ખેડૂતોને 0% વ્યાજે લોન

ગુજરાતમાં આ બેંક ખેડૂતોને 0% વ્યાજે લોન આપશે, પ્રક્રિયા પણ સરળ!

ખેડૂતોને 0% વ્યાજે લોન- સુરત જિલ્લા સહકારી બેંકે ખેડૂતોના વિકાસ માટે મોટી જાહેરાત કરી છે. બેંકના ચેરમેન બળવંત પટેલે જાહેરાત કરી કે ખેડૂતોને હવે 0% વ્યાજે લોન મળી રહેશે. આ યોજના હેઠળ બેંક 200 કરોડ રૂપિયાની લોન ખેડૂતોને આપશે. ખાસ કરીને એક એકર માટે 10,000 રૂપિયાની લોન અને વધુમાં વધુ 5 એકર માટે 50,000 રૂપિયા…

Read More

ભૂપેન્દ્રસિંહ ઝાલાના ના કૌભાંડમાં આ ક્રિકેટરોના પૈસા પણ ફસાયા,જાણો

ગુજરાતના મહાકૌભાંડથી સંકળાયેલા ભૂપેન્દ્રસિંહ ઝાલા ના કેસમાં હવે નવી નવી માહિતી સામે આવી રહી છે છે. સુત્રોથી મળેલી માહિતી અનુસાર, BZ ગ્રુપમાં માત્ર નાણાંકીય રોકાણકારો જ નહીં, પરંતુ ભારતીય ક્રિકેટરો પણ આવી ચૂક્યા છે. ઔદ્યોગિક ક્ષેત્રના અનેક જાણીતા ક્રિકેટરોએ પણ આ મહાઠગની કૌભાંડમાં પૈસા રોક્યા હતા. ગુજરાતના મહાકૌભાંડી ભુપેન્દ્રસિંહ ઝાલાના કેસની તપાસ ધમધમાટ ચાલી રહી…

Read More

જામીઆ પ્રી-પ્રાઇમરી સ્કૂલમાં પ્રોજેકટ એક્ઝિબેશન યોજાયો

જામીઆ  પ્રી-પ્રાઇમરી સ્કૂલ-    અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલી જામીઆ  પ્રી-પ્રાઇમરી સ્કૂલમાં પ્રોજેકટ એક્ઝિબેશન યોજાયો, આ પ્રોજેકટ એકઝિબેશનમાં  જામીઆ  પ્રી-પ્રાઇમરી સ્કૂલ ના વિધાર્થીઓ જુદા-જુદા વિષયો પર પ્રોજેકટ બનાવીને લાવ્યા હતા. આ પ્રોજેકટ એક્ઝિબેશનમાં વિધાર્થીઓ પોતાન પ્રોજેકટ બતાવ્યા હતા અને પ્રોજેકટની સામાન્ય રૂપરેખાની માહિતી આપી હતી. જામીઆ પ્રી -પ્રાયમરી ઇગ્લિંશ મીડિય સ્કૂલમાં વિધાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો થાય અને પ્રેઝન્ટેશન…

Read More

અંકલેશ્વર GIDC ની કંપનીમાં બ્લાસ્ટ થતા 4 લોકોના મોત, અનેક ઘાયલ

ભરૂચની અંકલેશ્વર GIDC માં મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં ચાર લોકોનાં મોત થયા છે. મળતી માહિતી અનુસાર, ડેટોક્સ ઈન્ડિયા કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ભયાનક બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ચારનાં મોત થયાના અહેવાલ છે. હાલ ઘટનાસ્થળે પોલીસની ટીમ પહોચી છે. નોંધનીય છે કે અંકલેશ્વર GIDC માં એકવાર ફરી ઔદ્યોગિક દુર્ઘટના બની છે. અહીં આવેલી ડેટોક્સ…

Read More

કડીમાં શિક્ષક દંપતીએ 50થી વધુ લોકો સાથે કરી 100 કરોડની છેતરપિંડી

ગુજરાતમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અનેક લોકોના 6000 કરોડ રૂપિયા ચાઉં કર્યા હોવાની ઘટનાની શાહી સૂકાઇ નથી ત્યાં તો વધુ એક કૌભાંડ બહાર આવ્યો છે. ઉત્તર ગુજરાતમાં વધુએ કરોડોની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. મહેસાણા જિલ્લાના કડીમાં એક શિક્ષક દંપતી અને બનેવી દ્વારા 100 કરોડથી વધારે રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનું બહાર આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર  15…

Read More
અશાંત ધારો

ગુજરાતના આ શહેરમાં પણ હવે અશાંત ધારો લાગુ,જાણો તેના વિશે

ગુજરાતના વધુ એક શહેરમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. હા અશાંત ધારો અમદાવાદન વિરમગામે લગાવવામાં આવ્યો છે. 1990 કોમી રમખાણો બાદ અમલમાં આવેલા અશાંત ધારાનો કાયદો ગુજરાતના 16 થી વધુ શહેરોમાં ફેલાયો છે. ત્યારે હવે કલોલ બાદ વિરમગામમાં પણ અશાંતધારો લાગુ કરી દેવામાં આવ્યો છે. જે મુજબ, હવે કલેકટરની મંજૂરીથી જ અહી પ્રોપર્ટીનું ખરીદ અને…

Read More

ગુજરાતમાં હવે મધ્યાહન ભોજન સાથે વિદ્યાર્થીઓને મળશે પૌષ્ટિક અલ્પાહાર,સરકારે લીધો મોટો નિર્ણય

 પૌષ્ટિક અલ્પાહાર-  ગુજરાત રાજ્ય સરકારે એ એવો મોટો નિર્ણય લીધો છે જે રાજ્યના કરોડો વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે અગત્યનો બની શકે છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા અમલમાં લાવેલી “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” હેઠળ હવે સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ 8 સુધીના તમામ વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન સાથે પૌષ્ટિક અલ્પાહાર પણ મળશે. ગુજરાત…

Read More

સુરત ભાજપ મહિલા નેતાએ આપઘાત પહેલા કોર્પોરેટરને છેલ્લો ફોન કર્યો હતો!

સુરત ભાજપ મહિલા નેતા દીપિકા પટેલના આપઘાતનો મામલો ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટના 1 ડિસેમ્બર 2024ના રોજ સુરતના ભીમરાડ ગામમાં બની હતી, જ્યાં દીપિકા પટેલે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. તેની મોતની આગવી વાત એ છે કે, આ ઘટના પાછળ અનેક સવાલો ઊભા થયા છે, જેમાં પરિવાર, પોલીસ અને કોર્પોરેટર ચિરાગ…

Read More
ગ્રેચ્યુઇટી

રાજ્યના કર્મચારીઓ માટે ખુશખબર, ગ્રેચ્યુઇટીની મહત્તમ મર્યાદા 20 લાખથી વધારીને 25 લાખ કરાઇ!

ગ્રેચ્યુઇટી –    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના કર્મચારી-અધિકારીઓના હિત માટે મહત્વનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી રાજ્ય સરકારના કર્મચારીઓ અને અધિકારીઓને નિવૃત્તિ અથવા અવસાન સમયે ગ્રેચ્યુઇટી ની મહત્તમ મર્યાદા 20 લાખ રૂપિયા હતી, જે હવે 25 લાખ રૂપિયા કરવામાં આવી છે.કેન્દ્ર સરકારના ધોરણો મુજબ લેવાયેલા આ પગલાથી રાજ્યના કર્મચારીઓને વય નિવૃત્તિ અને અવસાન ગ્રેચ્યુઇટીમાં 25…

Read More

BZ કૌભાંડ પર શિક્ષણમંત્રીનું મોટું નિવેદન, શિક્ષકોની સંડોવણી હશે તો છોડવામાં નહીં આવે!

 શિક્ષણમંત્રી  –   BZ કૌભાંડમાં શિક્ષકોની સંડોવણી મામલે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે દ્રઢપણે સ્પષ્ટ કર્યું છે કે આ કૌભાંડમાં સંકળાયેલા કોઈપણ શિક્ષકને છોડવામાં નહીં આવે અને તેમને કડક કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે.પ્રફુલભાઈ પાનસુરીયાએ જણાવ્યું કે, “જો કોઈ શિક્ષક કે શિક્ષણ જગત સાથે જોડાયેલી વ્યક્તિ આ કૌભાંડમાં સામેલ હોવાનું સાબિત થાય…

Read More