સોમનાથમાં બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે કહ્યું, આદેશનો અનાદર થશે તો અધિકારીઓને મોકલીશું જેલમાં

સોમનાથમાં બુલડોઝરજરાતના સોમનાથ મંદિરનીની કાર્યવાહી:   ગુ આસપાસના ગેરકાયદે બાંધકામ પર તાજેતરમાં બુલડોઝરની કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી તિરસ્કારની અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. આ કેસની આગામી સુનાવણી 16 ઓક્ટોબરે થશે. આ મામલે ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો અમારા આદેશની અવગણના કરવામાં…

Read More