ગુજરાતમાં અમદાવાદ સહિત અનેક ઠેકાણા પર IT વિભાગના દરોડા

  IT વિભાગના દરોડા – રાજ્યમાં થોડા દિવસના વિરામ બાદ ફરીથી IT વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ વખતે મહેસાણાના નામાંકિત “રાધે ગ્રુપ” અને તેના ભાગીદારો પર દરોડા પાડવામાં આવ્યા છે, અને મહેસાણા, અમદાવાદ અને મોરબીમાં આવેલાં તેમના અનેક ઠેકાણાઓ પર આઈટી વિભાગ દ્વારા સંયુક્ત તપાસ શરૂ કરવામાં આવી છે. આ…

Read More

ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ઝાલાના BZ ગ્રુપ પર CIDની રેડ,3 વર્ષમાં પૈસા ડબલ કરીને 6 હજાર કરોડ ઉઘરાવ્યા!

સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં આકર્ષક વ્યાજ પર રોકાણ કરવાની લાલચ આપી રોકાણકારોને લૂંટતી વિવિધ ખાનગી ફાઈનાન્સિયલ ઓફિસો પર મંગળવારે CID ક્રાઈમની ટીમે એક સાથે દરોડા પાડયા. આ દરોડા થી બીઝેડ (BZ) ફાઈનાન્સિયલ સર્વિસના કૌભાંડનો પરદો ઉઠ્યો છે,.BZ ફાઈનાન્સિયલ સર્વિસના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા અને એજન્ટોની ચેઈન દ્વારા રોકાણકારોને 3 વર્ષમાં ફિક્સ ડિપોઝિટ (FD) ડબલ કરી આપવાનો…

Read More

ગુજરાત સરકારની આ યોજનાઓ ભણવામાં કરશે મદદ, વિધાર્થીઓને મળશે ફી સહાય,જાણો

  ગુજરાત સરકારની આ યોજનાઓ જો તમે તમારા બાળકના અભ્યાસના ખર્ચને લઈને ચિંતા કરી રહ્યા છો, તો હવે વધુ ચિંતા કરવાની જરૂર નથી. ગુજરાત સરકાર “શિક્ષિત ગુજરાત, વિકસિત ગુજરાત”ના નિર્માણ માટે વિવિધ શક્તિશાળી યોજનાઓ ચલાવી રહી છે, જેનાથી તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય મળી રહી છે. ચાલો, જાણીએ કઈ એવી યોજનાઓ છે, જે માતા-પિતાને…

Read More

ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, ફરાર પાંચ મેડિકલ માફીયા પકડાયા

ખ્યાતિ હોસ્પિટલ કાંડ –   શહેરના ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કૌભાડ બાદ મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એક મોટું ઓપરેશન પાર પાડતા 5 ફરાર મેડિકલ માફિયાઓને પકડી લીધા છે. ક્રાઈમ બ્રાંચે ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂત, મિલિન્દ પટેલ, રાહુલ જૈન, પ્રતિક ભટ્ટ, અને પંકિલ પટેલની ધરપકડ કરી છે. આ કેસમાં અત્યાર સુધી 9…

Read More

GPSCની 11 પરીક્ષામાં મોટા ફેરફાર, હવે ભાગ 1 બધા માટે સરખુ, ભાગ 2 વિષય આધારિત!

GPSCની 11 પરીક્ષામાં મોટા ફેરફાર –  ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા તેની 11 પરીક્ષાઓમાં ફેરફાર કર્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓના હિતમાં છે. આ ફેરફાર ખાસ કરીને 11 કેડરની ભરતી માટેના પ્રાથમિક કસોટી પર આધારિત છે. GPSCની 11 પરીક્ષામાં મોટા ફેરફાર – નોંધનીય છે કે  હવે ભાગ 1નું પ્રશ્નપત્ર તમામ કેડર માટે એકસરખું રહેશે,…

Read More

ગુજરાતમાં નકલી IAS મેહુલ શાહ ઝડપાયો, શિક્ષક અને વિધાર્થીઓ સાથે કરી લાખોની ઠગાઇ!

 નકલી IAS મેહુલ શાહ –   ગુજરાતમાં નકલી જજ બાદ નકલી આઇએએસ પકડાયો છે, રાજ્યમાં નકલી લોકોના પર્દાફાશ થઇ રહ્યા છે. રાજ્યમાં સમયઅંતરાલે કોઇ નકલી સરકારી અધિકારી પકડવાના સમાચાર સામે આવી રહ્યા છે.નકલી સરકારી અધિકારી બનવાના અનેક કિસ્સાઓમાં એક વધુ કિસ્સો સામે આવ્યો છે. મેહુલ શાહ નામના ઠગે અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતાં…

Read More

ગેનીબેનના ગઢ વાવમાં ભાજપની જીત, ભારે રસાકસી બાદ ભાજપના સ્વરૂપજી ઠાકોર 2567 મતથી જીત્યા

ગેનીબેન –   2024ની વાવ વિધાનસભા બેઠક પરની પેટા ચૂંટણીમાં છેલ્લી ક્ષણ સુધી ચાલેલી રસાકસી અને તીવ્ર સ્પર્ધાના બન્ને પક્ષો વચ્ચે ભાજપના સ્વરૂપજી ઠાકોરે 2567 મતે જીત મેળવી છે, જયારે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત આ મતસંગ્રહમાં પરાજિત થયા છે.વિશ્વસનીય માહિતી મુજબ, 23માં રાઉન્ડના અંતે ભાજપના સ્વરૂપજી ઠાકોરે જીત નોંધાવી હતી. આ રાઉન્ડ સુધીમાં, 14 રાઉન્ડ સુધી કોંગ્રેસના…

Read More
નિ:શુલ્ક હાથલારીનું વિતરણ

ઠાસરામાં નિ:શુલ્ક હાથલારીનું વિતરણ કાર્યક્રમ યોજાયો

નિ:શુલ્ક હાથલારીનું વિતરણ –   ગરીબ અને જરૂરિયામંદને મદદ કરવા માટે હમેશા નોર્થ વેસ્ટ રીલિફ ટ્રસ્ટ યુ.કે. અને મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજ અગ્રેસર રહે છે.મધ્યગુજરાત મુસ્લિમ સમાજ અને  નોર્થ વેસ્ટ રીલિફ ટ્રસ્ટ હમેંશા સમાજના સર્વાંગી વિકાસ માટે  તૈયાર રહે છે.આત્મસન્માન સાથે વ્યક્તિ સ્વાલંબી બને તે માટે અથાગ પ્રયત્ન ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે. આ ઉપરાંત સમાજ…

Read More

ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવમાં 25%નો થઇ શકે છે વધારો!

ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવ –    જંત્રી દરો (સરકાર દ્વારા ગણતરી કરાયેલ મિલકતના દરો) ના સુધારા અંગે ગુજરાત સરકારની તાજેતરની જાહેરાતે રિયલ એસ્ટેટ સેક્ટરમાં ચિંતા વધારી છે, અમદાવાદમાં પ્રોપર્ટીના ભાવમાં 15 થી 25 ટકા સુધીનો વધારો થવાની ધારણા છે. નિષ્ણાતો માને છે કે ભલે સરકારે નવા જંત્રી દરો પર જાહેર સૂચનો માટે 30-દિવસની વિંડો ખોલી પરતું…

Read More

ખ્યાતિ હોસ્પિટલે 13 મેડિકલ કેમ્પ યોજ્યા હતા, દર્દીઓને કરતા હતા ટાર્ગેટ!

ખ્યાતિ હોસ્પિટલે-   પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી ઓપરેશન બાદ બે દર્દીઓના મોત થયા છે. 12 નવેમ્બરના રોજ, આ ઘટનાના મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ અલગ-અલગ કેસ નોંધાયા છે.  હોસ્પિટલએ ભૂતકાળમાં PMJAY યોજના હેઠળ 13 આરોગ્યના કેમ્પ યોજાયો હતા, જેમાં એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. બોરીસણા ગામે યોજાયેલ મેડિકલ કેમ્પમાં…

Read More