CAR T-cell Therapy

અમદાવાદમાં કેન્સરની સારવારમાં ક્રાંતિ: એચસીજી આસ્થા કેન્સર સેન્ટરમાં સફળતાપૂર્વક પ્રથમ ‘CAR T-cell Therapy’ સંપન્ન

CAR T-cell Therapy અમદાવાદ સ્થિત એચસીજી આસ્થા કેન્સર સેન્ટરે કેન્સરની અત્યાધુનિક સારવારમાં એક નવો ઈતિહાસ રચ્યો છે. હોસ્પિટલ દ્વારા સફળતાપૂર્વક પ્રથમ ‘CAR T-cell Therapy’ (Chimeric Antigen Receptor T-cell Therapy) કરવામાં આવી છે. આ થેરાપી કેન્સર સામે લડવા માટેની એક અત્યંત અદ્યતન અને પ્રભાવશાળી પદ્ધતિ માનવામાં આવે છે, જે ખાસ કરીને બ્લડ કેન્સરના દર્દીઓ માટે આશીર્વાદરૂપ…

Read More

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું, ‘નેત્રોત્સવ’ વિધિમાં ભાગ લીધો

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી ભવ્ય રથયાત્રાના આગમનને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જગન્નાથ મંદિરે પહોંચીને ‘નેત્રોત્સવ’ વિધિમાં ભાગ લીધો હતો અને ત્યારબાદ રથયાત્રાના સમગ્ર રૂટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમણે રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક પણ યોજી હતી. Ahmedabad Rath Yatra 2026 સુરક્ષા અને વ્યવસ્થા પર…

Read More
Gujarat ATS Action

પાટણના સિદ્ધપુરમાં ગુજરાત ATSનો સપાટો: રથયાત્રા પૂર્વે જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા 5 શંકાસ્પદો ઝડપાયા

Gujarat ATS Action :અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાના આયોજન પૂર્વે ગુજરાત ATS (Anti-Terrorist Squad) દ્વારા પાટણ જિલ્લાના સિદ્ધપુર (Siddhpur) માં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મળેલી બાતમીના આધારે ATS ની ટીમે શંકાસ્પદ ગતિવિધિઓ બદલ 5 વ્યક્તિઓની અટકાયત કરી છે, જેમના તાર આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન ‘જૈશ-એ-મોહમ્મદ’ (JeM) સાથે જોડાયેલા હોવાની આશંકા સેવાઈ રહી છે. Gujarat ATS…

Read More

અમદાવાદ રથયાત્રા સુરક્ષા: 30 હજાર પોલીસ અને 65 ડ્રોનથી રહેશે બાજ નજર

Ahmedabad Rath Yatra Security અમદાવાદની જગવિખ્યાત રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે શહેર પોલીસ દ્વારા સુરક્ષાનું અભેદ્ય કવચ તૈયાર કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથની આ ભવ્ય યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની આગેવાનીમાં અત્યાર સુધીનું સૌથી મોટું સુરક્ષા આયોજન કરવામાં આવ્યું છે. Ahmedabad Rath Yatra Security :…

Read More
Girnar Lion Attack

ગિરનારમાં સિંહનો આતંક! 12 વર્ષના બાળકને ઉપાડી જતાં મોત

Girnar Lion Attack : જૂનાગઢમાં ગિરનાર (Girnar) પર્વત પર શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ગિરનારના મુખ્ય પગથિયાં પાસે વનરાજના આતંકનો એક અત્યંત કરુણ કિસ્સો સામે આવ્યો છે, જેમાં માત્ર 12 વર્ષના નિર્દોષ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટનાએ ગિરનાર પર્વત પરની સુરક્ષા વ્યવસ્થા સામે પણ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. Girnar…

Read More

જૂનાગઢમાં કાળમુખો અકસ્માત: સોમનાથ દર્શને જતા બનાસકાંઠાના પરિવારના 4 સભ્યોના મોત

Junagadh Accident : જૂનાગઢ (Junagadh) ના મજેવડી (Majevadi) બાયપાસ પર શનિવારે વહેલી સવારે એક અત્યંત કરુણ અકસ્માત સર્જાયો હતો. બનાસકાંઠા (Banaskantha) થી સોમનાથ (Somnath) જઈ રહેલી એક કાર રોડ પર ઉભેલા ટ્રક (Truck) ની પાછળ જોરદાર રીતે ઘૂસી જતાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા…

Read More

ઊંઝામાં ફૂડ વિભાગના દરોડા: 26 ટન કેમિકલયુક્ત વરિયાળી ઝડપાઈ

Food Department Raid Unava મહેસાણા/ઊંઝા: ગુજરાતના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મહેસાણા જિલ્લાના ઊંઝા નજીક આવેલા ઉનાવા ખાતે એક મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં ભેળસેળિયાઓ સામે ચાલી રહેલી ઝુંબેશના ભાગરૂપે તંત્રએ કેમિકલયુક્ત કલરની ભેળસેળ કરીને તૈયાર કરવામાં આવતી અખાદ્ય વરિયાળીનો રૂ. ૧૯.૬ લાખની કિંમતનો અધધ ૨૬ ટનથી વધુનો જથ્થો પકડી પાડતા…

Read More
Manjalpur Assembly Bypoll

માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે સતીષ પટેલ જાહેર

Manjalpur Assembly Bypoll વડોદરા: વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર ખાલી પડેલી જગ્યા માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપે આ મહત્વપૂર્ણ પેટાચૂંટણી માટે સતીષ ગોવિંદભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી, જેના પર હવે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. Manjalpur Assembly Bypoll…

Read More
AIMIM Gujarat Dissolved

ગુજરાતમાં AIMIMની નવી ટીમ જાહેર: સાબિર કાબલીવાળાએ સંગઠનાત્મક માળખામાં કર્યા મહત્વના ફેરફાર

AIMIM Gujarat Organization : ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) દ્વારા ગુજરાતમાં સંગઠનને વધુ વેગવંતુ અને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યા છે. પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ બેરિસ્ટર અસદુદ્દીન ઓવૈસીના આદેશ અને ગુજરાત પ્રદેશ પ્રભારી જફર હુસૈન મેરાજની મંજૂરીથી, ગુજરાત પ્રદેશના પ્રમુખ સાબિર કાબલીવાલાએ રાજ્યના સંગઠનાત્મક માળખામાં નવી નિમણૂકોની જાહેરાત કરી છે. આ નવી…

Read More

પોરબંદરમાં ભારતીય નૌસેનાનું UAV ક્રેશ: કોઇ જાનહાનિ નહીં

Navy UAV Crash Porbandar : પોરબંદરના આકાશમાં આજે ભારતીય નૌસેનાના એક અનઆર્મ એરિયલ વેહિકલ (UAV) એટલે કે ડ્રોન ક્રેશ થવાની ઘટના સામે આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ અકસ્માત પોરબંદરના ધરમપુર ગામ નજીક આવેલા નેશ વિસ્તારમાં સર્જાયો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાની કે મોટી માલહાનિના સમાચાર નથી. Navy UAV Crash Porbandar : ટેકનિકલ…

Read More