
Gujarat goverment : ગુજરાતમાં વહીવટી સુધારણા માટે ખાસ આયોગની રચના, બે વર્ષમાં રિપોર્ટ રજૂ થશે
Gujarat goverment : ગુજરાત સરકારે વહીવટી કાર્યક્ષમતાને વધારવા માટે વહીવટી સુધારણા આયોગની રચના કરી છે. આ આયોગ રાજ્યના 28 સરકારી વિભાગો, જાહેર સાહસો અને સરકારી કંપનીઓની કામગીરીને વધુ અસરકારક અને વ્યવસ્થિત બનાવવા માટે કામ કરશે. સરકારને આગામી બે વર્ષમાં સંપૂર્ણ રિપોર્ટ આપવામાં આવશે, જે આધારે સુધારાની ભલામણો અમલમાં મુકાશે. ગુજરાતમાં વહીવટી સુધારણા માટે ખાસ આયોગની…