તરાવીહની નમાઝ

રમઝાન મહિનામાં મક્કાની મસ્જિદમાં થઇ પહેલી તરાવીહની નમાઝ, વીડિયો વાયરલ

શુક્રવાર, 28 ફેબ્રુઆરીના રોજ, રમઝાન 1446-2025 ની ઇશા અને પહેલી તરાવીહની નમાઝ મક્કાની ગ્રાન્ડ મસ્જિદ અને સાઉદી અરેબિયાના મદીનામાં પ્રોફેટની મસ્જિદમાં અદા કરવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. સાઉદીમાં તરાવીહની નમાઝ સાઉદી સુપ્રીમ કોર્ટે શુક્રવારે સાંજે નવો ચાંદ જોવા મળ્યાની પુષ્ટિ કરી અને શનિવાર, 1 માર્ચના…

Read More
ડૉ. મહેરુન્નીંશા દેસાઈ

 ‘અમવા’ મહિલા અને સમાજ માટે શ્રેષ્ઠ કામ કરતી સંસ્થા, દાન આપીને નેકી કમાવો!

ડૉ. મહેરુન્નીંશા દેસાઈ એક પ્રસિદ્ધ નિવૃત પ્રોફેસર, સામાજિક કાર્યકર્તા અને લેખિકા છે, જેમણે પોતાની કારકિર્દી અને જીવન કાર્ય દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો ભગીરથ કાર્ય કરી રહ્યા છે. અમદાવાદની આર.જે.ટી. કોમર્સ કોલેજમાં 38 વર્ષ સુધી સેવા આપી.  ‘અમવા’ મુસ્લિમ મહિલઓ માટે કામ કરતી સંસ્થાની સ્થાપના કરી. એમણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમો દ્ધારા શિક્ષણ અને…

Read More

આસામ વિધાનસભામાં 90 વર્ષથી ચાલી રહેલી ‘નમાઝ બ્રેક’ સિસ્ટમ પર પ્રતિબંધ!

આસામ વિધાનસભા:  શુક્રવારે વિધાનસભા સત્ર દરમિયાન 90 વર્ષથી ચાલી આવતી ‘નમાઝ બ્રેક’ પ્રણાલી પર કાયમી પ્રતિબંધ મૂક્યો હતો. જ્યારે મુસ્લિમ ધારાસભ્યો આ નિર્ણયથી નારાજ છે, ત્યારે મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ આ નિર્ણયને વસાહતી બોજના અન્ય પ્રતીકને દૂર કરવા સમાન ગણાવ્યો છે. આસામ વિધાનસભાએ શુક્રવારે છેલ્લા 90 વર્ષથી ચાલી આવતી ‘નમાઝ બ્રેક’ની જૂની પરંપરાને નાબૂદ…

Read More

AIMIMના વડા ઓવૈસીએ ભાજપ સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ, મુસ્લિમો પાસેથી ‘વક્ફ’ છીનવી લેવા બિલ લાવવામાં આવી રહ્યું છે!

વક્ફ (સુધારા) બિલ પર વિચાર કરતી JPC રિપોર્ટ ગુરુવારે લોકસભા અને રાજ્યસભામાં રજૂ કરવામાં આવી હતી. આ દરમિયાન વિપક્ષી સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જેપીસીના અધ્યક્ષ જગદંબિકા પાલે આ અહેવાલ લોકસભામાં રજૂ કર્યો હતો. તે જ સમયે, વિપક્ષી દળોનો આરોપ છે કે તેમની અસહમતિને રિપોર્ટ સાથે જોડવામાં આવી નથી. આ સિવાય AIMIMના વડા અને સાંસદ…

Read More
શબ-એ-બારાત

શબ-એ-બારાત પર કેમ બનાવવામાં આવે છે હલવો! જાણો તેના વિશે

શબ-એ-બારાત અલલાહની ઈબાદતની એક ખાસ રાત છે. આ રાતે અલલાહ પોતાના બંદાઓની માફી અને તેમની જિંદગીનું હિસાબ કરે છે. આ રાતે મુસલમાનો ઈબાદત સાથે કબ્રસ્તાન જતા હોય છે અને પોતાના પૂર્વજોની કબર પર જઈને અલલાહ પાસે તેમની મગફિરત માટે દुઆ કરતા હોય છે. શબ-એ-બારાત ના દિવસે સુન્ની બરેલીવી મુસલમાનો ઘરોમાં હલવો બનાવે છે આ પરંપરા…

Read More

ઉત્તરાખંડમાં UCC મામલે ઉલેમા અને ધાર્મિક સંગઠન એક થયા,હાઇર્કોટમાં કાયદાને પડકાર્યો!

ઉત્તરાખંડમાં UCC – જાન્યુઆરીમાં ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ થયા બાદથી મુસ્લિમ ઉલેમા અને ધાર્મિક સંગઠનો સતત તેનો વિરોધ કરી રહ્યાં છે. હવે જમીયત ઉલેમા-એ-હિંદના  મૌલાના અરશદ મદનીએ બુધવારે આ કાયદા વિરુદ્ધ નૈનીતાલ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. કોર્ટ આ અઠવાડિયે આ મામલે સુનાવણી કરી શકે છે. જો કે, આ પહેલા આજે ઉત્તરાખંડમાં યુનિફોર્મ…

Read More
Mosque in Ayodhya

અયોધ્યામાં મસ્જિદ નથી બની રહી એમાં પણ ભાજપના નેતાને વાંધો! જમીન પરત લેવાની કરી રજૂઆત

Mosque in Ayodhya – અયોધ્યામાં બાબરી મસ્જિદ બનાવવા માટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા જમીન આપવામાં આવી હતી. પરંતુ તેના પર મસ્જિદ બનાવવાનું કામ હજુ શરૂ થયું નથી. આવી સ્થિતિમાં અયોધ્યાના બીજેપી નેતાએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને આ જમીન પરત લેવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે મસ્જિદ બનાવવાનું કામ હજુ શરૂ…

Read More

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો મુસ્લિમ બનવા જઈ રહ્યો છે! ધર્મ પરિવર્તન પર સાથી ખેલાડીએ કર્યો ઘટસ્ફોટ

પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું નામ વિશ્વના શ્રેષ્ઠ ફૂટબોલરોમાં સામેલ છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો હવે સાઉદી અરેબિયાની અલ નાસર ફૂટબોલ ક્લબ માટે રમે છે. તેણે વર્ષ 2022માં આ ટીમ સાથે કરાર કર્યો હતો. આ ક્લબમાં રોનાલ્ડો સાથે રમતા ગોલકીપર વાલીદ અબ્દુલ્લાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વાલીદ અબ્દુલ્લાએ રોનાલ્ડોના ઈસ્લામ અંગીકાર કરવાની શક્યતાનો સંકેત આપ્યો છે. શું…

Read More

સંભલમાં જામા મસ્જિદ સર્વે દરમિયાન હિંસા, પથ્થરમારો બાદ ઈન્ટરનેટ બંધ, 3 લોકોના મોત

  સંભલમાં જામા મસ્જિદ સર્વે –  યુપીના સંભલમાં જામા મસ્જિદમાં સર્વે દરમિયાન ફાટી નીકળેલી અરાજકતામાં ત્રણ લોકોના મોત થયા છે. જિલ્લાના એસપીએ આ વાતની પુષ્ટિ કરી છે. ત્રણેય મૃતકોના નામ નોમાન, બિલાલ અને નઈમ છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે બે મહિલાઓ સહિત કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે મહિલાઓ ધાબા પરથી પથ્થરમારો કરી રહી…

Read More

‘મોદી તો કાલે કહેશે કે નમાઝ અને જકાતની કોઈ પરંપરા નથી…’ – મૌલાના અસદ મદની

મોદી –   બિહારની રાજધાની પટનામાં જમિયત ઉલેમા-એ-હિંદનું સંમેલન યોજાયું હતું. આ દરમિયાન મૌલાના અરશદ મદનીએ આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધિત કર્યા હતા અને દેશની આઝાદીમાં મુસ્લિમોના યોગદાન વિશે વાત કરી હતી. તેમણે કહ્યું, “જમિયત ઉલેમા-એ-હિંદ પ્રેમ અને મોહમ્મદ માટે બલિદાન આપતી રહી છે. અમે દેશમાં શાંતિ અને સુલેહ-શાંતિ માટે કામ કરી રહ્યા છીએ. અમારા વડીલોએ…

Read More