gujarat samay

સંભલ જામા મસ્જિદ સર્વે

દેશમાં સંભલ જેવી સ્થિતિ ન સર્જાય માટે જમિયત ઉલેમા-એ-હિંદ સુપ્રીમ કોર્ટ પહોચ્યું

જમિયત ઉલેમા-એ-હિંદ – ઉત્તર પ્રદેશમાં સંભલ જેવી ઘટનાને રોકવા માટે જમિયત ઉલેમા-એ-હિંદે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. મૌલાના અરશદ મદનીએ જણાવ્યું હતું કે, “પૂજાના સ્થળોની સુરક્ષા માટેના વાસ્તવિક કાયદાના અમલીકરણના અભાવને કારણે દેશમાં સંભલ જેવી ઘટનાઓ બની રહી છે. આ ઘટનાઓને રોકવી ખૂબ જ જરૂરી છે. પૂજાના સ્થળો અધિનિયમ-1991 આમ છતાં નીચલી અદાલતો મુસ્લિમ ધર્મસ્થળોના…

Read More
નેતન્યાહુ

ઇઝરાયેલ અને હિઝબોલ્લાહ વચ્ચે યુદ્ધ ખતમ..! નેતન્યાહુએ યુદ્ધવિરામ સોદાને આપી મંજૂરી

ઇઝરાયેલ અને હિઝબોલ્લાહ વચ્ચે યુદ્ધ ખતમ –    ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ હવે સમાપ્ત થશે. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને તેમની યુદ્ધ કેબિનેટે લેબનોનમાં યુદ્ધવિરામ સોદાને મંજૂરી આપી છે.ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આની ઔપચારિક જાહેરાત કરી હતી. ઇઝરાયલના લોકોને સંબોધતા નેતન્યાહૂએ કહ્યું, ‘અમે મધ્ય પૂર્વનો ચહેરો બદલી રહ્યા છીએ. એક સારો…

Read More

અજમેર દરગાહનો થશે સર્વે..? શિવ મંદિરનો કરાયો દાવો, કોર્ટ કરશે સુનાવણી

અજમેર દરગાહનો થશે સર્વે –   ખ્વાજા ગરીબ નવાઝ દરગાહને શિવ મંદિર હોવાનો દાવો કરવાના કેસમાં મંગળવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હિંદુ સેના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે દરગાહની જગ્યાએ ભગવાન શિવનું મંદિર હતું, જેમાં પુરાવા તરીકે એક વિશેષ પુસ્તક રજૂ કરવામાં આવ્યું હતું. 1910માં પ્રકાશિત એક પુસ્તકમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે…

Read More

ઈરાન ઈઝરાયેલ પર પલટવાર કરવા માટે ‘ઓપરેશન ટ્રુ પ્રોમિસ થ્રી’ની તૈયારીમાં!

ઈરાન ઈઝરાયેલ  –   ગયા મહિને 26 ઓક્ટોબરે ઈઝરાયેલે ઈરાન પર હુમલો કર્યો હતો. ઈઝરાયેલનો આ હુમલો ઈરાન દ્વારા 1 ઓક્ટોબરે છોડવામાં આવેલી 180 બેલેસ્ટિક મિસાઈલોનો જવાબ હતો. ઈઝરાયેલના હુમલા બાદ જ ઈરાને સ્પષ્ટ કરી દીધું હતું કે તે ઈઝરાયેલ પાસેથી બદલો લેશે.ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે ઈરાન ઈઝરાયેલ પર…

Read More

પાકિસ્તાનમાં ઇમરાન ખાનના સમર્થકો મેદાનમાં, 3 રેન્જર્સ સૈનિકોના મોત, હાલત બેકાબૂ

ઇમરાન ખાનના સમર્થકો –   પાકિસ્તાનની રાજધાની અત્યારે યુદ્ધનું મેદાન બની ગયું  છે. એક તરફ ઈમરાન ખાનના સમર્થકો છે તો બીજી તરફ જનરલ આસિમ મુનીરના દળો છે. લડાઈ પૂરજોશમાં ચાલી રહી છે. ઈમરાનના સમર્થકો તેમને રોકવા માટે રસ્તાઓ પર ઉભા કરાયેલા કન્ટેનરની દિવાલો હટાવીને ઈસ્લામાબાદમાં પ્રવેશ્યા છે અને હાલમાં તેઓ બેકાબૂ છે. ઈસ્લામાબાદને છાવણીમાં ફેરવી દેવામાં…

Read More

કોંગ્રેસનું મોટું એલાન, બેલેટ પેપરથી ચૂંટણી માટે દેશભરમાં ચલાવશે અભિયાન

કોંગ્રેસે બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માંગ માટે દેશવ્યાપી અભિયાન ચલાવવાની જાહેરાત કરી છે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે ચૂંટણી બેલેટ પેપરથી જ થાય અને તેના માટે અમે ભારત જોડ યાત્રાની તર્જ પર દેશભરમાં પ્રચાર કરીશું. ખડગેએ કહ્યું, ‘હું એક વાત કહીશ કે ઓબીસી, એસસી,…

Read More

ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, ફરાર પાંચ મેડિકલ માફીયા પકડાયા

ખ્યાતિ હોસ્પિટલ કાંડ –   શહેરના ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કૌભાડ બાદ મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એક મોટું ઓપરેશન પાર પાડતા 5 ફરાર મેડિકલ માફિયાઓને પકડી લીધા છે. ક્રાઈમ બ્રાંચે ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂત, મિલિન્દ પટેલ, રાહુલ જૈન, પ્રતિક ભટ્ટ, અને પંકિલ પટેલની ધરપકડ કરી છે. આ કેસમાં અત્યાર સુધી 9…

Read More

એક મહિનામાં મસલ્સ બનાવો મજબૂત, આ 5 ફળો ખાવાથી બાઇસેપ્સ બનશે હિરો જેવા

આજકાલ યુવાઓમાં મસલ્સ બનાવવા માટે ભારે ક્રેઝ છે. દરેક વ્યક્તિ પોતાના શરીરે બાઇસેપ્સ અને ટ્રાઇસેપ્સ જોવા ઇચ્છે છે. અહીં અમે કેટલાક ખાસ ફળોની માહિતી આપીશું, જેની મદદથી તમે થોડા જ દિવસોમાં મસલ્સ બનાવી શકશો. કેળા જો તમે ઝડપથી બાઈસેપ્સ બનાવવા અને સ્નાયુઓ વધારવા માંગતા હોય, તો પુષ્કળ કેળાનું સેવન કરો. કેળામાં એવી સામગ્રી છે જે…

Read More

29 નવેમ્બરે થશે મોટો ચમત્કાર! શુક્રના સંક્રમણથી આ 4 રાશિઓ માટે શરૂ થશે શુભ દિવસો

 મોટો ચમત્કાર  –  નવું વર્ષ 2025 શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ પહેલા ઘણા ગ્રહોમાં પરિવર્તન જોવા મળશે. શનિ, ગુરુની સાથે શુક્ર પણ પોતાની રાશિ બદલશે. આવો ચમત્કાર શુક્રવાર, 29 નવેમ્બર, 2024 ના રોજ બપોરે 3:37 કલાકે થતો જોવા મળશે. શુક્રના સંક્રમણથી 4 રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થશે. સાથે જ…

Read More

કરોડો એન્ડ્રોઇડ યુઝર્સ માટે મોટો ખતરો! સરકારે એલર્ટ જાહેર કર્યું, જાણી લો નહીંતર મૂકાશો મુશ્કેલીમાં

સેન્ટ્રલ કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ લાખો એન્ડ્રોઇડ યુઝર્સ માટે ખાસ કરીને લેટેસ્ટ એન્ડ્રોઇડ 15 યુઝર્સ માટે ઉચ્ચ જોખમની ચેતવણી જારી કરી છે. સરકારની સાયબર સિક્યોરિટી એજન્સી અનુસાર, એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમમાં ઘણી ખામીઓ જોવા મળી છે. આનો ઉપયોગ કરીને, હેકર્સ તમારા સ્માર્ટફોન અથવા ટેબ્લેટ પર હુમલો કરી શકે છે, જેનાથી સંવેદનશીલ માહિતીની ચોરી થઈ…

Read More