ભાવનગર લઠ્ઠાકાંડ હાઈકોર્ટમાં પહોંચ્યો: નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ અને વળતરની માંગ
Bhavnagar Hooch Tragedy ભાવનગર જિલ્લાના ખરકડી ગામમાં કથિત લઠ્ઠાકાંડમાં ઝેરી દારૂના સેવનથી સર્જાયેલી ગંભીર દુર્ઘટનાનો મામલો હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. આ દારૂકાંડમાં ન્યાયિક દખલગીરીની માંગ સાથે હાઈકોર્ટમાં લેખિત અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ અને પીડિતો માટે વળતરની માંગ કરવામાં આવી છે. Bhavnagar Hooch Tragedy નિવૃત્ત ન્યાયાધીશના નેતૃત્વમાં તપાસની માંગ…

