ડાકોરના શ્રી રણછોડરાય મંદિરમાં જન્માષ્ટમી પર્વની તૈયારીઓ પૂરજોશમાં

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના સુપ્રસિદ્ધ શ્રી રણછોડરાય મંદિરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ પાવન પર્વ નિમિત્તે શુક્રવારે કૃષ્ણ જન્મ મહોત્સવની ઉજવણી અને શનિવારે પારણાના ઠાકોરજીના દર્શનના સમયપત્રકની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જન્માષ્ટમીના આ પર્વને લઈને સમગ્ર ડાકોર નગરીને રોશનીથી શણગારવામાં આવી છે તેમજ મંદિર પરિસરમાં પણ ભવ્ય વિશેષ શણગાર…

Read More

અમદાવાદમાં ટેક્સી-રિક્ષા ડ્રાઈવરોની આ દિવસની હડતાળ: પરિવહન સેવા પર વ્યાપક અસરની શક્યતા

 Taxi Auto Rickshaw Drivers Strike અમદાવાદમાં ટેક્સી અને રિક્ષા ચાલકો દ્વારા ચાર દિવસની હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. અમદાવાદના જીએમડીસી (GMDC) ગ્રાઉન્ડ ખાતે મળેલી મહત્વની બેઠક બાદ ટેક્સી-રિક્ષા યુનિયનો દ્વારા આગામી 7 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી હડતાળ પર જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિયનોના જણાવ્યા મુજબ, હડતાળ દરમિયાન અમદાવાદ શહેરમાં ટેક્સી અને રિક્ષાની સેવા સંપૂર્ણપણે…

Read More

ગુજરાતના દિગ્ગજ સંગીતકાર ગૌરાંગ વ્યાસનું 87 વર્ષની વયે નિધન, સંગીત જગતમાં શોક

 Gaurang Vyas Pass away ગુજરાતી ફિલ્મ સંગીત, લોકસંગીત અને સુગમ સંગીતના શિખર સમાન દિગ્ગજ સંગીતકાર અને ગાયક ગૌરાંગ વ્યાસનું અમદાવાદ ખાતે 87 વર્ષની વયે મોડી રાત્રે નિધન થયું છે. 24 નવેમ્બર, 1938ના રોજ મુંબઈમાં જન્મેલા પદ્મશ્રી અવિનાશ વ્યાસના પુત્ર ગૌરાંગ વ્યાસે પોતાની અનોખી અને પ્રયોગશીલ મ્યુઝિક સ્ટાઇલથી ગુજરાતી સંગીતજગતને સમૃદ્ધ બનાવ્યું હતું. તેમના અવસાનથી સમગ્ર…

Read More

ગાંધીનગરના દહેગામ રોડ પર યુવકે ટ્રક નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું, સીસીટીવીમાં ઘટના કેદ

Dehgam Road Truck Suicide પાટનગર ગાંધીનગર જિલ્લામાંથી એક અત્યંત દિલષાસદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગાંધીનગરના દહેગામ-અમદાવાદ રોડ પર એક યુવકે ચાલતી ટ્રક નીચે પડતું મૂકીને પોતાની જીવનલીલા ટૂંકાવી લીધી હોવાની દુર્ઘટના સામે આવી છે. આ આખી હ્રદયદ્રાવક ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું…

Read More

ગુજરાત ભાડા વિધેયક 2026 રજૂ: લેખિત કરાર અને ડિજિટલ નોંધણી વગર મિલકત ભાડે નહીં આપી શકાય

Gujarat Rent Bill 2026 ગુજરાત સરકારે રાજ્યમાં મિલકત ભાડે આપવાની પ્રક્રિયાનું નિયમન કરવા, મકાનમાલિકો અને ભાડૂઆતોના હિતોનું રક્ષણ કરવા તેમજ વિવાદોના ઝડપી નિકાલ માટે મહત્ત્વપૂર્ણ ‘ગુજરાત ભાડા વિધેયક 2026’ રજૂ કર્યું છે. આ નવા કાયદા હેઠળ હવેથી કોઈપણ મિલકત લેખિત કરાર વિના ભાડે આપી શકાશે નહીં. ૧૧ મહિના કે તેથી વધુ સમયના કરારનું વિધિવત રજિસ્ટ્રેશન…

Read More

ભાવનગર લઠ્ઠાકાંડ હાઈકોર્ટમાં પહોંચ્યો: નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ અને વળતરની માંગ

Bhavnagar Hooch Tragedy ભાવનગર જિલ્લાના ખરકડી ગામમાં કથિત લઠ્ઠાકાંડમાં ઝેરી દારૂના સેવનથી સર્જાયેલી ગંભીર દુર્ઘટનાનો મામલો હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. આ દારૂકાંડમાં ન્યાયિક દખલગીરીની માંગ સાથે હાઈકોર્ટમાં લેખિત અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ અને પીડિતો માટે વળતરની માંગ કરવામાં આવી છે. Bhavnagar Hooch Tragedy નિવૃત્ત ન્યાયાધીશના નેતૃત્વમાં તપાસની માંગ…

Read More

ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસની ચેતવણી, ‘ આ બારકોડ નંબર 8901522000665 વાળી દારૂની બોટલ ન પીતા!

 Bhavnagar Hooch Tragedy ભાવનગરના લઠ્ઠાકાંડમાં નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી અત્યાર સુધીમાં 9 લોકોનાં મોત થયા છે, જ્યારે 46 લોકોને ગંભીર અસર થતાં તેઓ સારવાર હેઠળ છે. આ સમગ્ર ઘટનાને લઈને તંત્ર દ્વારા નાગરિકો માટે તાકીદની ચેતવણી જારી કરવામાં આવી છે કે કોઈ પણ નાગરિકે બારકોડ નંબર ‘8901522000665’ વાળી બોટલનો દારૂ પીવો નહીં.  Bhavnagar Hooch Tragedy…

Read More

મહેમદાવાદ દારૂનો એપી સેન્ટર? ધમધમી રહી છે દેશી દારૂની ભઠ્ઠીઓ અને ઇંગ્લિશ દારૂની રેલમછેલ!

 Mehmadabad Liquor ગુજરાતમાં કડક દારૂબંધીના દાવાઓ વચ્ચે ખુદ તંત્રની પોલ ખોલતો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ભાવનગર લઠ્ઠાકાંડની ગોઝારી ઘટના બાદ હવે મહેમદાવાદ પ્રત્યે આંગળી ચીંધાઈ રહી છે, ભાવનગરમાં અત્યાર સુધીમાં 7 થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. મહેમદાવાદ આજે ગેરકાયદેસર દારૂનું મુખ્ય ‘એપી સેન્ટર’ બની ગયું છે.સુત્રોના  જણાવ્યા અનુસાર અહીંના બોરીરોજી સહિતના વિસ્તારોમાં…

Read More

ગુજરાતમાં દારૂબંધીના દાવા પોકળ: છેલ્લા 15 વર્ષમાં રાજ્યમાં થયા 6 મોટા લઠ્ઠાકાંડ

Gujarat Bootlegging Tragedies ગુજરાતમાં કડક દારૂબંધી હોવાના દાવાઓ વચ્ચે સમયાંતરે ઝડપાતો લાખો-કરોડો રૂપિયાનો દારૂનો જથ્થો સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ખડા કરે છે. રાજ્યમાં જ્યારે પણ કોઈ મોટી લઠ્ઠાકાંડની દુર્ઘટના સર્જાય છે, ત્યારે દારૂબંધી હટાવવા કે નિયમોમાં છૂટછાટ આપવાની ચર્ચાઓ જોર પકડે છે. તાજેતરમાં ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડે ફરી એકવાર આખી સિસ્ટમને હચમચાવી દીધી છે. ગુજરાતમાં…

Read More
GSRTC DA Hike

ગુજરાત એસ.ટી. નિગમનો મોટો નિર્ણય:15 દિવસના ભાડામાં કરો 30 દિવસની મુસાફરી

Gujarat ST Bus Pass Scheme રાજ્યમાં એસ.ટી. બસમાં રોજિંદા અપડાઉન કરતા લાખો નોકરિયાતો, વેપારીઓ અને ધંધાર્થી વર્ગના આર્થિક હિતને ધ્યાને રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ‘દૈનિક મુસાફર પાસ યોજના’ના નિયમોમાં લોકહિતલક્ષી સુધારો કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત ભાડામાં રાહત વધારીને 50 ટકા સુધી કરવામાં આવી છે, જેથી રોજિંદા મુસાફરોને મોટી રાહત…

Read More