મુંબઇમાં રોહિંગ્યા-બાંગ્લાદેશીઓની વધી રહી છે ઘૂસણખોરી, 2051માં હિન્દુઓની સંખ્યા 54 ટકા ઘટી જશે!

ઘૂસણખોરી –   Tata Institute of Social Sciences (TISS) એ મુંબઈમાં ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓ પર એક સંશોધન હાથ ધર્યું હતું, જેના પરિણામો ખૂબ જ ચોંકાવનારા છે. વાસ્તવમાં, ટાટા ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ અનુસાર, મુંબઈમાં ગેરકાયદેસર મુસ્લિમ સ્થળાંતર કરનારાઓની વસ્તી સતત વધી રહી છે અને જો તે આ જ ગતિએ વધતી રહી તો 2051 સુધીમાં મુંબઈમાં હિન્દુઓની વસ્તી ઘટીને…

Read More

શ્રદ્ધા કપૂરની ‘સ્ત્રી 2’ ધમાકેદાર, પહેલા દિવસે જ કરશે કરોડોનું કલેક્શન

શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ અને પંકજ ત્રિપાઠી ફરી એકવાર ધમાકેદાર ફિલ્મ ‘સ્ત્રી 2’ લઈને આવી રહ્યા છે. હોરર કોમેડી ફિલ્મ સ્ત્રી 2 આ વર્ષે સ્વતંત્રતા દિવસ એટલે કે 15મી ઓગસ્ટે રિલીઝ થવાની હતી, જેની તારીખ હવે બદલાઈ ગઈ છે અને હવે તે એક દિવસ પહેલા એટલે કે 14મી ઓગસ્ટે રિલીઝ થશે. આ કારણે ફિલ્મનું એડવાન્સ…

Read More
સુગર ફ્રી

સુગર ફ્રી ગોળીઓ સ્વાસ્થય માટે છે હાનિકારક, જાણો WHOએ શું આપી ચેતવણી

WHO ના રિપોર્ટ અનુસાર સુગર ફ્રી ની ગોળીઓ સ્વાસ્થયને અસર કરે છે, સમગ્ર વિશ્વમાં લગભગ 400 મિલિયન લોકો ડાયાબિટીસથી પીડિત છે. આ ખતરનાક રોગમાં ઈન્સ્યુલિનનું સ્તર અસંતુલિત થઈ જાય છે. WHOએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે કોઈપણ કૃત્રિમ સ્વીટનર, કુદરતી અથવા સિન્થેટીકનો ઉપયોગ ખાદ્ય પદાર્થોમાં ન કરવો જોઈએ.સુગર ફ્રી ગોળીઓ સ્વાસ્થય માટે છે હાનિકારક કુદરતી ફળ…

Read More