gujarat samay

સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, હોસ્પિટલમાંથી બાળક ચોરાય તો તરત જ રદ્દ થશે લાયસન્સ

નવજાત શિશુઓની તસ્કરી કે ચોરીના મામલામાં સુપ્રીમ કોર્ટે કડક આદેશ આપ્યા છે. નવજાત શિશુની તસ્કરીના મામલામાં ઉત્તર પ્રદેશ સરકારને ફટકાર લગાવતા સુપ્રીમ કોર્ટે કેટલાક જરૂરી આદેશો આપ્યા છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે જો કોઈ હોસ્પિટલમાંથી બાળકની ચોરી થાય છે અથવા નવજાત શિશુની તસ્કરી થાય છે તો તેનું લાઇસન્સ તાત્કાલિક રદ કરવામાં આવે. જો બાળક ડિલિવરી…

Read More

ફાસ્ટેગ ટોલ પોલિસી થશે ટૂંક સમયમાં અમલી, આટલા રૂપિયામાં મળશે વાર્ષિક પાસ, ટોલ ટેક્સ 50% ઘટશે

રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસ વે પરના ટોલ પ્લાઝાને લગતી સમસ્યાઓના નિરાકરણ માટે સરકાર નવી ટોલ નીતિ તૈયાર કરી રહી છે, જે ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે. આ નવી ટોલ નીતિથી સામાન્ય માણસને શું રાહત મળશે અને સરકારને તેનાથી શું ફાયદો થશે? અમે તમને અહીં આ વિશે માહિતી આપી રહ્યા છીએ. નવી ટોલ પોલિસી ટોલ ટેક્સમાં…

Read More

IRCTCએ કેદારનાથ યાત્રા માટે શરૂ કરી હેલિકોપ્ટર સેવા, જાણો કેટલું રહેશે ભાડું

IRCTC (ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન) એ કેદારનાથ યાત્રા માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરી છે. હેલિકોપ્ટર 2 મેથી 31 મે સુધી દરરોજ ઉડાન ભરશે. હેલિકોપ્ટરની મદદથી તીર્થયાત્રીઓ પવિત્ર કેદારનાથ મંદિરમાં ઝડપથી અને સરળતાથી પહોંચી શકશે. હેલિકોપ્ટરની ઉડાન દરમિયાન મુસાફરોને અદભૂત હિમાલયન લેન્ડસ્કેપ જોવાનો મોકો મળશે. ત્રણ જગ્યાએ મળશે હેલિકોપ્ટર, જાણો ભાડું ફાટા: રૂ. 6,063…

Read More

સલમાન ખાનને ધમકી આપનાર શખ્સની ગુજરાતમાંથી ધરપકડ, આરોપી માનસિક રીતે અસ્થિર

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને 14 એપ્રિલ 2025ના રોજ ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ કેસમાં તપાસ દરમિયાન મુંબઈ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે જેના નંબર પરથી સલમાનના નામે ધમકીભર્યો મેસેજ મોકલવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે 26 વર્ષીય યુવકની ઓળખ કરી છે જેની ધરપકડ ગુજરાતના વડોદરાથી કરવામાં આવી છે. ANI અનુસાર,…

Read More

ED આ જમીન સોદા મામલે રોબર્ટ વાડ્રાની કરી રહી છે પૂછપરછ! જાણો

EDએ ફરી એકવાર કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાને સમન્સ જારી કર્યું છે. આ પહેલા પણ EDએ તેમને 8મી એપ્રિલે પૂછપરછ માટે બોલાવ્યા હતા. વાડ્રાની કંપની સ્કાઈલાઈટ હોસ્પિટાલિટીએ હરિયાણાના ગુડગાંવમાં 7.5 કરોડ રૂપિયામાં 3.5 એકર જમીન ખરીદી હતી. જે થોડા સમય બાદ 58 કરોડ રૂપિયામાં વેચાઈ હતી. આ ડીલ દ્વારા વાડ્રાએ ઓછા સમયમાં ઘણો…

Read More

બિહારમાં કોંગ્રેસ ફ્રન્ટ ફૂટ પર રમશે, તેજસ્વીને દિલ્હી બોલાવીને આપ્યા સંકેત

રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના નેતા તેજસ્વી યાદવને દિલ્હી બોલાવીને કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે તે બિહારમાં ફ્રન્ટ ફૂટ પર રમશે. રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ મંગળવારે પટનામાં મહાગઠબંધનની બેઠક પહેલા મળ્યા હતા. અગાઉ કોંગ્રેસીઓ ચૂંટણીના પ્રશ્નો ઉકેલવા લાલુના દરબારમાં જતા હતા. તો લાલુના પક્ષે ઉપરનો હાથ હતો. હવે બદલાયેલી કાર્યશૈલી સાથે કોંગ્રેસ આરજેડી સાથે તેની…

Read More

અંબાજીમા ગબ્બર દર્શન અને રોપ વે સેવા આજથી ત્રણ દિવસ સુધી રહેશે બંધ

ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર દર્શન અને રોપ વે સેવા આજથી ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવી છે. 15 એપ્રિલથી 17 એપ્રિલ સુધી આ સેવા ઉપલબ્ધ નહીં હોય. અંબાજી ગબ્બર પર આ નિર્ણય મધમાખીના પૂડા ઉડાડવાની કામગીરીને ધ્યાને રાખીને લેવામાં આવ્યો છે. આ માહિતી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી છે. ટ્રસ્ટના…

Read More

હજ ક્વોટામાં ભારે કાપ, ભારતના હજારો મુસ્લિમોનું હજનું સપનું અધૂરું રહી જશે!

સાઉદી અરેબિયાએ હજ-ઉમરાહ ક્વોટામાં મોટો ઘટાડો કર્યો છે. ભારતના ખાનગી હજ ક્વોટામાં અંદાજે 80 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ જમ્મુ-કાશ્મીરના ટૂર ઓપરેટરોએ વિરોધ દર્શાવ્યો છે અને વિદેશ મંત્રાલયને આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. સાઉદી અરેબિયાએ ભીડ ઘટાડવા માટે આ વર્ષે હજ ક્વોટામાં ઘટાડો કર્યો છે. આ યાદીમાં ભારતનું નામ…

Read More

બંગાળમાં વકફ મામલે હિંસાને લઇને CM મમતા બેનર્જીએ શાંતિની કરી અપીલ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (TMC) પ્રમુખ મમતા બેનર્જીએ પોઈલા બૈસાખીના અવસર પર મુર્શિદાબાદ હિંસા અંગે કહ્યું છે કે કાયદો પોતાના હાથમાં લેનારાઓને બક્ષવામાં આવશે નહીં. કોઈપણ લોકશાહી સમાજનો પાયો લોકોના અવાજ અને તેમના મંતવ્યો સાંભળવાના અધિકાર પર રહેલો છે. દરેક વ્યક્તિને લોકતાંત્રિક રીતે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ કાયદાનું…

Read More

આદિવાસી દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ BJPમાંથી આપ્યું રાજીનામું!

ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાથે રાજકીય સંબંધ તોડી નાખ્યા છે. તેમણે એવો આક્ષેપ કર્યો છે કે, પક્ષમાં રહીને પોતાના કામને યોગ્ય ન્યાય મળતો નહોતો, જેના કારણે તેમણે ભાજપ છોડવાનો નિર્ણાયક પગલું ભર્યું છે.મહેશ વસાવા જાણીતા આદિવાસી નેતા અને આદિવાસી નેતૃત્વના મુખ્ય ચહેરા છોટુ વસાવાના પુત્ર છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી…

Read More