
મુંબઇમાં રોહિંગ્યા-બાંગ્લાદેશીઓની વધી રહી છે ઘૂસણખોરી, 2051માં હિન્દુઓની સંખ્યા 54 ટકા ઘટી જશે!
ઘૂસણખોરી – Tata Institute of Social Sciences (TISS) એ મુંબઈમાં ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓ પર એક સંશોધન હાથ ધર્યું હતું, જેના પરિણામો ખૂબ જ ચોંકાવનારા છે. વાસ્તવમાં, ટાટા ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ અનુસાર, મુંબઈમાં ગેરકાયદેસર મુસ્લિમ સ્થળાંતર કરનારાઓની વસ્તી સતત વધી રહી છે અને જો તે આ જ ગતિએ વધતી રહી તો 2051 સુધીમાં મુંબઈમાં હિન્દુઓની વસ્તી ઘટીને…