gujarat samay

હમાસ-હિઝબુલ્લાહ સાથેના યુદ્ધ વચ્ચે PM નેતન્યાહુના ઘરની પાસે બોમ્બ વિસ્ફોટ

હમાસ-હિઝબુલ્લાહ  –   ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના અહેવાલ મુજબ ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુના ખાનગી નિવાસસ્થાને રવિવારે સવારે બે બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. ઈઝરાયેલ પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં હુમલા અંગેની માહિતી આપવામાં આવી છે. એવું જણાવવામાં આવ્યું છે કે હુમલા સમયે નેતન્યાહુ કે તેમનો પરિવાર ન તો નિવાસસ્થાને હાજર હતો. પોલીસના જણાવ્યા અનુસાર બોમ્બ ઘરના આંગણામાં…

Read More
મુખ્યમંત્રી એન બિરેન સિંહના ઘર પર હુમલો

મણિપુરમાં મુખ્યમંત્રી એન બિરેન સિંહના ઘર પર હુમલો, હિંસા ફરી વકરી, ઇન્ટરનેટ સેવા સ્થગિત

 મુખ્યમંત્રી એન બિરેન સિંહના ઘર પર હુમલો    મણિપુરમાં થયેલા હુમલામાં વિરોધ કરી રહેલા છ લોકો માર્યા ગયા હતા. આ હુમલાનો વિરોધ કરી રહેલા લોકોએ મુખ્યમંત્રી એન બિરેન સિંહના ઘર પર હુમલોકર્યો છે. આ પહેલા વિરોધ કરી રહેલા લોકોએ રાજ્યના ત્રણ મંત્રીઓ અને 6 ધારાસભ્યો પર હુમલો કર્યો હતો. મકાનમાં તોડફોડ પોલીસના જણાવ્યા અનુસાર, વિરોધીઓએ…

Read More
વિધાર્થીએ છરી વડે હુમલો કરીને

પરીક્ષામાં નાપાસ થતા વિધાર્થીએ છરી વડે હુમલો કરીને 8 લોકોને મોતને ઘાટ ઉતાર્યા, 17 ઘાયલ

વિધાર્થીએ છરી વડે હુમલો કરીને –   ચીનના પૂર્વીય શહેર વુઝીમાં શનિવારે સાંજે 21 વર્ષીય વિદ્યાર્થીએ છરી વડે હુમલો કરીને  આઠ લોકોને મારી નાંખ્યા હતા અને અન્ય 17 લોકો ઘાયલ થયા હતા.યિક્સિંગ શહેરમાં પોલીસે મૃત્યુઆંકની પુષ્ટિ કરી, એએફપીને જણાવ્યું કે આ હુમલો સાંજે જિઆંગસુ પ્રાંતના વુક્સી વોકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટસ એન્ડ ટેક્નોલોજીમાં થયો હતો. પોલીસે જણાવ્યું…

Read More

ચૂંટણીના રોડ શો દરમિયાન અભિનેતા ગોવિંદાની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ

ગોવિંદાની તબિયત બગડી  અભિનેતામાંથી રાજકારણી બનેલા ગોવિંદાની તબિયત શનિવારે ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી હતી. તેઓ જલગાંવના મુક્તાઈનગર, બોદવાડ, પચોરા અને ચોપરામાં મહાયુતિના ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યા હતા. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા (TOI) ના અહેવાલ મુજબ, ગોવિંદા જ્યારે પચોરામાં રોડ શો કરી રહ્યો હતો ત્યારે તેને છાતીમાં દુખાવો થયો હતો. આ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં…

Read More

તમિલનાડુમાં ફિલ્મ ‘અમરન’ પર ભારે બબાલ, મુસ્લિમોને આતંકવાદી બતાવતા વિવાદ

ફિલ્મ ‘અમરન’ને લઈને તમિલનાડુમાં હોબાળો ચાલી રહ્યો છે. શનિવારે સવારે કેટલાક અજાણ્યા બદમાશોએ તિરુનેલવેલીમાં એક સિનેમા હોલમાં પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા. આ થિયેટરમાં અભિનેતા શિવકાર્તિકેયનની ફિલ્મ ‘અમરન’ બતાવવામાં આવી રહી હતી. ઘટનાની તપાસ કરી રહેલી પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. હિંદુ મુન્નાની સંગઠને કહ્યું કે પોલીસે આ ઘટના બાદ સંગઠનના કાર્યકર્તાઓના…

Read More

રોહિત શર્મા બીજી વખત પિતા બન્યો, પત્ની રિતિકાએ પુત્રને જન્મ આપ્યો

ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા બીજી વખત પિતા બન્યો છે. રિતિકા સજદેહે પુત્રને જન્મ આપ્યો છે. રોહિત અને રિતિકાને પહેલેથી જ એક પુત્રી છે, જેનું નામ સમાયરા છે. રોહિતના પરિવારની સાથે ભારતીય ટીમ અને ભારતીય ક્રિકેટ ફેન્સ માટે આ સમાચાર કોઈ મોટા સારા સમાચારથી ઓછા નથી. હવે જોવાનું એ રહે છે કે રોહિત શર્મા પર્થ…

Read More

ભારતે ચોથી T20 મેચમાં દક્ષિણ આફ્રિકાને 135 રને હરાવીને શ્રેણી 3-1થી જીતી

ચોથી T20-   ભારતીય ટીમે શુક્રવારે જોહાનિસબર્ગમાં રમાયેલી ચોથી T20 મેચમાં દક્ષિણ આફ્રિકાને 135 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતીય ટીમે ચાર મેચની ટી-20 શ્રેણી 3-1થી જીતી લીધી છે. સંજુ સેમસન (અણનમ 109) અને તિલક વર્મા (120 અણનમ)ની રેકોર્ડ સદીની ઇનિંગ્સને કારણે પ્રથમ બેટિંગ કરતા ભારતે દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 284 રનનો લક્ષ્યાંક આપ્યો…

Read More

સંજુ સેમસને સિકસ ફટકારતા બોલ મહિલાના ચહેરા પર વાગ્યો,દર્દથી આસું રોકાયા નહી,જુઓ વીડિયો

સંજુ સેમસને આફ્રિકા વિરૂદ્ધ T20 શ્રેણીમાં ચાર ઇનિંગ્સ રમી છે જેમાંથી તે બે વખત શૂન્ય પર આઉટ થયો હતો અને બે વખત સદી ફટકારી હતી. આફ્રિકા સામેની ચોથી T20 મેચમાં તેણે શાનદાર બેટિંગ કરી અને જોરદાર સદી ફટકારી. તે ટીમ માટે સૌથી મોટો મેચ વિનર સાબિત થયો હતો. તે ઈનિંગની શરૂઆતથી જ લયમાં જોવા મળ્યો…

Read More

ભારતીય ટીમે T20 ક્રિકેટમાં બનાવ્યો આ ઐતિહાસિક રેકોર્ડ, જાણો

T20 ક્રિકેટ-   દક્ષિણ આફ્રિકા સામેની ચોથી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં સંજુ સેમસન અને તિલક વર્માએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ખેલાડીઓએ બેટિંગનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું હતું. આ બંને સામે આફ્રિકાના બોલરો ટકી શક્યા ન હતા. તેણે મેદાન પર રનનો વરસાદ કર્યો અને ટીમ ઈન્ડિયાએ 283 રનનો પહાડ જેવો સ્કોર કરીને અજાયબી કરી નાખી. આ…

Read More

ઉત્તરપ્રદેશ ઝાંસી મેડિકલ કોલેજમાં ભીષણ આગ લાગતા 10 બાળકોના મોત

ઉત્તર પ્રદેશના ઝાંસી મેડિકલ કોલેજ માં ભીષણ આગ લાગી છે. મળતી માહિતી મુજબ ઝાંસી મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં આગ લાગી હતી. આગમાં દાઝી જવાથી 10 બાળકોના મોત થયા છે. જ્યારે પાંચ બાળકોની હાલત નાજુક હોવાનું કહેવાય છે. પ્રારંભિક તપાસમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. શિશુ વોર્ડમાં આગ લાગવાને કારણે ખળભળાટ…

Read More