
નડિયાદ વેલ્ફેર એન્ડ એજ્યુકેશન સોસાયટી દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહનું કરાયું આયોજન
વેલ્ફેર એન્ડ એજ્યુકેશન સોસાયટી નડિયાદ દ્વારા શૈક્ષણિક વર્ષ 2024-25ની વાર્ષિક પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓના સન્માન માટે ભવ્ય “તેજસ્વી તારલાઓ સન્માન સમારોહ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ખેડા જિલ્લાના દરેક તાલુકામાંથી ધોરણ 10થી લઈને અનુસ્નાતક સ્તર સુધીની પરીક્ષામાં પ્રથમ ત્રણ સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. એન્જિનિયરીંગ, ડોકટર, અને ચાર્ટડ એકાઉન્ટની પરીક્ષામાં ઉતર્ણી…