વક્ફ બોર્ડ બિલની JPCની બેઠકમાં આ મુદ્દે ઓવૈસી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વચ્ચે ઉગ્ર ચર્ચા!

વકફ બોર્ડ બિલ માટે જેપીસી નિયુક્ત કરવામાં આવી છે, ત્યારે જેપીસીના 20 સભ્યોની અમદાવાદની હોટલ તાજ ખાતે બેઠક યોજાઈ હતી, આ  બેઠકમાં મુ્સિલમ વકફ બોર્ડના અનેક મુદ્દાની ચર્ચા થઇ હતી. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ઓવૈસી વચ્ચે ચર્ચા થઇ હતી. વકફ બોર્ડ બિલ પર જેએપીસીની બેઠક વકફ બોર્ડ બિલ અંગે જેપીસી (JPC)ની નિમણૂક કરી દેવામાં…

Read More

ગુજરાતમાં 37 મુસાફર ભરેલી બસ પૂરમાં ફસાઇ, તમામને સુરક્ષિત બચાવી લેવાયા

 મુસાફર ભરેલી બસ : તામિલનાડુના 29 સહિત 37 મુસાફરોને લઈને જતી પ્રવાસી બસ ગઈકાલે મોડી રાત્રે ગુજરાતના ભાવનગરના કોલિયાક ગામમાં પૂરના પાણીમાં ફસાઈ ગઈ હતી. બાદમાં તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા. આ બસમાં કુલ 55 લોકો મુસાફરી કરી રહ્યા હતા અને તેમને બચાવવા માટે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને તમામને સુરક્ષિત બહાર કાઢવામાં…

Read More

બિલ્કીસ બાનો કેસમાં ગુજરાત સરકારને ઝટકો, સુપ્રીમ કોર્ટે રિવ્યુ પિટિશન ફગાવી

બિલ્કીસ  બાનો   ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. તેણે બિલકિસ બાનો કેસમાં દોષિતોને મુક્ત કરવા સંબંધિત સુપ્રીમ કોર્ટના આદેશમાં કરવામાં આવેલી ટિપ્પણીઓને દૂર કરવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની સમીક્ષા અરજી ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ફટકાર લગાવી ગુજરાત સરકારે 2002ના રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો બળાત્કાર કેસમાં…

Read More
ખાનગી બસોના પ્રવેશ

સુપ્રીમ કોર્ટે અમદાવાદમાં ખાનગી બસોના પ્રવેશની અરજીને કરી ખારિજ

ખાનગી બસોના પ્રવેશ : ખાનગી બસ સંચાલકોને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો મળ્યો છે, કારણ કે તેમની અરજીને કોર્ટે ફગાવી દીધી છે. અમદાવાદમાં ખાનગી બસોના પ્રવેશપરની રજૂઆતને સુપ્રીમ કોર્ટે માન્યતા નથી આપી. અગાઉ, હાઈકોર્ટ પણ સંચાલકોની અરજીને અસ્વીકૃત કરી હતી. કોર્ટે નક્કી કર્યું કે, સવારે 8 વાગ્યાથી રાતે 10 વાગ્યા સુધી ખાનગી અને લક્ઝરી બસોને પ્રવેશની મંજૂરી…

Read More

પોઈચા જેવું મંદિર બનાવવાના નામે સ્વામીઓએ કરી 1,55 કરોડની છેતરપિંડી, 8 લોકો સામે ફરિયાદ

પોઈચા :   હમણાં કેટલાક સમયથી સંત સાધુઓ સમાચારમાં પ્રકાશિત થઇ રહ્યા છે. સંપત્તિ , છેતરપિંડી સહિતના વિવાદો હાલ ઉજાગર થઇ રહ્યા છે. જેમાં ઠેકઠેકાણેથી અલગ અલગ વિવાદો સામે આવી રહ્યાં છે. અરવલ્લી જિલ્લાના લિંબ અને માથાસુલિયા ગામમાં 500 એકર જમીન પર પોઈચા જેવા સ્વામીનારાયણ મંદિરમાં બાંધકામ કરવાનો પ્રસ્તાવ રજૂ કરીને છેતરપિંડી કરવાના મામવે વડતાલ…

Read More

અમદાવાદ મેટ્રો ફેઝ-2 ની સેવા 16 સપ્ટેમ્બરથી શરૂ થશે, જાણો રૂટ, ભાડું, સમય તથા અન્ય મહત્વની વિગતો

અમદાવાદ મેટ્રો ફેઝ-2  : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બર, 2024 ના રોજ, એટલે કે સોમવારે, અમદાવાદ મેટ્રોના બીજા તબક્કાને લીલી ઝંડી આપશે. આથી, અમદાવાદથી ગાંધીનગર સુધીના મુસાફરોની રાહત થાય છે. આ મેટ્રો સેવા વડે શહેરના જાહેર પરિવહનમાં નોંધપાત્ર સુધારો થાય તેવી અપેક્ષા છે. મેટ્રોનો નવા રૂટમાં મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી લઈને ગાંધીનગરના સેક્ટર-1 અને ગિફ્ટ…

Read More

દહેગામ પાસે ગણેશ વિસર્જન દરમિયાન 10 લોકો નદીમાં ડૂબ્યા, 8 લોકોના મોત

રાજ્યમાં ગણેશ ઉત્સવ ધૂમધામથી ઉજવવવામાં આવી રહ્યો છે. કેટલીક જગ્યાએ ગણપતિ વિસર્જન પણ કરવામાં આવી રહ્યું છે. દહેગામના વાસણા સોગઠી ગામમાં આવેલ મેશ્વો નદીમાં 9 થી 10 યુવાનો ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે.જેમાં આઠ લોકોના મોત થયાં છે, જ્યારે અન્ય બેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં ગણેશવિસર્જન દરમિયાન બનેલી આ ચોથી…

Read More
દક્ષિણ ગુજરાત

લાંબા વિરામ બાદ દક્ષિણ ગુજરાતમાં મૂશળધાર વરસાદ, ઉમરપાડમાં બે કલાકમાં 6 ઇંચ ખાબક્યો!

દક્ષિણ ગુજરાત: ગુજરાતમાં લાંબા વિરામ બાદ વરસાદ ફરી ધમાકેદાર રી એન્ટ્રી કરી છે. મેઘરાજા પોતાના અસલ મિજાજ સાથે વરસી રહ્યા છે. રાજ્યમાં ફરી એકવાર વરસાદ જોર પક઼ડ્યું છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદે મન મૂકીને વરસી રહ્યો છે. આજે  સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ પડી રહ્યો છે. આજે સવારે 6થી 8 કલાકમાં એટલે કે માત્ર બે જ કલાકમાં…

Read More

સુરતમાં ગણપતિના પંડાલ પર મુસ્લિમ યુવકોએ પથ્થરમારો કરતા મોટી બબાલ, પોલીસનો કાફલો ઘટનાસ્થળે

સુરતમાં ગણપતિના પંડાલ:  હાલમાં ગુજરાત સહિત દેશભરમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. લોકો આસ્થા સાથે બાપ્પાની સ્થાપના કરી આ ઉત્સવને માણી રહ્યા છે. ત્યારે આવા સમયે અમુક જગ્યાએ અઘટિત ઘટનાઓ પણ ઘટતી હોય છે.ગુજરાતના  સુરતથી મોટા સમાચાર સામે આવ્યા છે, સુરતમાં ગણપતિના પંડાલ:  સુરતના અસમાજિક તત્વો ગણપતિના પંડાલ પર પથ્થરમારો કર્યો હતો જેના…

Read More
કચ્છ

કચ્છમાં અતિભારે વરસાદથી ભારે તારાજી, ઠેર ઠેર જળબંબાકાર

કચ્છ: ગુજરાતમાં અતિભારે વરસાદથી જનજીવન ખોરવાઇ ગયું છે , અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે અને અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. હજારો લોકોનું સલામત સ્થળે સ્થળાતંર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યભરમાં ભારેથી ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઇ છે. રાજ્યમાં તબાહી મચાવનારી સિસ્ટમ કચ્છના ભુજથી 60 અને નલિયાથી 80 કિલોમીટરના અંતરે…

Read More