સાયકો કિલર વિપુલ

અડાલજ હત્યાકાંડ: સાયકો કિલર વિપુલનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત,3 પોલીસ કર્મીઓ પણ ઘાયલ

સાયકો કિલર વિપુલ:  ગાંધીનગર પોલીસ જ્યારે આરોપીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે ઘટનાસ્થળે લઈ ગઈ, ત્યારે આ સાયકો કિલરે અચાનક આક્રમક વલણ અપનાવ્યું. તેણે પોલીસ પાસેથી બંદૂક છીનવવાનો પ્રયાસ કર્યો અને તારની વાડ કૂદીને ભાગવાની કોશિશ કરી. આ દરમિયાન તેણે બંદૂકમાંથી ફાયરિંગ પણ કર્યું, જેમાં ત્રણ પોલીસકર્મીઓ ઘાયલ થયા. એક પોલીસકર્મીને પગમાં ગોળી વાગી, જ્યારે અન્ય…

Read More
મહેમદાવાદ

મહેમદાવાદની શાહી જુમ્મા મસ્જિદે સ્પોર્ટસ કલબ માટે જમીન આપી, અનેક સુવિધા સાથે કલબ જોવા મળશે!

મહેમદાવાદ: રમતોત્સવ અને રમત-ગમત ક્ષેત્રે મુસ્લિમ સમાજના યુવાનોને પ્રોત્સાહન આપવા માટે મહેમદાવાદની શાહી જુમ્મા મસ્જિદ દ્વારા એક ઐતિહાસિક અને પ્રશંસનીય પગલું ભરવામાં આવ્યું છે. કસ્બાની આ મસ્જિદે મહેમદાવાદ સ્પોર્ટ્સ ક્લબને ખેલકૂદની પ્રવૃત્તિઓ માટે પોતાની જગ્યા  આપી છે, જેથી યુવાનોને પ્રેક્ટિસ કરવા માટે આધુનિક સુવિધા ઉપલબ્ધ થાય. આ નિર્ણયથી સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે….

Read More

ગોધરામાં મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા આઠ જિલ્લાના તેજસ્વી તારલાઓનું કરાયું સન્માન

મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા આયોજિત આઠમો ઇનામી કાર્યક્રમ ગોધરા મુકામે યોજાયો. આ કાર્યક્રમમાં આઠ જિલ્લાના 61 તેજસ્વી વિદ્યાર્થીઓને મેરિટના આધારે ટ્રોફી, મેડલ અને ટ્રોલી બેગ ભેટમાં આપી સન્માનિત કરવામાં આવ્યા. આમાં 46 વિધાર્થિની અને 15 વિધાર્થીોનું સન્માન કરાયુ હતું. કાર્યક્રમની શરૂઆત ગોધરાના મૌલાના મોઇનુદ્દીન સાહેબની કુરઆન તિલાવતથી કરવામાં આવી હતી. મધ્ય ગુજરાત મુસ્લિમ…

Read More
દાઉદપુરા મદ્રસામાં

મહેમદાવાદના દાઉદપુરા મદ્રસામાં ઇનામ વિતરણ સમારોહ યોજાયો, 50થી વધુ વિધાર્થીઓને અપાયા ઇનામ

મહેમદાવાદના દાઉદપુરા મદ્રસામાં પરંપરા મુજબ આ વર્ષે પણ ઇનામ વિતરણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની  શરૂઆત પવિત્ર કુરઆનની તિલાવત થઇ . આ પ્રસંગે મદ્રસાના વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ સ્પર્ધાનું વિશેષ આયોજન કરાયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ પોતાની પ્રતિભા રજૂ કરી હતી. નોંધનીય છે કે દાઉદપુરા મદ્રસા ના  કાર્યક્રમમાં મુખ્ય મહેમાન આલીમ…

Read More
રાહુલ ગાંધી ગુજરાત

રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, તાલીમ શિબિરમાં આપશે ખાસ હાજરી

રાહુલ ગાંધી ગુજરાત: ગુજરાત કોંગ્રેસે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને જૂનાગઢના ભવનાથ તળેટીમાં 10 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી પ્રશિક્ષણ શિબિરનું આયોજન કર્યું છે. શિબિરનો ઉદ્દેશ્ય પાર્ટી સંગઠનને મજબૂત બનાવવો અને નવા નિયુક્ત પ્રમુખોને નેતૃત્વના મૌલિક પાસાંઓ વિષે તાલીમ આપવાનો છે. આ શિબિર માટે રાહુલ ગાંધી  ગુજરાત ના પ્રવાસે આવશે રાહુલ ગાંધી ગુજરાત: 12 સપ્ટેમ્બરના રોજ…

Read More
Bank of India ₹121 Crore Fraud Case

Bank of India 121 Crore Fraud Case: અમદાવાદમાં CBIએ 3 લોકો સામે છેતરપિંડનો નોંધાયો કેસ

Bank of India ₹121 Crore Fraud Case:  અમદાવાદમાં બેંક ઓફ ઇન્ડિયા સાથે ₹121 કરોડની મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં સીબીઆઈએ અમદાવાદની અનિલ બાયોપ્લસ (ABL) કંપનીની ઓફિસો અને તેના ડાયરેક્ટર અમોલ શેઠ, દર્શન મહેતા તેમજ નલિન ઠાકોરના ઘરો પર દરોડા પાડી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી બેંક ઓફ ઇન્ડિયાની ફરિયાદના આધારે કરવામાં આવી…

Read More
મહેમદાવાદ

મહેમદાવાદ વોર્ડનં-3ની પ્રજા રામભરોસે!ખાત્રેજ દરવાજા બહાર ગટર ઉભરાતા રોગચાળો ફેલવાની દહેશત

મહેમદાવાદ ના વોર્ડ નં. 3માં આવેલા ખાત્રેજ દરવાજા બહાર રહેમતનગર જતા રસ્તા પર છેલ્લા 10 દિવસથી ગટર ઊભરાવાની ગંભીર સમસ્યાએ વિસ્તારના લોકોનું જનજીવન હાલાકીમય બનાવ્યું છે. આ ગંદકીના ઢગલા અને દુર્ગંધથી રોગચાળો ફેલાવાની ભીતિ સતાવે છે, છતાં મહેમદાવાદ નગરપાલિકા તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. વિસ્તારવાસીઓએ મૌખિક અને લેખિત રજૂઆતો કરી હોવા છતાં, નગરપાલિકા…

Read More
BhadarviPoonam

BhadarviPoonam: અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળો 2025 સંપન્ન, 40 લાખથી વધુ ભક્તોએ કર્યા મા અંબાના દર્શન

બનાસકાંઠા જિલ્લાના અંબાજી શક્તિપીઠમાં 1થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન યોજાયેલ BhadarviPoonam નો મહામેળો આજે વિધિવત રીતે સંપન્ન થઈ ગયો. આ પાવન પ્રસંગે લાખોની સંખ્યામાં માઈભક્તો મા અંબાના દર્શન કરવા પહોંચ્યા હતા. મેળાના અંતે જાહેર કરાયેલા આંકડા અનુસાર, કુલ 40,41,306 ભક્તોએ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યો હતો. આ મહામેળો ભક્તિ, શ્રદ્ધા અને ભાવનાથી ભરપૂર રહ્યો, જેમાં…

Read More
લાલાભાઇ

લાલાભાઇની માનવસેવા, આણંદમાં ઇદે મિલાદુન્નબીના પર્વ પર ભૂખ્યાઓને કરાવ્યું ભોજન!

 લાલાભાઇની માનવસેવા:  આણંદ રેલ્વે સ્ટેશન પાસે માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભૂખ્યા લોકો માટે ભોજનની વ્યવસ્થા એક પ્રેરણાદાયી પહેલ બની રહી છે. આ ટ્રસ્ટ નિયમિત રીતે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન પૂરું પાડે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના દરેક ભૂખ્યાને ભોજન આપવાનું છે. આ વર્ષે, ઇદે મિલાદુન્નબીના પવિત્ર પર્વ પર પણ લાલાભાઇ મલેકે એક દાતા તરીકે…

Read More
Library:

Library: હવે વાંચન અભિયાનને મળશે વેગ, ગુજરાત સરકાર નવી 71 લાઇબ્રેરી શરૂ કરશે

Library: ગુજરાત સરકાર રાજ્યના નાગરિકોમાં વાંચન પ્રત્યે રુચિ વધે તે માટે સરકારી પુસ્તકાલયોની સંખ્યા વધારવા પર ધ્યાન આપી રહી છે. આ યોજના અંતર્ગત તાલુકા સ્તરે 71 નવી સરકારી લાયબ્રેરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. ગત વર્ષે 21 જિલ્લાના 50 તાલુકાઓ અને 7 આદિજાતિ જિલ્લાના 14 તાલુકાઓમાં કુલ 64 લાયબ્રેરી શરૂ કરવાની યોજના હતી, જેમાંથી 53…

Read More