Witnesses of the Godhra incident

ગોધરા કાંડના 14 સાક્ષીઓની સુરક્ષા હટાવવામાં આવી,ગૃહ મંત્રાલયે લીધો નિર્ણય!

Witnesses of the Godhra incident – 2002ના ગોધરા કાંડના 14 સાક્ષીઓની સુરક્ષા હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય ગૃહ મંત્રાલય દ્વારા  લેવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયએ SITની ભલામણના આધારે આ 14 સાક્ષીઓની સુરક્ષા હટાવવાનો નિર્ણય કર્યો છે. SIT એ 10 નવેમ્બર 2023ના રોજ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો, જેમાં આ સાક્ષીઓની સુરક્ષા…

Read More