Kalawad

જામનગરના કાલાવાડમાં ડુંગરિયા દેવળીયા ગામમાં વીજ કરંટથી 3 લોકોના મોત

ગુજરાતના જામનગર (Jamnagar) જિલ્લાના કાલાવડ (Kalawad) તાલુકામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ડુંગરિયા દેવળીયા (Dungariya Devliya) ગામમાં વીજ કરંટ લાગવાથી એક જ પરિવારના દંપતી સહિત ત્રણ લોકોએ કરુણ મોતને ભેટ્યા છે. આ અચાનક બનેલી દુર્ઘટનાના પગલે સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ગમગીની અને શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રાથમિક માહિતી અને સ્થાનિક સૂત્રો અનુસાર, આ…

Read More

મુન્દ્રામાં એસી કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ, પિતા-પુત્રીનું મોત, પત્ની હાલત નાજુક!

મુન્દ્રાના સૂર્યનગર વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં એસીના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતાં આગ લાગી ગઈ હતી, જેના કારણે પિતા અને પુત્રીનું મૃત્યુ થયું હતું, જ્યારે માતા ગંભીર રીતે દાઝી ગઈ હતી અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનામાં, બ્લાસ્ટ પછી ઘરમાં આગ ફેલાઈ ગઈ હતી અને ત્રણ સભ્યો ગાઢ નિંદ્રામાં હતા. રવિ કુમાર રામેશ્વર રાય (ઉ.વ….

Read More