ગુજરાત એસ.ટી. નિગમનો મોટો નિર્ણય:15 દિવસના ભાડામાં કરો 30 દિવસની મુસાફરી
Gujarat ST Bus Pass Scheme રાજ્યમાં એસ.ટી. બસમાં રોજિંદા અપડાઉન કરતા લાખો નોકરિયાતો, વેપારીઓ અને ધંધાર્થી વર્ગના આર્થિક હિતને ધ્યાને રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ‘દૈનિક મુસાફર પાસ યોજના’ના નિયમોમાં લોકહિતલક્ષી સુધારો કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત ભાડામાં રાહત વધારીને 50 ટકા સુધી કરવામાં આવી છે, જેથી રોજિંદા મુસાફરોને મોટી રાહત…

