પ્રખ્યાત કવિત્રી સોનલ ઓડદરાના કવિતા સંગ્રહ “જીવન કી રાહે” નું અમદાવાદમાં કરાયું વિમોચન!

 હિન્દી સાહિત્યના ઊંડા જાણકાર સોનલ ઓડદરા દ્વારા રચિત કવિતાઓના સંગ્રહ “જીવન કી રાહે” નું ભવ્ય વિમોચન કરવામાં આવ્યું. આ પ્રતિષ્ઠિત પુસ્તક વિમોચન સમારોહ અમદાવાદ ખાતે આયોજિત ઇન્ટરનેશનલ બુક ફેરના (આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળા) પાવન અવસરે યોજાયો હતો. સાહિત્ય અને વ્યવસાય જગતના મહાનુભાવોના શુભ હસ્તે આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. જેમાં સાહિત્ય જગતના આધારસ્તંભ અને પ્રેરણાસ્ત્રોત…

Read More
રોજા' અને 'રોજી:

મહેમદાવાદના ઐતિહાસિક ‘રોજા અને રોજી’ની ASI ટીમે કરી મુલાકાત,તકતી પરની ભૂલ ASI સુધારશે!

રોજા’ અને ‘રોજી : ગુજરાતના ઐતિહાસિક વારસાને જાળવવાના પ્રયાસરૂપે, મહેમદાવાદ સ્થિત બે અતિ મહત્વના રાષ્ટ્રીય સ્મારકો (નેશનલ મોન્યુમેન્ટસ) ‘રોજા’ અને ‘રોજી’ ની ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (આર્કોલોજિકલ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા – ASI) વિભાગ દ્વારા ખાસ મુલાકાત લેવામાં આવી હતી. આ નિરીક્ષણ માટે ASI ગુજરાતના સુપરિટેન્ડેન્ટ મજમુદાર અને તેમની વરિષ્ઠ અધિકારીઓની ટીમે સ્થળ પર હાજરી આપી હતી….

Read More
Gujarat 2002 Voter List

ઘરે બેઠા જ કરો 2002ની ગુજરાત મતદાર યાદી ડાઉનલોડ,જાણો AtoZ પ્રોસેસ!

Gujarat 2002 Voter List:  નાગરિકો માટે એક મહત્વપૂર્ણ ડિજિટલ સુવિધાના ભાગરૂપે, ગુજરાત રાજ્યની મતદાર યાદી 2002 હવે મુખ્ય ચૂંટણી અધિકારી (CEO), ગુજરાતની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન ઉપલબ્ધ છે. મતદારો હવે આ યાદી પોતાના ઘર કે ઓફિસથી જ સરળતાથી ચકાસી અને ડાઉનલોડ કરી શકે છે. આ પગલું નાગરિકોને તેમના મતવિસ્તારની યાદીમાં પોતાનું નામ તપાસવામાં અને ચૂંટણી…

Read More

મહેમદાવાદ રાવળવાસની ગટર સમસ્યા અંગે ખેડા SDM સમક્ષ રજૂઆત કરાઇ, નિરાકણ વહેલીતકે થશે આપી બાંયધરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સ્વચ્છ ભારત અભિયાન દેશભરમાં સફળતાના નવા શિખરો સર કરી રહ્યું છે, પરંતુ મહેમદાવાદ શહેરનો રાવળવાસ વિસ્તાર આ સ્વપ્નથી કોસો દૂર છે. છેલ્લા આઠ વર્ષથી આ વિસ્તારમાં ગંદકીના ઢગલા, ગટરના ઉભરતા પાણી અને ખરાબ રસ્તાઓની સમસ્યાએ રહેવાસીઓનું જીવન નર્કમય બનાવી દીધું છે. આ  વિસ્તારમાં 1થી 8 ધોરણના વિધાર્થીઓ બેસે છે, ગટરના પાણીના…

Read More

મહેમદાવાદમાં કબ્રસ્તાન પર ડિમોલિશન, કબરોને નુકસાન થતા સ્થાનિકોની ધાર્મિક લાગણી દુભાઈ

મહેમદાવાદ શહેરના ખાત્રેજ દરવાજા બહાર આવેલા આખરી મુકામ કબ્રસ્તાનમાં તાજેતરમાં ઓવરબ્રિજની કામગીરીના ભાગરૂપે ઓડા (ઔડા) દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, આ કામગીરી પૂર્ણ થયા બાદ હવે વિસ્તારમાં આવેલી કબરોને નુકસાન થવાની ઘટના સામે આવતા સ્થાનિક મુસ્લિમ સમુદાયની ધાર્મિક લાગણી દુભાઈ છે. મળતી માહિતી મુજબ, ઓડા દ્વારા રોડ પહોળો કરવા માટે…

Read More
મહેમદાવાદ

500 વર્ષ જૂની મહેમદાવાદની ઢુંઢીયા વાવમાં અચાનક આવ્યું પાણી ! જાણો કારણ!

મહેમદાવાદ (Mahemdabad), ગુજરાતનું એક ઐતિહાસિક શહેર (Historical City) છે, જેની સ્થાપના શાહીવંશના રાજા મહેમૂદ બેગડા (Sultan Mahmud Begada) એ ઈ.સ. 1465 માં કરી હતી. મહેમૂદ બેગડાએ આ શહેરમાં અનેક ભવ્ય ઐતિહાસિક ઇમારતોનું નિર્માણ કરાવ્યું હતું, જેમાંની એક મહેમદાવાદના મધ્યમાં આવેલી ઢુંઢીયા વાવ (Dhundhiya Vav) છે. આ વાવ 500 વર્ષ જૂની છે અને તે ભૂતકાળમાં શહેરના…

Read More
delhiTerrorist Attack

દિલ્હી કાર વિસ્ફોટ: કેન્દ્રીય કેબિનેટે આતંકવાદી હુમલાની મોહર લગાવી, દોષિતોને પકડવા તપાસ તેજ

delhiTerrorist Attack નવી દિલ્હીના લાલ કિલ્લા નજીક 10 નવેમ્બરના રોજ થયેલા કાર વિસ્ફોટની ઘટના પર કેન્દ્રીય મંત્રીમંડળે સખત વલણ અપનાવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ ઘટનાને ઔપચારિક રીતે ‘નિંદનીય આતંકવાદી હુમલો’ (Condemnable Terrorist Attack) જાહેર કરતો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. સરકારે આ હુમલાને ‘રાષ્ટ્ર-વિરોધી તત્વો’નું કાવતરું ગણાવ્યું છે અને…

Read More
Gujarat SIR Phase 2:

ચૂંટણી પંચે કરી મોટી જાહેરાત,ગુજરાત સહિત દેશના 12 રાજ્યોમાં મતદાર યાદી સુધારણાનો બીજો તબક્કો શરૂ થશે

Gujarat SIR Phase 2 દેશમાં આગામી ચૂંટણીઓ પહેલા મતદાર યાદીને વધુ સચોટ અને વ્યાપક બનાવવા માટે ચૂંટણી પંચ (Election Commission of India – ECI) દ્વારા મોટી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર (Chief Election Commissioner)  જ્ઞાનેશ કુમારે દિલ્હીમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (Special Intensive Revision – SIR) ના બીજા તબક્કાની…

Read More
Gujarati Kidnapped Tehran

ઓસ્ટ્રેલિયા જતાં ચાર ગુજરાતીઓનું ઈરાનના તેહરાનમાં અપહરણ, ₹2 કરોડની ખંડણી માંગી

 Gujarati Kidnapped Tehran: ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચાર લોકોનું ઈરાન (Iran) ની રાજધાની તેહરાન (Tehran) માં અપહરણ (Kidnapped) કરવામાં આવ્યું છે. માણસા તાલુકાના બાપુપુરા ગામના ત્રણ સભ્યો (એક દંપતી સહિત) અને બદપુરા ગામના એક વ્યક્તિ એમ કુલ ચાર ગુજરાતીઓનું અપહરણ થતા તેમના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.  Gujarati Kidnapped Tehran: ઓસ્ટ્રેલિયા (Australia) જવા નીકળેલા…

Read More
Kalawad

જામનગરના કાલાવાડમાં ડુંગરિયા દેવળીયા ગામમાં વીજ કરંટથી 3 લોકોના મોત

ગુજરાતના જામનગર (Jamnagar) જિલ્લાના કાલાવડ (Kalawad) તાલુકામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ડુંગરિયા દેવળીયા (Dungariya Devliya) ગામમાં વીજ કરંટ લાગવાથી એક જ પરિવારના દંપતી સહિત ત્રણ લોકોએ કરુણ મોતને ભેટ્યા છે. આ અચાનક બનેલી દુર્ઘટનાના પગલે સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ગમગીની અને શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રાથમિક માહિતી અને સ્થાનિક સૂત્રો અનુસાર, આ…

Read More