Rabari Colony Decision: રબારી વસાહતના લોકો માટે ખુશખબર: હવે જમીન થશે કાયમી નામે!

Rabari Colony Decision: ગુજરાત સરકાર દ્વારા રબારી સમાજ માટે એક મોટો અને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરની ચાર રબારી વસાહતોના રહેવાસીઓને હવે તેમનું ઘર કાયમી માલિકી હક સાથે મળશે. રાજ્ય સરકારે કોર્પોરેશન સાથે મળીને બજાર ભાવને બદલે રિયાયતી દરે પ્લોટ આપવામાં સહમતી દર્શાવી છે. આ પહેલાં કોર્પોરેશને રજૂઆત કરીને જણાવ્યુ હતું કે રબારી…

Read More