ગુજરાતમાં એસટી પાસ મોંઘું: રોજિંદા મુસાફરોને મોટો ઝટકો,

ગુજરાતમાં એસટી પાસ મોંઘું : ગુજરાત એસટી પાસ યોજનામાં કરવામાં આવેલા તાજેતરના ફેરફારથી દૈનિક મુસાફરોને ભારે ઝટકો લાગ્યો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા અમલમાં રહેલી રાહતદરની માસિક અને ત્રિમાસિક પાસ યોજના હવે નવા દર સાથે લાગુ કરવામાં આવી છે. હવે પહેલાં કરતાં વધારે ભાડું ચૂકવવું પડશે ગુજરાતમાં એસટી પાસ મોંઘું : GSRTCના…

Read More

ગુજરાતમાં ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે વધારાની બસો દોડાવશે, હર્ષ સંઘવીએ કરી જાહેરાત

ગુજરાતમાં 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ 2025 સુધી આયોજિત ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષા અંતર્ગત એસ.ટી. નિગમ દ્વારા વિદ્યાર્થીઓ માટે વધારાની બસ સેવા શરૂ કરવામાં આવી છે. દર વર્ષે જેમ જ, આ વર્ષે પણ વિદ્યાર્થીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, રેગ્યુલર સર્વિસ સાથે સાથે 250 વધારાની ટ્રીપો ચલાવવાનો આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ…

Read More

મહાકુંભ માટે અમદાવાદથી બસની કરાઇ વ્યવસ્થા,માત્ર 8100માં ત્રણ દિવસનું ખાસ પેકેજ

પ્રયાગરાજ ખાતે ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતીના પવિત્ર સંગમ કિનારે મહાકુંભ મેળા 2025નું આયોજન કરવામાં આવ્યું છે. કરોડો ભક્તો અને આધ્યાત્મિક સાધકો નદીમાં પવિત્ર ડૂબકી મારવા અથવા ‘શાહી સ્નાન’ કરવા માટે આતુર છે.આ માટે, મહાકુંભ-2025માં ભાગ લેવા માટે ગુજરાતથી લાખો શ્રદ્ધાળુઓ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ લઇ જવા માટે ખાસ સેવા ગુજરાત સરકારે કરી છે.  ગુજરાતના શ્રદ્ધાળુઓને …

Read More