પ્રિયંકા ગાંધીનો મોદી સરકાર પર હુમલો, ઉરી-પુલવામા અને પહેલગામ હુમલામાં ગૃહમંત્રીએ જવાબદારી શા માટે ન લીધી?

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ લોકસભામાં ઓપરેશન સિંદૂર અને પહેલગામ હુમલા પર ચર્ચા દરમિયાન મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પર સુરક્ષા નિષ્ફળતાનો આરોપ લગાવી જવાબદારી ન લેવાનો આક્ષેપ કર્યો. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, “શું સેના પ્રમુખે, શું ગુપ્તચર વડાએ રાજીનામું આપ્યું? શું ગૃહમંત્રીએ રાજીનામું આપ્યું?…

Read More

ઓપરેશન સિંદૂર પરની ચર્ચામાં અખિલેશે કહ્યું, સુરક્ષામાં થયેલી ચૂકની જવાબદારી કોણ લેશે

ઓપરેશન સિંદૂર : ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ખાસ ચર્ચામાં ભાગ લેતી વખતે કોંગ્રેસ પર પ્રહારો કર્યા. ગૃહમંત્રી પછી, ડીએમકે સાંસદ કનિમોઝીએ પોતાના વિચારો રજૂ કર્યા અને મોદી સરકાર પર સવાલ ઉઠાવ્યા. કનિમોઝી પછી, સપા સાંસદ અખિલેશ યાદવે સરકાર પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે અમને અમારી સેનાની અદમ્ય હિંમત પર ગર્વ…

Read More

વક્ફ બિલ લોકસભામાં રજૂ, સરકારની અગ્નિપરીક્ષા, વિપક્ષનો વિરોધ

કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ લોકસભામાં વકફ સંશોધન બિલ 2024 રજૂ કર્યું છે, જેના પર આગામી આઠ કલાક સુધી ચર્ચા થવાની સંભાવના છે. આ અંગે એનડીએ અને વિપક્ષી પાર્ટીઓ વચ્ચે જોરદાર ચર્ચા અને હોબાળો થવાની સંભાવના છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ તેના સાંસદોને ત્રણ લીટીનો વ્હીપ જારી કર્યો છે, જેથી તેઓ ચર્ચા દરમિયાન ગૃહમાં હાજર…

Read More

ભાજપે લોકસભામાં બજેટ 2025 પસાર કરવા માટે વ્હીપ કર્યો જારી

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં રજૂ કરેલું બજેટ શુક્રવારે સરકાર દ્વારા પસાર કરવામાં આવશે. મોદી સરકારે આ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ ગુરુવારે તેના તમામ લોકસભા સાંસદોને ત્રણ લીટીનો વ્હીપ જારી કર્યો છે. પાર્ટીના ચીફ વ્હીપે વ્હીપ જારી કર્યો અને કેન્દ્રીય બજેટ 2025-26 પસાર કરાવવા માટે સંસદમાં હાજર…

Read More