વીજ લાઇન અને વીજ ટાવર : રાજ્ય સરકારે 24 કલાકમાં પરિપત્ર જાહેર કરી વળતરમાં કર્યો ઐતિહાસિક વધારો
Gujarat government farmer compensation policy મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં એક અત્યંત મહત્વનો અને સંવેદનશીલ નિર્ણય લેતા વીજ લાઇન અને વીજ ટાવર ઊભા કરવા બદલ ખેડૂતોને ચૂકવવામાં આવતા વળતરમાં ધરખમ વધારો કર્યો છે. હવે ખેડૂતોને જંત્રીના દરને બદલે જમીનના ‘પ્રવર્તમાન બજાર ભાવના બમણા દરે’ વળતર ચૂકવવામાં આવશે.સરકાર દ્વારા માત્ર ૨૪ કલાકના ટૂંકા…

