે છે, જે તમામ નાગરિકોને તેમના વિશ્વાસનું પાલન કરવાની સમાન તક આપે છે. આખરે આ…

Read More
શેખ હસીના

ભારતમાં ક્યાં સુધી રહેશે શેખ હસીના! લંડન કેમ ન ગયા? થયા આ મોટા ખુલાસા,જાણો

શેખ હસીના: બાંગ્લાદેશ હાલમાં ભારે સંકટનો સામનો કરી રહ્યું છે. ભારે વિરોધ અને હિંસા વચ્ચે શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે અને ભારત આવી ગયા છે. તે સોમવારે સાંજે ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર ઉતરી હતી. એવા સમાચાર હતા કે શેખ હસીના અહીંથી લંડન જવા રવાના થઈ શકે છે. જો કે, સૂત્રોએ માહિતી…

Read More
શેખ હસીના

બાંગ્લાદેશથી ભાગીને શેખ હસીના ભારત પહોંચ્યા, હિંડોન એરબેઝ પર અજીત ડોભાલ સાથે કરી મુલાકાત

શેખ હસીના :   બાંગ્લાદેશમાં અનામતને લઈને થયેલા હોબાળા બાદ સ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ છે. હિંસા એટલી ભડકી છે કે તોફાનીઓના ટોળાએ પીએમના નિવાસસ્થાન પર જ હુમલો કર્યો છે. શેખ હસીનાએ પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે અને દેશ છોડીને ભારત આવી ગયા છે. હવે તે દિલ્હીથી લંડનની ફ્લાઈટ લેવાની તૈયારી કરી રહી છે….

Read More

આજથી FASTag નિયમોમાં થયા ફેરફાર, આ ભૂલના કરતા નહીંતર પસ્તાવું પડશે

દેશમાં FASTagના નવા નિયમો 1 ઓગસ્ટથી લાગુ થઈ ગયા છે. જો તમે પણ ફાસ્ટેગ યુઝર છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. જો કોઈ નવા નિયમોનું પાલન નહીં કરે તો તેને બ્લેકલિસ્ટ કરવામાં આવી શકે છે. અસુવિધા ટાળવા માટે, વપરાશકર્તાએ ટોલ પ્લાઝા પર તેના FASTag એકાઉન્ટમાં કેટલાક ફેરફારો કરવા પડશે. નવો નિયમ લાવવાનો હેતુ…

Read More
decision on SC/ST Reservation

સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચૂકાદો, SC-ST કેટેગરીઓને પેટા અનામત આપી શકાય

decision on SC/ST Reservation  સુપ્રીમ કોર્ટે ગુરુવારે આ મુદ્દા પર પોતાનો ચુકાદો આપવાનું શરૂ કર્યું કે શું રાજ્યોને નોકરીઓ અને પ્રવેશમાં અનામત માટે SC, STને પેટા-વર્ગીકરણ કરવાનો અધિકાર છે? કોર્ટે 6:1 ની બહુમતીથી ચુકાદો આપ્યો કે રાજ્યોને અનામત માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં પેટા-શ્રેણી બનાવવાની સત્તા છે. ક્વોટા માટે એસસી, એસટીમાં સબ-કેટેગરીનો આધાર રાજ્યો…

Read More