અમદાવાદ વિમાન દુર્ઘટના: 92 DNA સેમ્પલ મેચ, 47 મૃતદેહ પરિવારોને સોંપાયા

અમદાવાદ વિમાન દુર્ઘટના: ગત ગુરુવારે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઇન્ડિયાનું લંડન જતું બોઇંગ 787 ડ્રીમલાઇનર (ફ્લાઇટ AI-171) બી જે મેડીકલ કોલેજની હોસ્ટેલ પર ક્રેશ થયું, જેમાં કુલ 270 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં 241 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ ઉપરાંત 29 સ્થાનિક લોકોનો જીવ ગયો. DNA ટેસ્ટીંગ દ્વારા ઓળખ પ્રક્રિયા અમદાવાદ વિમાન દુર્ઘટના: આગને કારણે…

Read More

ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણીના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર આપી અપાયું સન્માન

વિજય રૂપાણીના પાર્થિવ દેહ- અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતી એર ઇન્ડિયાની ફલાઇટ ક્રેશ થઇ ગઇ હતી જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું. આ ઘટનાથી સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી ફેલાઈ છે. 70 કલાકની તપાસ બાદ વિજય રૂપાણીનું ડીએનએ મેચ થતાં, આજે રાજકોટમાં રાજકીય સન્માન સાથે તેમની અંતિમવિધિ સંપન્ન થઇ હતી રાજ્ય સરકાર દ્વારા ગાર્ડ…

Read More

અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોને મહેમદાવાદમાં ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ આપવામાં આવી

વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાંજલિ-  અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં 241 લોકોના મોત થયા હતા, આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામને મહેમદાવાદના મુખ્ય ચાર રસ્તા બજાર ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દુઃખદ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધું હતો, અને આ કાર્યક્રમમાં શહેરના તમામ ધર્મોના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિમાન દુર્ઘટનાના…

Read More

અમદાવાદ વિમાન દુર્ઘટના: મહેમદાવાદનો આશાવાદી અને આજ્ઞાકારી રૂદ્ર પટેલનું લંડનનું સપનું અધૂરું રહ્યું…

અમદાવાદ વિમાન દુર્ઘટના: અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાના વિમાનમાં થયેલી દુઃખદ દુર્ઘટનામાં 241 સવાર લોકોના મોત થયા. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ લોકોને ગુજરાત સમય તરફથી શ્રદ્ધાંજલિ. આ ઘટનામાં મહેમદાવાદના 20 વર્ષીય રૂદ્ર પટેલનું પણ અકાળે અવસાન થયું, જે ઉચ્ચ અભ્યાસ માટે લંડન જઈ રહ્યો હતો. આ હૃદયસ્પર્શી કહાણી રૂદ્ર પટેલની છે રૂદ્ર પટેલ:…

Read More

Ahmedabad Air india Plane Crash Bhagwad gita: વિમાન તૂટી પડ્યું, બધું સળગી ગયું… પણ ભગવદ ગીતા સુરક્ષિત રહી

Ahmedabad Air india Plane Crash Bhagwad gita: અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરતાની સાથે જ દુર્ઘટનાગ્રસ્ત થયેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171ના કાટમાળમાં એક એવી વસ્તુ મળી છે જેને જોઈને બચાવકર્મીઓ પણ દંગ રહી ગયા. વિમાન ખાખ થઈ ગયું, લોખંડ પીગળી ગયુ, બધું દાઝી ગયું, પણ ત્યાંથી મળી આવેલ એક ભગવદ ગીતા સંપૂર્ણપણે સલામત રહી છે. Ahmedabad Air…

Read More

Ahmedabad Plane Crash: પ્લેન ક્રેશમાં બચેલા એકમાત્ર યુવકે પીએમ મોદીના કાનમાં ગુપ્ત રીતે કહી વાત!

Ahmedabad Plane Crash: 12 જૂન, 2025ના દિવસે ભારતીય ઉડ્ડયન ઈતિહાસની સૌથી ભયાનક દુર્ઘટનામાંથી એક બની હતી. અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરેલા એર ઇન્ડિયા બોઇંગ 787-8 વિમાનમાં સવાર 241માંથી 240 મુસાફરોના કરૂણ મોત થયા હતા. માત્ર એકજ વ્યક્તિ જીવતો બચ્યો – વિશ્વાસ કુમાર રમેશ. Ahmedabad Plane Crash:  દુર્ઘટનાના બીજા દિવસે, 13 જૂને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ…

Read More

Ahmedabad Plane Crash: DNA મેચિંગ ટેસ્ટ શું છે? કેવી રીતે થાય છે સ્વજનોની ઓળખ?

Ahmedabad Plane Crash: 12 જૂન, 2025ના રોજ અમદાવાદ ખાતે થયેલા વિમાન અકસ્માતમાં અનેક લોકોને ભોગ બનવું પડ્યું. કેટલાક લોકો એટલા ગંભીર રીતે દાઝી ગયા કે ઓળખવું મુશ્કેલ હતું. આવી પરિસ્થિતિમાં મૃતદેહની ઓળખ કરવા માટે “DNA મેચિંગ ટેસ્ટ”ની મદદ લેવામાં આવે છે. આવો સમજી લઈએ કે DNA ટેસ્ટ શું છે, કેવી રીતે થાય છે અને કેટલો…

Read More

Ahmedabad Plane Crash: વિજય રૂપાણીના નિધનથી ગુજરાત શોકમગ્ન, રાજકોટની તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય

Ahmedabad Plane Crash: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનના સમાચાર સાથે સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. ગઈકાલે 12 જૂને અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી, જેના 50 સેકંડ બાદ જ વિમાન ધરાશાયી થયું. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે, જેમાં અનેક નિર્દોષો જીવ ગુમાવ્યા છે, અને દુર્ભાગ્યે પૂર્વ સીએમ…

Read More

Ahmedabad Plane Crash: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી લંડન કેમ જઈ રહ્યા હતા? વિમાન દુર્ઘટનામાં તેમનું મોત થયું

Ahmedabad Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના મૃત્યુના સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘટના સમયે વિજય રૂપાણી તેમની પત્નીને લેવા લંડન જઈ રહ્યા હતા. YSR કોંગ્રેસના સાંસદે તેમના ભૂતપૂર્વ હેન્ડલ પર પૂર્વ મુખ્યમંત્રીના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે. Ahmedabad Plane Crash: રૂપાણી તેમની પત્ની અંજલિને…

Read More

Ahmedabad Plane Crash Passanger List : વિમાનમાં સવાર તમામ 242 મુસાફરોના નામ, સીટની વિગતો, હોટલાઇન નંબર જાહેર થયા જુઓ

Ahmedabad Plane Crash Passanger List : અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન મેઘાણીનગર વિસ્તાર નજીક ક્રેશ થયું હતું. વિમાનમાં બે પાયલોટ સહિત 230 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો હતા. મુસાફરોમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં…

Read More