gujarat samay

વકફ બિલ પર મુસ્લિમ નેતાઓ એક પ્લેટફોર્મ પર આવ્યા, આ પક્ષોના દિગ્ગજ નેતાઓએ રાજીનામું આપ્યું

વકફ સંશોધન બિલ બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું છે. એનડીએ ગઠબંધનના સહયોગીઓએ આ બિલના સમર્થનમાં મતદાન કર્યું છે. મહાગઠબંધનમાં સામેલ અનેક પક્ષોના નેતાઓએ આનો વિરોધ વ્યક્ત કર્યો છે. JDU, RLD અને BJDના ઘણા નેતાઓ તેમની પાર્ટીના સ્ટેન્ડથી નાખુશ દેખાય છે, ઘણાએ પાર્ટીમાંથી રાજીનામું પણ આપી દીધું છે. તે જ સમયે, વિપક્ષી નેતાઓ આ બિલને…

Read More

PM મોદીએ થાઈલેન્ડમાં મોહમ્મદ યુનુસ સાથે મુલાકાત કરી, જાણો કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ

પીએમ નરેન્દ્ર મોદીએ થાઈલેન્ડમાં મોહમ્મદ યુનુસ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી  હતી.. હાલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો કેટલાક તણાવમાંથી પસાર થઈ રહ્યા છે, તેથી આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી હતી. મોટી વાત એ છે કે આ બેઠક યુનુસની વિનંતી બાદ જ યોજાઈ હતી, ત્યાં…

Read More

વકફ બિલને લઇ વિરોધ યથાવત, કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં બિલને પડકારશે

દેશનાં ચર્ચિત વકફ બિલને લોકસભા બાદ ગઈકાલે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. 14 કલાકની ચર્ચા પછી, આ બિલને રાજ્યસભામાં મંજૂરી મળી, જેમાં 128 સભ્યોએ સમર્થનમાં અને 95 સભ્યોએ વિરોધમાં મત આપ્યા હતા. વિપક્ષે આ બિલનો ઉદ્દેશ મુસ્લિમોને “બીજા વર્ગના નાગરિકો” બનાવવાનો આરોપ લગાવ્યો છે. વિરોધ પક્ષોએ આ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની માંગ કરી છે. કોંગ્રેસના…

Read More

ઇઝરાયેલે ગાઝાના એક મુસ્લિમને મારવા માટે ખર્ચ્યા 3.5 લાખ, અમેરિકા સાથે નવા શસ્ત્રો ખરીદવાની કરી ડીલ

ગાઝાના એક મુસ્લિમને મારવા માટે ઈઝરાયેલ 3.5 લાખ રૂપિયા ખર્ચ કરશે. વાસ્તવમાં ઈઝરાયેલે અમેરિકા સાથે હથિયારોની ખરીદીને લઈને નવો સોદો કર્યો છે. આ ડીલ હેઠળ ઈઝરાયેલને અમેરિકા પાસેથી 8.8 અબજ ડોલર (લગભગ 7500 કરોડ રૂપિયા)ના શસ્ત્રો મળશે.ગાઝામાં ચાલી રહેલા સંકટનો સામનો કરવા માટે અમેરિકાએ ઈઝરાયેલને આ હથિયાર આપ્યા છે. ઈઝરાયેલ અને ગાઝાના સંગઠન હમાસ વચ્ચે…

Read More

વકફ બિલ પર નીતિશ કુમારના સમર્થનથી બિહારમાં રાજકિય ભૂકંપ,4 મુસ્લિમ નેતાઓએ JDUમાંથી આપ્યું રાજીનામું

બિહારનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે અને આ વખતે તેનું કારણ છે વકફ સુધારા બિલ પર નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઇટેડ (JDU)નું સમર્થન. આ નિર્ણયથી પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને મુસ્લિમ સમાજના આગેવાનો અને કાર્યકરોમાં અસંતોષની લહેર જોવા મળી રહી છે. મામલો એટલો વધી ગયો કે JDUના લઘુમતી સેલ સાથે જોડાયેલા ચાર…

Read More

અભિનેતા મનોજ કુમારનું નિધન, 87 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને ફિલ્મ નિર્માતા મનોજ કુમારનું નિધન થયું છે. આ દુખદ સમાચાર આવતા જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ANIના અહેવાલ મુજબ, અભિનેતાએ મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. દેખીતી રીતે જ મનોજ કુમાર ઇન્ડસ્ટ્રીમાં તેમની દેશભક્તિ માટે જાણીતા હતા. તેમના ચાહકો તેમને ‘ભારત કુમાર’…

Read More

વક્ફ સંશોધન બિલ રાજ્યસભામાંથી પણ પારિત,સમર્થનમાં 128 અને વિરોધમાં 95 મત પડ્યા

વક્ફ બોર્ડ સંશોધન બિલ, 2024 રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ ગૃહમાં બિલ રજૂ કર્યું હતું. તેમણે કહ્યું કે તમામ પક્ષો સાથે વાતચીત કર્યા બાદ બિલ તૈયાર કરવામાં આવ્યું છે. બિલ પર 1 કરોડથી વધુ લોકોએ સૂચનો આપ્યા.રાજ્યસભાએ વકફ સુધારા બિલ પસાર કરી દીધું છે. ગુરુવારે મોડી રાત્રે મતદાન દરમિયાન બિલની તરફેણમાં…

Read More

ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન શેખે UCC કમિટિના અધ્યક્ષની મુલાકાત કરીને લેખિતમાં કરી રજૂઆત

રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા તથા કોડનો મુસદ્દો તૈયાર કરવા નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના દેસાઈના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં સી.એલ. મીના, આર.સી. કોડેકર, દક્ષેશ ઠાકર તથા ગીતાબેન શ્રોફનો સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.ગુજરાત રાજ્યમાં UCC મામલે સૂચનો મંગાવવામાં આવ્યા હતા. જે અંતર્ગત પૂર્વ ધારાસભ્ય…

Read More
IPL 2025 Purple Cap

IPL 2025 Purple Cap: ટોચના 5 વિકેટ ટેકર્સની લિસ્ટ, CSK સ્ટાર આગળ

IPL 2025 Purple Cap: આ દિવસોમાં IPL 2025 પૂરજોશમાં ચાલી રહ્યું છે. ૧૮મી સીઝનના પહેલા બે અઠવાડિયા પૂર્ણ થવાના છે. 22 માર્ચથી શરૂ થયેલી આ સિઝનમાં, જ્યાં એક તરફ બેટ્સમેનો તબાહી મચાવી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક બોલરોએ પણ શાનદાર પ્રદર્શન કરીને ચાહકોના દિલ જીતી લીધા છે. પર્પલ કેપની રેસમાં 5 બોલરો સામે બેટ્સમેનો…

Read More
Panchayat 4 Release Date

Panchayat 4 Release Date : પંચાયત 4ની રિલીઝ તારીખ જાહેર, સેક્રેટરી જી Prime Video પર ફરી આવશે!

Panchayat 4 Release Date : જીતેન્દ્ર કુમાર, નીના ગુપ્તા અને રઘુબીર યાદવ અભિનીત વેબ સિરીઝ ‘પંચાયત’ ની ચોથી સીઝન અંગે અપડેટ આવ્યું છે. પાંચ વર્ષ પૂર્ણ થવા પર, નિર્માતાઓએ ‘પંચાયત સીઝન 4’ ની રિલીઝ તારીખ જાહેર કરી છે. સચિવ પાછા ફરવા માટે તૈયાર હોવાથી ફુલેરા ગામમાં ફરી ‘પંચાયત’ યોજાવા જઈ રહી છે. હા, તમે સાચું…

Read More