મહાકૌભાંડ: રાજકોટમાં જંગલેશ્વર ડિમોલિશન વખતે અધિકારીઓ 46 લાખ રૂપિયાનો નાસ્તો ઝાપટી ગયા!

RMC Demolition Food Bill રાજકોટ મહાનગરપાલિકા (RMC) અત્યારે અધિકારીઓના લાખો રૂપિયાના નાસ્તા-પાણીના બિલને લઈને ભારે ચર્ચામાં છે. છેલ્લા બે દિવસથી રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન વખતે અધિકારીઓ અને પદાધિકારીઓનો ખાણીપીણીનો ખર્ચ 46 લાખ રૂપિયાની આસપાસ આવતા નવા મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને આખી બોડી સામે સવાલો ઉભા થયા છે. આ આંકડો સાંભળીને રાજકોટની જનતા પણ હલબલી ગઈ…

Read More

મહેમદાવાદમાં શાંતિપૂર્ણ રીતે મહોરમ પર્વ સંપન્ન: ઇમામ હુસૈનની યાદમાં નીકળ્યા તાજિયા

Mahemdavad Muharram : ખેડા જિલ્લાના મહેમદાવાદ શહેરમાં ઇસ્લામ ધર્મના મહાન પયગંબર સાહેબના નવાસા હઝરત ઇમામ હુસૈન અને તેમના ૭૨ વફાદાર સાથીઓની શહાદતની યાદમાં મનાવવામાં આવતો મહોરમ (આશૂરા) નો પર્વ અત્યંત શાંતિપૂર્ણ અને ભક્તિભાવપૂર્વક સંપન્ન થયો હતો. ઇસ્લામની રક્ષા કાજે કરબલાના મેદાનમાં વહોરેલી અદમ્ય શહાદતને યાદ કરીને સમગ્ર મુસ્લિમ બિરાદરો દ્વારા માતમનો આ પર્વ ભારે અકીદત…

Read More

સુરતના નાસિરનગર ડિમોલિશન કેસમાં હાઇકોર્ટે સુરત પાલિકા અને પોલીસને ખખડાવ્યા,આપ્યા આ આદેશ!

Surat Nasirnagar Demolition Case ગત મે મહિનામાં સુરતના નાસિરનગર વિસ્તારમાં કોઈપણ પ્રકારની પૂર્વ નોટિસ કે કાયદાકીય પ્રક્રિયા વિના અંદાજે ૧૫૦ જેટલા મકાનો પર બુલડોઝર ફેરવીને તેમને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતા. આટલા મોટા ડિમોલિશન બાદ કોઈ સત્તાધીશ તેની જવાબદારી લેવા તૈયાર ન હોવાથી સ્થાનિક રહીશોએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. આ મામલે સુનાવણી કરતા હાઇકોર્ટે રાજ્ય…

Read More
Ambalal Patel's Prediction

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થશે! અંબાલાલ પટેલે વરસાદને લઇને કરી મોટી આગાહી!

Ambalal Patel’s Prediction : જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) પોતાની લેટેસ્ટ આગાહીમાં ગુજરાતમાં ચોમાસાની મજબૂત શરૂઆત થવાના સંકેતો આપ્યા છે. તેમની આગાહી મુજબ, જૂન મહિનામાં રાજ્યમાં સારો એવો વરસાદ પડશે, જેમાં ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાત માટે ભારે વરસાદની સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. Ambalal Patel’s Prediction : જૂનમાં ભારે વરસાદની ચેતવણી …

Read More
Mahemdavad News

BREAKING NEWS: મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં આરોપીનું મોત? કસ્ટોડિયલ ડેથના ગંભીર આક્ષેપથી ખળભળાટ

Mahemdavad News ખેડા જિલ્લાના મહેમદાવાદ પોલીસ મથકમાં (Mahemdavad Police Station) કસ્ટોડિયલ ડેથનો અત્યંત ગંભીર અને વિવાદાસ્પદ મામલો સામે આવ્યો છે. પોલીસ કસ્ટડીમાં 50 વર્ષીય ગોવિંદભાઈ ચૌહાણનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોએ પોલીસ સામે અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે.મૃતકના પરિવારે પોલીસ પર અત્યંત ગંભીર આરોપો લગાવ્યા…

Read More
Mahi River Barrage Bridge

Mahi River Bridge: બદલપુર-કારેલી વચ્ચે બનશે ભવ્ય બ્રિજ, જાણો આનાથી કોને થશે સૌથી મોટો ફાયદો?

Mahi River Barrage Bridge મધ્ય ગુજરાત (Central Gujarat) અને દક્ષિણ ગુજરાતને (South Gujarat) જોડવા માટે રાજ્ય સરકારે (State Government) એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. આણંદના (Anand) બદલપુર (Badalpur) અને ભરૂચના (Bharuch) કારેલી (Kareli) વચ્ચે મહી નદી (Mahi River) પર અત્યાધુનિક બેરેજ-કમ-બ્રિજ (Barrage and Bridge) બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આશરે ₹1700 કરોડના માતબર…

Read More
Nizampur Shala Praveshotsav :

નિઝામપુરમાં શિક્ષણનો મહાઉત્સવ: દેવુંસિંહ ચૌહાણ અને સંજયસિંહ મહિડાએ ભૂલકાઓને કરાવ્યો શાળા પ્રવેશ

Nizampur Shala Praveshotsav : મહુધા તાલુકાના (Mahudha Taluka) નિઝામપુર ગામે (Nizampur Village) શિક્ષણ ક્ષેત્રે એક નવો અને મહત્વપૂર્ણ અધ્યાય શરૂ થયો છે. ગામમાં નવીન માધ્યમિક શાળાના (Secondary School) વર્ગોનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. આ નવી સુવિધાથી સ્થાનિક વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે બહાર જવાની જરૂરિયાત ઘટશે. આ વિશેષ પ્રસંગે સ્થાનિક સંસદ સભ્ય દેવુંસિંહ ચૌહાણ  (Member…

Read More
Dhrol Latipar Road Accident

Dhrol Latipar Road Accident: જામનગરના ધ્રોલ પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 લોકોના મોત

Dhrol Latipar Road Accident : ગુજરાતના જામનગર જિલ્લામાંથી એક અત્યંત ચિંતાજનક અને હૃદયકંપાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. સત્તાવાર અહેવાલ અનુસાર, જામનગરના ધ્રોલ-લતીપર રોડ પર બે ઝડપી મોટરકાર વચ્ચે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. આ ગમખ્વાર અકસ્માત એટલો ભયંકર હતો કે બંને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને આ દુર્ઘટનામાં ૩ લોકોના કરૂણ મોત નિપજ્યા…

Read More
Kesra School Praveshotsav

મહેમદાવાદના કેસરામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ યોજાયો

Kesra School Praveshotsav : ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં આવેલી કેસરા પ્રાથમિક શાળા ખાતે “કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિ પ્રવેશોત્સવ – 2026” કાર્યક્રમનું સૌની હાજરીમાં સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સત્તાવાર અહેવાલ અનુસાર, આ કાર્યક્રમ તા. 23/6/2026 ને મંગળવારના રોજ સવારે 9:00 કલાકે યોજાયો હતો, જેમાં શાળાના આંગણે નાના બાળકોને ઉત્સાહભેર પ્રવેશ કરાવીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા…

Read More
Changodar Fake Plasma

Changodar Fake Plasma : ચાંગોદરમાં નકલી બ્લડ પ્લાઝમા રેકેટનો પર્દાફાશ, દિનેશ ચૌધરી સહિત 4 ઝડપાયા

Changodar Fake Plasma અમદાવાદના ચાંગોદર ઔદ્યોગિક વિસ્તારમાં લોકોના સ્વાસ્થ્ય અને ખાસ કરીને કેન્સર જેવી જીવલેણ બીમારીના દર્દીઓના જીવ સાથે ગંભીર ચેડાં કરતું એક અત્યંત ચોંકાવનારું અને ખૌફનાક મહાકૌભાંડ સામે આવ્યું છે. સત્તાવાર અહેવાલ અનુસાર, અમદાવાદ ગ્રામીણ પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમે નકલી અને મિલાવટી બ્લડ પ્લાઝમા બેગ સપ્લાય કરવાના એક મોટા રેકેટનો પર્દાફાશ…

Read More