Diljit Dosanjh met Prime Minister

Diljit Dosanjh met Prime Minister:પંજાબી સિંગર દિલજીત દોસાંજને મળ્યા બાદ PM મોદીએ જાણો શું કહ્યું…

Diljit Dosanjh met Prime Minister – પંજાબી સિનેમા અને સંગીત ઉદ્યોગના પ્રખ્યાત કલાકાર દિલજીત દોસાંઝે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખાસ મુલાકાત કરી હતી. આ બેઠકમાં પીએમ મોદીએ દિલજીતની મહેનત અને તેના યોગદાનની પ્રશંસા કરી હતી. દિલજીતના વખાણ કરતા વડાપ્રધાને કહ્યું, “જ્યારે ભારતના ગામડાનો કોઈ છોકરો પોતાના સમર્પણ અને મહેનત દ્વારા દેશ અને દુનિયામાં નામ…

Read More
સિમરનજીત સિંહ માન

પૂર્વ સાંસદે કંગના રનૌત પર કરી એવી વાત મચ્યો હંગામો, મહિલા પંચે મોકલી નોટિસ

સિમરનજીત સિંહ માન :  ભાજપ સાંસદ કંગના રનૌત છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતોના આંદોલનને લઈને પોતાના નિવેદનને લઈને ચર્ચામાં છે. જો કે, કંગના પર તેના વિરોધીઓ દ્વારા સતત હુમલો કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન પંજાબની સંગરુર સીટના પૂર્વ સાંસદ અને શિરોમણી અકાલી દળ (અમૃતસર)ના વડા સિમરનજીત સિંહ માનએ કંગનાને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. આ…

Read More
Baloch terrorists 

પાકિસ્તાનમાં બલૂચ આતંકવાદીઓનો કહેર, આઇકાર્ડ ચેક કરીને 23 પંજાબીઓની કરી હત્યા

Baloch terrorists  પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એક સાથે ઓછામાં ઓછા 23 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ કેટલાક હથિયારબંધ લોકોએ ટ્રક અને બસને રોકી હતી. આ પછી તેમના આઈડી કાર્ડ ચેક કરવાના બહાને એક-એકને નીચે ઉતારીને ગોળીબાર શરૂ કરી દીધો હતો. મળતી માહિતી મુજબ બલૂચ આતંકવાદીઓએ પંજાબીઓને નિશાન બનાવ્યા છે. Baloch terrorists પાકિસ્તાની મીડિયા…

Read More

ગુરુદ્વારામાં હવે ભગવો ઝંડો નહીં ફરકાવાય, SGPCએ લીધો મોટો નિર્ણય

SGPC :  ખાલસાના ગૌરવ અને સન્માનના પ્રતીક એવા નિશાન સાહિબનો રંગ હવે કેસરી નહીં રહે, પરંતુ તેનો રંગ વસંત હશે. હા, અમે આ નથી કહી રહ્યા પરંતુ શીખોની સૌથી અગ્રણી સંસ્થા શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)એ એક પત્ર જારી કરીને આ જાણકારી આપી છે. શ્રી અકાલ તખ્ત સાહિબ ખાતે પંચ સિંહ સાહિબાનની બેઠક બાદ શિરોમણી…

Read More