gujarat samay

ચારધામ યાત્રાને બનાવો સરળ અને સુરક્ષિત:આ સ્માર્ટ ગેજેટ્સ સાથે રાખો

Travel Tips- અક્ષય તૃતીયાના દિવસથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો છે. આ યાત્રા ભક્તોને શાંતિ અને આધ્યાત્મિક અનુભવ પ્રદાન કરે છે. હિમાલયની દુર્ગમ ટેકરીઓ અને બદલાતા હવામાનને કારણે, આ યાત્રા ખૂબ પડકારજનક બની શકે છે. આવી સ્થિતિમાં, આ યાત્રા શરૂ કરતા પહેલા તમારે ધ્યાનમાં રાખવું પડશે કે કયા મહત્વપૂર્ણ ગેજેટ્સ તમારી સાથે રાખવા. જેથી તમને તમારી…

Read More

ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી, ઇરાનથી તેલ ન ખરીદો નહીંતર પ્રતિબંધ લાદવામાં આવશે

ઈરાન પર પ્રતિબંધ – અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે સોશિયલ મીડિયા પર ચેતવણી આપી કે કોઈ પણ દેશે ઈરાન પાસેથી તેલ કે પેટ્રોકેમિકલ (Sanctions on Iran) ઉત્પાદનો ન ખરીદવા જોઈએ. તેમણે જણાવ્યુ કે આવું કરનાર દેશોને તાત્કાલિક નવા પ્રતિબંધોનો સામનો કરવો પડશે (Donald Trump’s threat) અને તેમને અમેરિકાની સાથે વેપાર કરવાની મંજૂરી નહીં મળે….

Read More
GMDC jobs

ગુજરાત સરકારની આ કંપનીમાં નોકરી કરવાની સુવર્ણ તક

GMDC jobs-  ગુજરાત સરકારની અગ્રણી કંપની ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (GMDC) માં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે નોકરી મેળવવાની ઉત્તમ તક છે. GMDC દ્વારા કુલ ત્રણ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે, જે માટે ઓફલાઈન અરજી મંગાવવામાં આવી છે. GMDC jobs- આ જગ્યાઓ કચ્છ જિલ્લાના લાઈમસ્ટોન પ્રોજેક્ટ માટે છે. આ ભરતી હેઠળ ડેપ્યુટી જનરલ મેનેજર…

Read More
ઠાસરામાં વીજકરંટથી મોત

ઠાસરામાં વીજકરંટ લાગતા 3 લોકોના કરૂણ મોત

ઠાસરામાં વીજ કરંટથી મોત- ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના આગરવા મહારાજના મુવાડા ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં કૂવાની મોટરમાંથી વીજળીનો કરંટ લાગવાથી એક જ પરિવારના ત્રણ સભ્યોનું અકાળે મોત થયું છે. આ ઘટનામાં માતા, પુત્ર અને પુત્રીનો સમાવેશ થાય છે, જ્યારે સાસુને ગંભીર ઈજાઓ થઈ છે. આ ઘટનાએ સમગ્ર ગામમાં શોકનો માહોલ સર્જી…

Read More
Raid 2 leaked online

RAID 2 રિલીઝ થતાં જ ઓનલાઇન લીક, અજ્ય દેવગનને ફટકો

Raid 2 leaked online- અજય દેવગનની ફિલ્મ ‘રેઇડ 2’ સિનેમાઘરોમાં આવી ગઈ છે. આ ફિલ્મમાં અજય દેવગન (AJAYDEVGAN) ઉપરાંત રિતેશ દેશમુખ અને વાણી કપૂર સહિત ઘણા સ્ટાર્સ જોવા મળ્યા છે. અજય દેવગણ ફરી એકવાર અમય પટનાયકની ભૂમિકામાં પાછો ફર્યો છે. ફિલ્મને પહેલા દિવસે સારો પ્રતિસાદ મળી રહ્યો હોય તેવું લાગે છે, જે એક સકારાત્મક સંકેત…

Read More

અંબાજી મંદિરમાં બે મહિના સુધી અન્નકૂટ આ કારણથી કરાયા બંધ

અંબાજી મંદિર અન્નકૂુટ બંધ – શક્તિપીઠ આરાસુરી અંબાજી મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે જણાવ્યું છે કે, ઋતુ અનુસાર સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં થતા ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓની સગવડતા માટે નવું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વધુ જણાવતા કહ્યું કે, ઋતુ અનુસાર…

Read More
ચંડોળા રાહત શિબિરની માંગ

પૂર્વ MLA ગ્યાસુદ્દીન શેખે ચંડોળાના બેઘર થયેલા ભારતીયો માટે રાહત શિબિરની કરી માંગ

 રાહત શિબિરની માંગ – અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો સામે તંત્રની કાર્યવાહી બીજા દિવસે પણ ચાલુ છે, બે દિવસમાં 2000થી વધુ ગેરકાયદે મકાનો તોડીને લાખો ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.આ મેગા ડિમોલિશનની કામગીરીમાં આ વિસ્તારમાં રહેતા ભારતીય ગરીબ અને મજૂરવર્ગ પરથી છત હટી જતા તેઓ બેઘર થઇ ગયા છે. આ લોકો પાસે…

Read More

ગુજરાતના પેન્શનરો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, હવે હયાતી ખરાઇ માટે ધક્કા નહીં ખાવા પડે!

ગુજરાત પેન્શનરોને લાભ —ગુજરાતના પેન્શનરો (Gujarat Pensioners), ખાસ કરીને વૃદ્ધ પેન્શનરોની (Pensioners) સુવિધા માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હયાતી (લાઇફ સર્ટિફિકેટ) ખરાઈની પ્રક્રિયાને સરળ બનાવવા માટે હવે પેન્શનરોને આ સેવા વિનામૂલ્યે તેમના ઘરઆંગણે જ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ નિર્ણયથી રાજ્યના આશરે 5 લાખથી વધુ પેન્શનરોને સીધો લાભ થશે, જેમાં ખાસ કરીને શારીરિક…

Read More
લલ્લા બિહારી ધરપકડ

ચંડોળા તળાવ વિસ્તારમાં બીજા દિવસે 2000થી વધુ ગેરકાયદે મકાનો જમીનદોસ્ત, લલ્લા બિહારીની ધરપકડ

 લલ્લા બિહારી ધરપકડ – અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો સામે તંત્રની કાર્યવાહી બીજા દિવસે પણ ચાલુ રહી. બે દિવસમાં 2000થી વધુ ગેરકાયદે મકાનો તોડીને લાખો ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી. આ કામગીરી દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે લલ્લા બિહારી (Lalla Bihari arrested) અને તેના પુત્ર ફતેહ મોહમ્મદ પઠાણની ધરપકડ કરી છે. આ બાપ-દીકરાએ સરકારી જમીન…

Read More
જાતિગત વસ્તી ગણતરી

મોદી સરકારનો મોટો નિર્ણય, જાતિગત વસ્તી ગણતરી કરાવશે

જાતિગત વસ્તી ગણતરી  – મોદી કેબિનેટે (MODI CABINET) જાતિગત વસ્તી ગણતરીને મંજૂરી આપી દીધી છે. જાતિગત વસ્તી ગણતરી મુખ્ય વસ્તી ગણતરીમાં જ કરવામાં આવશે. બુધવારે યોજાયેલી CCPA બેઠકમાં મોદી સરકારે આ મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રીમંડળના નિર્ણયો વિશે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, કોંગ્રેસ સરકારોએ જાતિગત વસ્તી (Caste Census) ગણતરીનો…

Read More