PGVCL safety instructions for Uttarayan : મામૂલી પતંગ માટે જીવ જોખમમાં ન મૂકો, વિજળીના તાર તૂટી ગયા હોય તો તરત આ નંબર પર કરો કૉલ
PGVCL safety instructions for Uttarayan : ઉત્તરાયણ પર્વ નજીક આવતા PGVCL દ્વારા નાગરિકોની સલામતી માટે મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. દર વર્ષે ઉત્તરાયણ દરમિયાન વીજપોલ અથવા વીજળીના તાર પરથી પતંગ ઉતારતી વખતે ગંભીર ઘટનાઓ થાય છે, જેમાં કેટલાક લોકો જીવ ગુમાવે છે. આ ઘટના ટાળવા અને નાગરિકોની સાવચેતી વધારવા માટે PGVCLના અધિકારીઓએ સચેત રહેવા…

