કડીમાં શિક્ષક દંપતીએ 50થી વધુ લોકો સાથે કરી 100 કરોડની છેતરપિંડી

ગુજરાતમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અનેક લોકોના 6000 કરોડ રૂપિયા ચાઉં કર્યા હોવાની ઘટનાની શાહી સૂકાઇ નથી ત્યાં તો વધુ એક કૌભાંડ બહાર આવ્યો છે. ઉત્તર ગુજરાતમાં વધુએ કરોડોની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. મહેસાણા જિલ્લાના કડીમાં એક શિક્ષક દંપતી અને બનેવી દ્વારા 100 કરોડથી વધારે રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનું બહાર આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર  15…

Read More
અશાંત ધારો

ગુજરાતના આ શહેરમાં પણ હવે અશાંત ધારો લાગુ,જાણો તેના વિશે

ગુજરાતના વધુ એક શહેરમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. હા અશાંત ધારો અમદાવાદન વિરમગામે લગાવવામાં આવ્યો છે. 1990 કોમી રમખાણો બાદ અમલમાં આવેલા અશાંત ધારાનો કાયદો ગુજરાતના 16 થી વધુ શહેરોમાં ફેલાયો છે. ત્યારે હવે કલોલ બાદ વિરમગામમાં પણ અશાંતધારો લાગુ કરી દેવામાં આવ્યો છે. જે મુજબ, હવે કલેકટરની મંજૂરીથી જ અહી પ્રોપર્ટીનું ખરીદ અને…

Read More

ગુજરાતમાં હવે મધ્યાહન ભોજન સાથે વિદ્યાર્થીઓને મળશે પૌષ્ટિક અલ્પાહાર,સરકારે લીધો મોટો નિર્ણય

 પૌષ્ટિક અલ્પાહાર-  ગુજરાત રાજ્ય સરકારે એ એવો મોટો નિર્ણય લીધો છે જે રાજ્યના કરોડો વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે અગત્યનો બની શકે છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા અમલમાં લાવેલી “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” હેઠળ હવે સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ 8 સુધીના તમામ વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન સાથે પૌષ્ટિક અલ્પાહાર પણ મળશે. ગુજરાત…

Read More

સુરત ભાજપ મહિલા નેતાએ આપઘાત પહેલા કોર્પોરેટરને છેલ્લો ફોન કર્યો હતો!

સુરત ભાજપ મહિલા નેતા દીપિકા પટેલના આપઘાતનો મામલો ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટના 1 ડિસેમ્બર 2024ના રોજ સુરતના ભીમરાડ ગામમાં બની હતી, જ્યાં દીપિકા પટેલે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. તેની મોતની આગવી વાત એ છે કે, આ ઘટના પાછળ અનેક સવાલો ઊભા થયા છે, જેમાં પરિવાર, પોલીસ અને કોર્પોરેટર ચિરાગ…

Read More
ગ્રેચ્યુઇટી

રાજ્યના કર્મચારીઓ માટે ખુશખબર, ગ્રેચ્યુઇટીની મહત્તમ મર્યાદા 20 લાખથી વધારીને 25 લાખ કરાઇ!

ગ્રેચ્યુઇટી –    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના કર્મચારી-અધિકારીઓના હિત માટે મહત્વનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી રાજ્ય સરકારના કર્મચારીઓ અને અધિકારીઓને નિવૃત્તિ અથવા અવસાન સમયે ગ્રેચ્યુઇટી ની મહત્તમ મર્યાદા 20 લાખ રૂપિયા હતી, જે હવે 25 લાખ રૂપિયા કરવામાં આવી છે.કેન્દ્ર સરકારના ધોરણો મુજબ લેવાયેલા આ પગલાથી રાજ્યના કર્મચારીઓને વય નિવૃત્તિ અને અવસાન ગ્રેચ્યુઇટીમાં 25…

Read More

BZ કૌભાંડ પર શિક્ષણમંત્રીનું મોટું નિવેદન, શિક્ષકોની સંડોવણી હશે તો છોડવામાં નહીં આવે!

 શિક્ષણમંત્રી  –   BZ કૌભાંડમાં શિક્ષકોની સંડોવણી મામલે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે દ્રઢપણે સ્પષ્ટ કર્યું છે કે આ કૌભાંડમાં સંકળાયેલા કોઈપણ શિક્ષકને છોડવામાં નહીં આવે અને તેમને કડક કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે.પ્રફુલભાઈ પાનસુરીયાએ જણાવ્યું કે, “જો કોઈ શિક્ષક કે શિક્ષણ જગત સાથે જોડાયેલી વ્યક્તિ આ કૌભાંડમાં સામેલ હોવાનું સાબિત થાય…

Read More

ધારાસભ્ય અમિત ઠાકરે મકતમપુરા વોર્ડમાં અર્બન હેલ્થ અને વેલનેસ સેન્ટરનું કર્યું ઉદ્વઘાટન

 અમદાવાદના મકતપુરા વોર્ડના નાગરિકો માટે અર્બન હેલ્થ અને વેલનેસ સેન્ટરનું ઉદ્વઘાટન કરવામાં આવ્યું હતું. મકમપુરાના નાગરિકો હવે હેલ્થ સેન્ટરની સેવા લઇ શકશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંકલિતનગના હેલ્થ સેન્ટર તથા મર્હુમ હાજી અબદુલમજીદ યાસીનખાન પઠાણના પરિવારના સૌજન્યથી કલાસિક પાર્ક સોસાયટી સામે,દારે સલામ ફ્લેટ પાસે,જુની ભાઠા સ્કૂલ રોડ,ફતેહવાડી પાસે હેલ્થ અને વેલનેસ સેન્ટરનું ઉદ્વઘાટન કરવામાં આવ્યું હતું….

Read More

જુહાપુરાના માફિયા બિલ્ડરોના લીધે ગરીબ-મધ્યમવર્ગના પરિવાર પર ડિમોલેશનની લટકતી તલવાર!

જીવનમાં દરેક વ્યક્તિનું સપનું હોય છે કે મારૂં પણ એક ઘર હોય, આ સપનાને સાકાર કરવા ગરીબ અને મધ્યવર્ગ અનેક સંઘર્ષ અને પડકારોનો સામનો કરી મહા મહેનતે સપનું સાકાર કરે છે, પરતું આ સપના સાકાર કરવામાં તેઓ ક્યારેક છેતરપિંડીના શિકાર બની જતા હોય છે.હા આજે પણ વાત કરવી છે જુહાપુરાના માફિયા બિલ્ડરોની. આ માફિયા બિલ્ડરોએ…

Read More

ગુજરાત સરકાર આ મહિલાઓને આપે છે સ્વરોજગારી માટે લોન

ગુજરાત સરકારના ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ દ્વારા અમલમાં આવેલ મહિલા સમૃદ્ધિ યોજના (MSY), પછાત વર્ગની મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના માટે લોનથી લોકો પોતાના ધંધાની શરૂઆત કરી શકે છે, જે તેમને સ્વરોજગારી તરફ આગળ વધારવા માટે એક ઉત્તમ તક પૂરી પાડે છે. મહિલા સમૃદ્ધિ યોજનાનો હેતુ આ…

Read More
GTU

GTUમાં MBA ફિનટેક કોર્સ થશે શરૂ, હવે નોકરી માટે વિદેશ જવાની જરૂર નહીં પડે! JOBની અઢળક તકો મળશે

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) આગામી શૈક્ષણિક વર્ષથી MBA ફિનટેક કોર્સ લોન્ચ કરવા જઈ રહી છે, જે ખાસ કરીને ગિફ્ટ સિટી અને તેની આસપાસ ઊભી થતી ફાઈનાન્શિયલ ટેક્નોલોજીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી ડિઝાઇન થયો છે. ગિફ્ટ સિટીની ઇકોસિસ્ટમનો ભાગ બનતા GTU યુવાનોને વૈશ્વિક કંપનીઓમાં કામ કરવાની તક આપશે. માઇક્રોન ટેક્નોલોજી સાથે GTUએ ભાગીદારીમાં ધોલેરા SIR માટે ખાસ…

Read More