gujarat samay

સિતારે જમીન પર આ દિવસે થશે રિલીઝ,જાણો ફિલ્મની સ્ટોરી શું છે!

સિતારે જમીન પર- બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન સિતારા જમીન પર ફિલ્મમાં જોવા મળવાનો છે. તેના ચાહકો આ ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. આમિર ખાને 2024માં ફિલ્મ મિસિંગ લેડીઝના શૂટિંગ દરમિયાન આ ફિલ્મની જાહેરાત કરી હતી. તે 2007ની ફિલ્મ તારે જમીન પરની સિક્વલ છે અને તે સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મની ખાસ વાત એ છે…

Read More
વિરાટની 67મી IPL અડધી સદી

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબને 7 વિકેટે હરાવ્યું, કોહલીએ વોર્નરનો રેકોર્ડ તોડ્યો

વિરાટની 67મી IPL અડધી સદી-  ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2025ની 37મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને તેમના ઘરે હરાવ્યું. આ મેચમાં વિરાટ કોહલીએ તેની 67મી IPL અડધી સદી ફટકારી હતી. તેણે ડેવિડ વોર્નરનો સૌથી વધુ અર્ધશતકનો રેકોર્ડ તોડ્યો છે.ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 37મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ પંજાબ કિંગ્સ (PBKS)ને તેમના હોમ…

Read More
પાકિસ્તાન હિન્દુ મંત્રી હુમલો

પાકિસ્તાનના સિંધમાં હિન્દુ મંત્રી પર હુમલો, શાહબાઝ શરીફે તપાસના આદેશ આપ્યા

પાકિસ્તાન હિન્દુ મંત્રી હુમલો :  પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં નવી કેનાલ પ્રોજેક્ટના વિરોધ દરમિયાન હિંદુ રાજ્ય મંત્રી ખેલ દાસ કોહિસ્તાની પર હુમલો થયો છે. શનિવારે થટ્ટા જિલ્લામાંથી પસાર થતી વખતે પ્રદર્શનકારીઓએ તેમના કાફલા પર ટામેટાં અને બટાટા ફેંક્યા અને પાકિસ્તાન સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. અધિકારીઓએ જણાવ્યું કે કોહિસ્તાનીને કોઈ ઈજા થઈ નથી. વડાપ્રધાન શાહબાઝ શરીફે મંત્રીને…

Read More

રાજકોટના ગોંડલમાં હનીટ્રેપ કાંડ: પદ્મિનીબા વાળા સહિત ચારની ધરપકડ

ગોંડલ શહેરમાં નિવૃત્ત વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવીને પૈસાની માંગણી તથા જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગોંડલ પોલીસએ રાજકારણમાં સક્રિય રહેલી અને ક્ષત્રિય સમાજની આગેવાન તરીકે ઓળખાતી પદ્મિનીબા વાળા સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં મુખ્ય સૂત્રધાર ગણાતી તેજલબેન છૈયા હજુ સુધી પોલીસના હાથે લાગી નથી. ગોંડલના…

Read More

અલ્હાબાદ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો: સોશિયલ મીડિયા પોસ્ટ લાઈક કરવી ગુનો નથી

સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ લાઈક કરવી એ ગુનો ગણાય કે નહીં? આ સવાલનો જવાબ અલ્હાબાદ હાઈકોર્ટે તાજેતરમાં આપેલા એક મહત્વના ચુકાદામાં આપ્યો છે. ઈમરાન ખાન નામના વ્યક્તિ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ પોલીસે એક ઉશ્કેરણીજનક પોસ્ટ લાઈક કરવાના આરોપમાં આઈટી એક્ટની કલમ 67 હેઠળ કેસ નોંધ્યો હતો. જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું કે માત્ર પોસ્ટ લાઈક કરવાથી…

Read More

જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતા 3 લોકોના મોત,શ્રીનગરનો હાઇવે બંધ!

રવિવારે  જમ્મુ-કાશ્મીરમાં આકાશમાંથી આફત આવી. કુદરતે વિનાશ સર્જ્યો છે. રામબનના સેરી બગના વિસ્તારમાં વાદળ ફાટવાથી પૂરની સ્થિતિ નિર્માણ પામી હતી. અનેક લોકોના ઘર પાણીમાં ગરકાવ થઇ ગયા અને 3 લોકોના મોત નિપજ્યા હતા. ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે. જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. સેંકડો વાહનો ફસાયા છે. કિશ્તવાડ-પદ્દાર રોડ પણ બંધ છે….

Read More

લખનૌએ ભારે રોમાંચક મેચમાં રાજસ્થાનને બે રનથી હરાવ્યું

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં 19 એપ્રિલના રોજ રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપરજાયન્ટ્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં લખનૌની ટીમે છેલ્લી ઓવરના રોમાંચમાં 2 રનથી મેચ જીતી લીધી હતી. છેલ્લી ઓવરમાં રાજસ્થાનને જીતવા માટે 9 રનની જરૂર હતી. પરંતુ અવેશ ખાને શાનદાર બોલિંગ કરીને પોતાની ટીમને 2 રને જીત અપાવી હતી. આ મેચમાં ટોસ જીત્યા બાદ…

Read More

નવસારીમાં ટેન્કર પલટતા રસ્તા પર પેટ્રોલ-ડીઝલની રેલમછેલ

નવસારી જિલ્લાના ગણદેવી રોડ પર  એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. રાજહંસ સિનેમા નજીક હાઈવે પર ગાય અચાનક રસ્તા વચ્ચે આવી જતા ટેન્કર ચલાવે રહેલા ડ્રાઈવરને ડિવાઈડર દેખાયો નહીં અને તેનું નિયંત્રણ ગુમાતાં ટેન્કર પલટી ગયું હતું. આ ટેન્કરમાં અંદાજે 8 હજાર લિટર પેટ્રોલ અને 4 હજાર લિટર ડિઝલ ભરેલું હતું, જે માર્ગ પર…

Read More

મહારાષ્ટ્રમાં બદલાશે રાજનીતિના સમીકરણ, રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે આવશે એકસાથે!

હાલમાં મહારાષ્ટ્રમાં ધર્મ અને મરાઠીને લઈને વાતાવરણ ગરમાયું છે. શિક્ષણ ક્ષેત્રે હિન્દીને ફરજિયાત બનાવવાની નીતિએ રાજ્યના રાજકારણ પર અલગ અસર કરી છે. હંમેશા એકબીજાના વિરોધી રહેતા બંને પક્ષોના નેતૃત્વએ અચાનક જ સમાધાનના સંકેત આપ્યા છે. રાજકારણ ક્યારે અને કેવી રીતે બદલાશે તે કોઈ કહી શકતું નથી. હવે ‘એક તક છે અને રિવાજ પણ છે’ એવું…

Read More

વિસાવદર અને કડીની પેટા ચૂંટણી કોંગ્રેસ એકલા હાથે લડશે,AAP સાથે ગઠબંધન નહીં

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે શુક્રવારે જણાવ્યુ હતુ કે આગામી પેટાચૂંટણીઓમાં પાર્ટી બે બેઠકો – વિસાવદર અને કડી – પરથી પોતાનાં ઉમેદવારો સ્વતંત્ર રીતે ઉભા રાખશે અને આમ આદમી પાર્ટી (AAP) સાથે કોઈ બેઠકો વહેંચશે નહીં. રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી રાજકીય બાબતોની સમિતિની બેઠકના સમાપન પછી ગોહિલે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્તરે…

Read More