gujarat samay

20 કરોડની હેરાફેરીમાં ફસાયો અઝહરુદ્દીન, EDએ મોકલ્યું સમન્સ, જાણો શું છે આખો મામલો

મોહમ્મદ અઝહરુદ્દીન મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા અઝહરુદ્દીનને સમન્સ મોકલવામાં આવ્યો છે. અઝહરુદ્દીન પર હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના ફંડના દુરુપયોગનો આરોપ છે. આ મામલો 20 કરોડ રૂપિયાની ઉચાપતનો કહેવાય છે. પૂર્વ ભારતીય કેપ્ટન અઝહરુદ્દીન ગુરુવારે ED સમક્ષ હાજર થવાનો છે. ED સૂત્રોના જણાવ્યા અનુસાર હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA)માં…

Read More

આજે નવરાત્રિનો પહેલો દિવસ, પૂજા દરમિયાન વાંચો આ વ્રત કથા, મળશે સુખ-સમૃદ્ધિના વરદાન!

નવરાત્રિનો પહેલો દિવસ નવરાત્રિનો તહેવાર શરૂ થઈ ગયો છે અને આ તહેવારના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની તમામ વિધિઓ સાથે પૂજા કરવામાં આવે છે. હિંદુ ધાર્મિક માન્યતાઓ અનુસાર માતા શૈલપુત્રીનો જન્મ પર્વત રાજ હિમાલયના ઘરે થયો હતો. તેથી જ તે શૈલપુત્રી તરીકે ઓળખાય છે. માતાનું આ સ્વરૂપ કરુણા અને સ્નેહનું પ્રતીક માનવામાં આવે છે. માતા શૈલપુત્રીના…

Read More

નવરાત્રીમાં ગુનેગારોની હવે ખેર નહીં, અમદાવાદમાં 200+ AI કેમેરા તૈનાત!

AI કેમેરા : અમદાવાદમાં શાહીબાગમાં પોલીસ કમિશનર માટે નવી કચેરી અને કંટ્રોલ રૂમ તૈયાર છે. અહીં 200થી વધુ AI કેમેરા છે, જે ગુનેગારો પર નજર રાખશે. આ કેમેરા સાથે એક સોફ્ટવેર જોડાયેલો છે, જે ગુનેગારોની માહિતી ઓટોમેટિક રીતે ઓળખી શકે છે.નવરાત્રીના ઉત્સવ દરમિયાન, પોલીસ પ્રસંગોમાં ભીડની ચોકસાઈથી નિરીક્ષણ કરશે. જો કોઈ ગુનેગારો દેખાશે, તો તુરંત કાર્યવાહી…

Read More

ઇરાકમાં જન્મેલા 100થી વધુ જન્મેલા નવજાત બાળકોના નામ ‘નસરાલ્લાહ’ રાખવામાં આવ્યા!

ઇઝરાયલી હવાઇ હુમલામાં હિઝબુલ્લાના વડાની હત્યા થયા બાદ ઇરાકમાં 100 થી વધુ નવજાત બાળકોના નામ ‘નસરાલ્લાહ’ રાખવામાં આવ્યા છે. જ્યાં એક તરફ નસરાલ્લાહના મૃત્યુથી મધ્ય પૂર્વમાં ખળભળાટ મચી ગયો છે તો બીજી તરફ તેમના નામની લોકપ્રિયતા ઝડપથી વધી છે. નસરાલ્લાહને ઈઝરાયેલ સામે સંઘર્ષ અને પ્રતિકારનું પ્રતીક માનવામાં આવતું હતું. હવે તેમના મૃત્યુ બાદ તેમનું નામ…

Read More

નાસાએ પ્લુટોના સૌથી મોટા ચંદ્ર ‘ચારોન’ની તસવીર જાહેર કરી!

  નાસાએ:  નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપનો ઉપયોગ કરતા વૈજ્ઞાનિકોએ પ્લુટોના સૌથી મોટા ચંદ્ર કેરોન પર અભૂતપૂર્વ શોધ કરી છે. નેચર કોમ્યુનિકેશન્સમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, સંશોધકોએ પ્રથમ વખત ચારોનની થીજી ગયેલી સપાટી પર કાર્બન ડાયોક્સાઈડ શોધી કાઢ્યો છે. સાઉથવેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની આગેવાની હેઠળની ટીમને પ્લુટોના ચંદ્ર પર કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન પેરોક્સાઇડના નિશાન…

Read More

iPhone યુઝર્સ ચિંતિત! iOS 18 અપડેટ પછી ફોનમાં આવી મોટી સમસ્યા!

લેટેસ્ટ iOS 18 અપડેટ બાદ iPhone યુઝર્સને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. Appleએ ગયા મહિને 16 સપ્ટેમ્બરના રોજ તમામ iPhone વપરાશકર્તાઓ માટે iOS 18 અપડેટ રોલઆઉટ કર્યું હતું. ઘણા iPhone યુઝર્સે અહેવાલ આપ્યો છે કે નવા iOS 18 અપડેટ પછી, તેમની iPhone બેટરી ઝડપથી ખતમ થઈ રહી છે. કેટલાક યુઝર્સે અહેવાલ આપ્યો છે…

Read More
બિડેને

બિડેને ઇઝરાયલની મદદથી કરી પીછેહઠ, ઇરાનની પરમાણુ સાઇટ પર હુમલાનો સમર્થન નહીં!

ઈરાન સાથે યુદ્ધમાં ફસાયેલા ઈઝરાયેલને અમેરિકાએ મોટો ઝટકો આપ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું છે કે તેઓ બેલેસ્ટિક મિસાઈલ પ્રક્ષેપણના જવાબમાં ઈરાનના પરમાણુ સ્થળ પર ઈઝરાયેલના હુમલાનું સમર્થન કરશે નહીં. માનવામાં આવે છે કે ઈઝરાયેલ ઈરાનના હુમલાનો જોરદાર જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે. તે ઈરાનની પરમાણુ સાઇટને ઉડાવી દેવા માંગે છે. પરંતુ આ…

Read More

હિઝબુલ્લાહે ઇઝરાયેલી સૈનિકોને કાઢયા બહાર! 8 સૈનિકો માર્યા ગયા

ઇઝરાયેલી સૈનિકો:  લેબનોન અને ઈઝરાયેલ વચ્ચે તણાવનો લાંબો ઈતિહાસ છે અને તાજેતરની ઘટનાઓ આ તણાવને વધુ ગાઢ બનાવે છે. ઇઝરાયેલી દળોએ દક્ષિણ લેબનોનમાં ભૂમિ આક્રમણ શરૂ કર્યું છે, હિઝબુલ્લાહ સાથેની અથડામણમાં વધારો કર્યો છે. ઇઝરાયેલે તેને “મર્યાદિત, સ્થાનિક અને લક્ષિત” ઓપરેશન ગણાવ્યું છે, પરંતુ પ્રાદેશિક નિષ્ણાતો માને છે કે તે સંભવિત રીતે લાંબા સંઘર્ષની શરૂઆત…

Read More
બાબર આઝમે

બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના સુકાની પદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત

  બાબર આઝમે  : વિવાદોમાં રહેલું પાકિસ્તાન ક્રિકેટ ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે બાબર આઝમેકેપ્ટનશીપ છોડીને આખી દુનિયાનું ધ્યાન પાકિસ્તાન તરફ ખેંચ્યું છે. બાબર આઝમેODI અને T20 ટીમની કેપ્ટનશીપ છોડી દીધી છે. બાબરે સુકાનીપદ છોડવાનું એક કારણ ટી20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાનનું ખરાબ પ્રદર્શન છે. Dear Fans, I’m sharing some news with you today….

Read More

નવરાત્રી પર્વને આ 9 રંગ સાથે ઉજવો, અલગ જ જોવા મળશે તમારો અંદાજ!

નવરાત્રી પર્વ  નવરાત્રી માત્ર એક ધાર્મિક તહેવાર નથી, બલ્કે આ તહેવાર ભક્તિ, રંગો અને ખુશીઓથી ભરેલો છે. નવ દિવસ સુધી ચાલતો આ તહેવાર દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા અને ઉપાસનાનું પ્રતીક છે. દરેક દિવસનો એક ખાસ રંગ હોય છે, જે માત્ર પૂજા-અર્ચના સાથે જ જોડાયેલો નથી, પરંતુ જીવનમાં ઉત્સાહ અને ઉમંગ ભરવાનું પણ પ્રતીક છે….

Read More