શ્રદ્વાળુઓ માટે ખુશખબર! અમદાવાદથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનું ભવ્ય આયોજન

અમદાવાદના શ્રદ્વાળુઓ માટે ખુશખબર, નજીવા દરે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનું ભવ્ય આયોજન ધ દૂરબીન દ્વારા કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ  યાત્રા 11મી એપ્રિલ, 2025, શુક્રવારના રોજ અમદાવાદથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર યાત્રા, શ્રદ્વાળુઓ માટે એક અનોખો અનુભવ રહેશે. યાત્રા સાંજે 8:30 વાગ્યે CTM એક્સપ્રેસ હાઈવે, અમદાવાદમાંથી પ્રારંભ…

Read More