અમદાવાદમાં લાંબા સમય બાદ બપોરે જામ્યો વરસાદી માહોલ: એસજી હાઈવે, થલતેજ, પકવાન સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા

 Ahmedabad Rain SG Highway લાંબા સમય બાદ અમદાવાદ શહેરમાં બપોરના સમયે વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં અચાનક વરસાદી ઝાપટાં પડવાથી રોડ-રસ્તા પર પસાર થનારા બાઈક સવારો અને રાહદારીઓ પલળ્યા હતા. લાંબા સમયથી ચાલી રહેલા ભારે બફારા અને ઉકળાટ વચ્ચે વરસાદના આગમનથી શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો…

Read More

રાજકોટમાં નવરાત્રી સુરક્ષાનો મુદ્દો ગરમાયો: ગરબા આયોજનોમાં ID વેરિફિકેશન ફરજિયાત કરવા પોલીસ કમિશનરને રજૂઆત

નવરાત્રી પૂર્વે રાજકોટમાં સુરક્ષાનો મુદ્દો ગરમાયો છે, જ્યાં ગરબા સ્થળોએ આઈડી વેરિફિકેશન ફરજિયાત કરવા માટે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. મળતી વિગત પ્રમાણે, રાજકોટમાં ગરબા આયોજનો દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને લઈને હિન્દુ સ્વરાજ સેના દ્વારા પોલીસ કમિશનરને આ રજૂઆત કરવામાં આવી હતી. સંગઠન દ્વારા બહેનો અને દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ લવ જેહાદ સહિતની પ્રવૃત્તિઓ…

Read More

મહેમદાવાદમાં નોકરીની સુવર્ણ તક: પ્રી-સ્કૂલ અને એનજીઓ સંચાલન માટે જોબ વેકેન્સી

મહેમદાવાદ વિસ્તારમાં રોજગારીની ઉત્તમ તક શોધી રહેલા યુવાનો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. મહેમદાવાદ ખાતે પ્રી-સ્કૂલ  અને એનજીઓ (NGO) ના સંચાલન તેમજ શૈક્ષણિક કાર્યો માટે ડાયનેમિક અને ઉત્સાહી યુવકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા ઉમેદવારો માટે આ એક સોનેરી તક સમાન સાબિત થઈ શકે છે. લાયકાત…

Read More

ગુજરાત વિધાનસભામાં ‘ગુજરાત ભાડા વિધેયક-2026’ સર્વાનુમતે પસાર: મકાન માલિકો અને ભાડૂઆતો માટે નવા નિયમો લાગુ

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શિતા વધારવા અને મકાન માલિકો તેમજ ભાડૂઆતો વચ્ચેના સંબંધોમાં શિસ્ત તથા સંતુલન લાવવાના ઉદ્દેશ્યથી ‘ગુજરાત ભાડા વિધેયક-2026’ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું. શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ ગૃહમાં આ ક્રાંતિકારી વિધેયક રજૂ કરતા તેની મહત્વની જોગવાઈઓ અને હેતુઓની વિગતવાર માહિતી આપી હતી. અત્યાર સુધી રાજ્યમાં મિલકત ભાડે…

Read More

ગુજરાતમાં હવે દુકાનો, મોલ અને રેસ્ટોરન્ટ 24 કલાક ખુલ્લા રહેશે, વિધાનસભામાં બિલ પસાર

ગુજરાતમાં રાજ્ય સરકારે ‘ગુમાસ્ત ધારા’ (દુકાનો અને સ્થાપના અધિનિયમ) સંબંધિત કાયદામાં એક અત્યંત મહત્વપૂર્ણ સુધારો કર્યો છે. આ સુધારાના પરિણામે હવે રાજ્યભરમાં દુકાનો, મોલ, રેસ્ટોરન્ટ, હોટલ, કાફે, ગેરેજ અને શોરૂમ જેવા તમામ વ્યાપારી મથકો 24 કલાક ખુલ્લા રહી શકશે. વિધાનસભાના ચોમાસા સત્રના છેલ્લા દિવસે રજૂ કરાયેલા આ વિધેયક બાદ હવે પોલીસ કે અન્ય સ્થાનિક અધિકારીઓ…

Read More

સરખેજની જામિયા હફસા સ્કૂલ માં મુફ્તી રિઝવાન તારાપુરી દ્વારા શિક્ષણ અધિકારીઓ અને શિક્ષણવિદોનું શાલ ઓઢાડીને ભવ્ય સન્માન કરાયું

શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવાઓ અને સમર્પિતભાવે કામ કરનાર શિક્ષકો તથા અધિકારીઓનું સન્માન કરવાના ઉમદા હેતુસર અમદાવાદના સરખેજ સ્થિત જામિયા હફસા સ્કૂલ ખાતે એક વિશેષ સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે દિવસ-રાત મહેનત કરતા શિક્ષણવિદો અને અધિકારીઓના ઉત્સાહમાં વધારો થાય તે માટે આ કાર્યક્રમ અત્યંત પ્રેરણારૂપ સાબિત થયો હતો. શિક્ષણ…

Read More

મહેમદાવાદ અર્બન કો-ઓપરેટિવ બેંકની ચૂંટણીનો જંગ જામ્યો, ચૂંટણી રસાકસીભરી બનવાના એંધાણ

ખેડા જિલ્લાના સહકારી ક્ષેત્રમાં અતિ મહત્વની ગણાતી મહેમદાવાદ અર્બન કો-ઓપરેટિવ બેંકની આગામી ચૂંટણીને લઈને રાજકીય અને સહકારી વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. બેંકની ચૂંટણીના ભણકારા વાગી ચૂક્યા છે ત્યારે વર્તમાન અને સંભવિત ડિરેક્ટરોએ પોતાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દીધી છે. સહકારી ક્ષેત્રના આ ગઢને જીતવા માટે તમામ મોરચે લોબિંગ અને બેઠકોનો દોર શરૂ…

Read More

ડાકોરના શ્રી રણછોડરાય મંદિરમાં જન્માષ્ટમી પર્વની તૈયારીઓ પૂરજોશમાં

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના સુપ્રસિદ્ધ શ્રી રણછોડરાય મંદિરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ પાવન પર્વ નિમિત્તે શુક્રવારે કૃષ્ણ જન્મ મહોત્સવની ઉજવણી અને શનિવારે પારણાના ઠાકોરજીના દર્શનના સમયપત્રકની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જન્માષ્ટમીના આ પર્વને લઈને સમગ્ર ડાકોર નગરીને રોશનીથી શણગારવામાં આવી છે તેમજ મંદિર પરિસરમાં પણ ભવ્ય વિશેષ શણગાર…

Read More

અમદાવાદમાં ટેક્સી-રિક્ષા ડ્રાઈવરોની આ દિવસની હડતાળ: પરિવહન સેવા પર વ્યાપક અસરની શક્યતા

 Taxi Auto Rickshaw Drivers Strike અમદાવાદમાં ટેક્સી અને રિક્ષા ચાલકો દ્વારા ચાર દિવસની હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. અમદાવાદના જીએમડીસી (GMDC) ગ્રાઉન્ડ ખાતે મળેલી મહત્વની બેઠક બાદ ટેક્સી-રિક્ષા યુનિયનો દ્વારા આગામી 7 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી હડતાળ પર જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિયનોના જણાવ્યા મુજબ, હડતાળ દરમિયાન અમદાવાદ શહેરમાં ટેક્સી અને રિક્ષાની સેવા સંપૂર્ણપણે…

Read More

ગુજરાતના દિગ્ગજ સંગીતકાર ગૌરાંગ વ્યાસનું 87 વર્ષની વયે નિધન, સંગીત જગતમાં શોક

 Gaurang Vyas Pass away ગુજરાતી ફિલ્મ સંગીત, લોકસંગીત અને સુગમ સંગીતના શિખર સમાન દિગ્ગજ સંગીતકાર અને ગાયક ગૌરાંગ વ્યાસનું અમદાવાદ ખાતે 87 વર્ષની વયે મોડી રાત્રે નિધન થયું છે. 24 નવેમ્બર, 1938ના રોજ મુંબઈમાં જન્મેલા પદ્મશ્રી અવિનાશ વ્યાસના પુત્ર ગૌરાંગ વ્યાસે પોતાની અનોખી અને પ્રયોગશીલ મ્યુઝિક સ્ટાઇલથી ગુજરાતી સંગીતજગતને સમૃદ્ધ બનાવ્યું હતું. તેમના અવસાનથી સમગ્ર…

Read More