Kumbh Mela 2025

Kumbh Mela 2025 : બોટાદથી 55 કરોડ રામનામની 48,000 પુસ્તિકાઓ પ્રયાગરાજ લઇ જવાશે, સર્જાશે વિશ્વ રેકોર્ડ

Kumbh Mela 2025 : બોટાદના રાણપુર તાલુકાના નાગનેશધામ મોટા મંદિર અને પતીત પાવનદાસબાપુના સંકલ્પથી 55 કરોડ રામનામ લખેલી 48,000 પુસ્તિકાઓ લોકોને દર્શન માટે પ્રયાગરાજ મહાકુંભ મેળામાં લઈ જવાશે. આ અનોખી ઘટના કુંભમેળાના ઇતિહાસમાં પ્રથમ વખત બની રહી છે, અને એ માટે વર્લ્ડ રેકોર્ડ બુક ઓફ ઇન્ડિયામાં નોંધાવા માટે તેની નોંધ કરવામાં આવશે. આ વિશેષ પ્રસંગમાં,…

Read More