સુપ્રીમ કોર્ટે કરી મોટી ટિપ્પણી, મફતમાં રાશન મળતું હોવાથી લોકો કામ કરવા માંગતા નથી!

સુપ્રીમ કોર્ટની ટિપ્પણી – બુધવારે શહેરી ગરીબી નાબૂદી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે મફતના કારણે લોકો કામ કરવાનું ટાળવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકોને કામ વગર પૈસા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં તેમને મુખ્ય પ્રવાહમાં લાવવા એ પ્રાથમિકતા છે. કોર્ટે કહ્યું કે ચૂંટણી પહેલા મફતની જાહેરાત કરવાથી…

Read More

EVM સંબંધિત અરજી પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આપ્યો આ નિર્દેશ!

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું કે, હાલ પૂરતું EVM માંથી કોઈપણ ડેટા ડિલીટ કરશો નહીં અને કોઈપણ ડેટા રિલોડ કરશો નહીં. ચૂંટણી પંચે ચૂંટણી પછી EVM મેમરી અને માઈક્રોકન્ટ્રોલરના બર્નિંગ પ્રક્રિયા વિશે કોર્ટને જાણ કરવી પડશે. તમને જણાવી દઈએ કે મંગળવારે એક અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો…

Read More
Use credit cards carefully

ક્રેડિટ કાર્ડ વાપરતા હોય તો હવે ચેતી જાજો! સુપ્રીમ કોર્ટે 30 ટકાથી વધુ વ્યાજ વસૂલવાની આપી લીલી ઝંડી

Use credit cards carefully – બેંકોને ક્રેડિટ કાર્ડની બાકી રકમ પર 30% થી વધુ વ્યાજ વસૂલવાની મંજૂરી મળી ગઈ છે. વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટે નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન (NCDRC)ના 16 વર્ષ જૂના નિર્ણયને ફગાવી દીધો છે, જેના પછી બેંકો ગ્રાહકો પાસેથી ક્રેડિટ કાર્ડની બાકી રકમ પર 30 ટકાથી વધુ વ્યાજ વસૂલી શકે છે. NCDRCએ તેના…

Read More
Hashimpura Massacre

Hashimpura Massacre: 42 મુસ્લિમોને ગોળી મારનારાઓને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન, હાઈકોર્ટે કર્યા હતા દોષિત જાહેર

Hashimpura Massacre –  દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે ગઈકાલે એટલે કે શુક્રવારે ઉત્તર પ્રદેશના હાશિમપુરામાં 42 મુસ્લિમ લોકોની હત્યાના કેસમાં આઠ આરોપીઓને જામીન આપ્યા છે. જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસિહે આ નિર્ણય સંભળાવ્યો હતો. તેમણે આ નિર્ણય એવી દલીલ કરતા સંભળાવ્યો કે વર્ષ 2018માં જ દિલ્હી હાઈકોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર…

Read More
ધાર્મિક સ્થળોની સુરક્ષા

ધાર્મિક સ્થળોની સુરક્ષાની અરજી પર સુપ્રીમ કોર્ટ કરશે આ તારીખે સુનાવણી

દેશના વિવિધ ભાગોમાં મંદિરો અને મસ્જિદોને લઈને વિવાદ વધી રહ્યો છે. તાજેતરમાં, કોર્ટના આદેશ બાદ, ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં સ્થિત જામા મસ્જિદનો સર્વે કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ભારે હિંસા ફેલાઈ હતી. આ બધાની વચ્ચે સુપ્રીમ કોર્ટે હવે ધાર્મિક સ્થળોની સુરક્ષા અને 1991માં બનેલા કાયદા સાથે જોડાયેલી અરજી પર સુનાવણી કરવાનો સંકેત આપ્યો છે. આવો જાણીએ…

Read More

CJI ડીવાય ચંદ્રચુડ ફેરવેલ પાર્ટીમાં થયા ભાવુક, બાળપણ સહિતના અનેક કિસ્સાઓ સંભળાવ્યા

દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ નો આજે છેલ્લો કાર્યકારી દિવસ હતો. CJI તરીકે તેમના છેલ્લા કામકાજના દિવસે, તેમણે 45 કેસોની સુનાવણી કરી. ત્યાર બાદ સાંજે વિદાય પ્રવચનમાં તેમણે તેમના બાળપણ સાથે જોડાયેલી ઘણી વાતો સંભળાવી. જ્યારે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ ભાવુક થઈ ગયા હતા તે વાર્તાઓમાં જ્યારે તે તેની માતા સાથે જોડાયેલી એક ઘટના સંભળાવી…

Read More

AMUનો લઘુમતી દરજ્જો યથાવત રહેશે, સુપ્રીમ કોર્ટની બેન્ચે 4-3થી આપ્યો ચુકાદો

AMU  અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના લઘુમતી દરજ્જા પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટનું કહેવું છે કે AMUનો લઘુમતી દરજ્જો યથાવત રહેશે. કોર્ટે આ નિર્ણય 4-3ની બહુમતીથી આપ્યો છે. CJI સહિત ચાર ન્યાયાધીશોએ આ મામલે સર્વસંમતિથી ચુકાદો આપ્યો છે જ્યારે ત્રણ ન્યાયાધીશોએ અસંમત નોંધ આપી છે. CJI અને જસ્ટિસ પારડીવાલા આ મામલે એકમત છે….

Read More

40% થી વધુ વિકલાંગતા ધરાવતા લોકો પણ બની શકે છે ડૉક્ટર, MBBSમાં મળશે પ્રવેશ, સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય

ડૉક્ટર જો કોઈ ઉમેદવાર 40 ટકાથી વધુ ભાષા બોલી અને સમજી શકતો નથી, તો પણ તે ડૉક્ટર બની શકે છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે 15 ઓક્ટોબરના રોજ પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે ઉમેદવારને માત્ર એટલા માટે મેડિકલ કોલેજમાં પ્રવેશ નકારી શકાય નહીં કારણ કે તેની ભાષા બોલવામાં અને સમજવામાં 40 ટકાથી વધુ અક્ષમતા છે. કોર્ટે કહ્યું…

Read More

સોમનાથમાં બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે કહ્યું, આદેશનો અનાદર થશે તો અધિકારીઓને મોકલીશું જેલમાં

સોમનાથમાં બુલડોઝરજરાતના સોમનાથ મંદિરનીની કાર્યવાહી:   ગુ આસપાસના ગેરકાયદે બાંધકામ પર તાજેતરમાં બુલડોઝરની કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી તિરસ્કારની અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. આ કેસની આગામી સુનાવણી 16 ઓક્ટોબરે થશે. આ મામલે ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો અમારા આદેશની અવગણના કરવામાં…

Read More
જેલ મેન્યુઅલ

સુપ્રીમ કોર્ટનો રાજ્ય સરકારોને જેલ મેન્યુઅલ બદલવાનો આદેશ, જાતિના આધારે કામ આપવું કલમ 15નું ઉલ્લંઘન

  જેલ મેન્યુઅલ  જેલમાં જાતિના આધારે ભેદભાવને લઈને દાખલ કરવામાં આવેલી પીઆઈએલ પર સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કોર્ટે સુચન કર્યું છે કે જેલમાં કેદીઓ સાથે જાતિના આધાર પર કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન કરવામાં આવે. કોર્ટએ કહ્યું કે રસોડા અને સફાઈના કામો જાતિના આધારે વહેંચવાનો વિચાર અસ્વીકાર્ય છે. તે જણાવાયું છે કે નીચલી…

Read More