Supreme Court

મકાન ખરીદનારને સુપ્રીમ કોર્ટની મોટી રાહત: જો બિલ્ડર સમયમર્યાદામાં મકાન ન આપે તો 18 ટકા વ્યાજ આપવું પડશે

Supreme Court મકાન ખરીદનારાઓ (હોમ બાયર્સ)ની તરફેણમાં એક મોટો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે જો કોઈ બિલ્ડર ખરીદનાર પાસેથી ચુકવણીમાં વિલંબ બદલ ૧૮ ટકા વ્યાજ વસૂલે તો, જો તે પોતે સમયસર મકાન કે પ્લોટનો કબજો આપવામાં નિષ્ફળ જાય, તો તેણે પણ ખરીદનારને તેટલું જ (૧૮ ટકા) વ્યાજ ચૂકવવું પડશે. કોર્ટે…

Read More
મતદાર યાદી

ચૂંટણી પંચનો મોટો નિર્ણય: મતદાર યાદીમાં ફેરફાર માટે હવે આધાર લિંંક મોબાઇલ નંબર ફરજિયાત!

ભારતના ચૂંટણી પંચે ઓનલાઇન મતદાર યાદી સેવાઓ માટે આધાર સાથે લિંક થયેલ મોબાઇલ નંબર ફરજિયાત બનાવ્યો છે. આ નવા નિયમ અનુસાર, હવેથી મતદાર યાદીમાં નામ ઉમેરવા, કાઢવા અથવા કોઈપણ પ્રકારના સુધારા કરવા માટે આધાર સાથે જોડાયેલ મોબાઇલ નંબર હોવો જરૂરી છે. તેના વિના કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં.  મતદાર યાદી  આ નિર્ણય કર્ણાટકમાં ચાલી રહેલા…

Read More

દિલ્હી હાઈકોર્ટે અફઝલ ગુરુની કબર હટાવવાની અરજી ફગાવી, કહ્યું – ‘અત્યંત સંવેદનશીલ મામલો

દિલ્હી હાઈકોર્ટે અફઝલ ગુરુ અને મકબૂલ ભટ્ટની કબરોને તિહાર જેલમાંથી હટાવવાની અરજીને ફગાવી દીધી છે. કોર્ટે જણાવ્યું છે કે આ મામલો અત્યંત સંવેદનશીલ છે અને સરકારનો જેલમાં જ દફન કરવાનો નિર્ણય, સંભવિત પરિણામોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો. કોર્ટે વધુમાં ભાર મૂક્યો કે એક દાયકા પહેલાં લેવાયેલો આવો નિર્ણય ફરીથી ખોલી શકાય નહીં. જેલમાં દફન…

Read More
Azam Khan

સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા Azam Khan 23 મહિના બાદ જેલમાંથી મુક્ત, કાર્યકર્તાઓમાં ખુશીની લહેર

સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મંત્રી Azam Khan 23 મહિનાના જેલવાસ બાદ મુક્ત થયા છે. સફેદ કુર્તા-પાયજામા, કાળી જેકેટ અને આંખો પર કાળા ચશ્મા પહેરીને તેઓ સીતાપુર જેલની બહાર આવ્યા અને તરત જ પોતાના પુત્રો સાથે રામપુર જવા રવાના થયા. આ દરમિયાન મીડિયાએ તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આઝમ ખાને…

Read More

ભારત ઇઝરાયલ પાસેથી વધુ હેરોન ડ્રોન ખરીદશે!

ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાન સામે સફળ ઉપયોગ બાદ ભારતીય સેના વધુ ઇઝરાયલી હેરોન માનવરહિત હવાઈ વાહનો (UAV) ખરીદવાની તૈયારી કરી રહી છે. તેમને હવામાં છોડવામાં આવતા સ્પાઇક એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઇલોથી સજ્જ કરવાની પણ યોજનાઓ ચાલી રહી છે, જેનાથી તેઓ વધુ વિનાશ કરી શકે. ભારતીય સશસ્ત્ર દળો પહેલાથી જ ત્રણેય સેવાઓ: આર્મી, નેવી અને એરફોર્સના બેઝ પરથી…

Read More
Karnataka

Karnataka માં ગણેશ શોભાયાત્રામાં ટ્રક ઘૂસી જતાં 8 લોકોના મોત,20થી વધુ ઘાયલ

શુક્રવારે રાત્રે Karnataka ના હાસન જિલ્લાના મોસાલેહોસાહલ્લી ગામે ગણેશ વિસર્જન શોભાયાત્રા દરમિયાન એક ગમખ્વાર  અકસ્માત સર્જાયો છે. રાત્રે લગભગ 8:45 વાગ્યે એક ટ્રક બેકાબૂ થઈને ભીડમાં ઘૂસી જતાં ઓછામાં ઓછા 8 લોકોનાં મોત નીપજ્યાં અને 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા. નોંધનીય છે કેઆ ઘટના Karnataka ના હાસન તાલુકામાં બની, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો…

Read More

પયગંબર સાહેબ પર અપમાનજનક ટિપ્પણી બાદ યુપીમાં ભારે બબાલ, ટિપ્પણી કરનારની ધરપકડ!

પયગંબર સાહેબ:  શુક્રવારે મોડી સાંજે યુપીના શાહજહાંપુરમાં હોબાળો થયો હતો. ફેસબુક પર પયગંબર સાહેબ અને કુરાન પર અભદ્ર ટિપ્પણી કરતી પોસ્ટ બાદ શુક્રવારે મોડી સાંજે સમગ્ર શહેરમાં તણાવનું વાતાવરણ હતું. પાંચ હજારથી વધુ મુસ્લિમ સમુદાયના લોકોએ સદર પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું. કાયદો અને વ્યવસ્થા બગડતી જોઈને પોલીસે લાઠીચાર્જ કરીને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી.  ટિપ્પણી…

Read More

મહેમદાવાદ સેવા પરિવાર ટ્રસ્ટ પંજાબના પૂરગ્રસ્તોની મદદે,રોકડ રકમ લઇને પહોંચ્યા પંજાબ, શાહી ઇમામ સાથે કરી મુલાકાત

મહેમદાવાદ સેવા પરિવાર ટ્રસ્ટ:  પંજાબમાં તાજેતરમાં આવેલા વિનાશક પૂરને કારણે અસરગ્રસ્ત લોકોની પીડા હળવી કરવા માટે ગુજરાતના ખેડા જિલ્લાના  મહેમદાવાદમાંથી સેવા પરિવાર ટ્રસ્ટના સભ્યોએ માનવીય કાર્ય શરૂ કર્યું છે. પૂરગ્રસ્તો માટે ભેગી કરેલી રોકડ સહાય લઈને આ ટ્રસ્ટનું પરિવાર પંજાબ પહોંચ્યું છે. પંજાબના શાહી ઇમામ  સાહેબ મૌલાના મુહમ્મદ ઉસ્માન રેહમાની લુધિયાનવી સાથે મુલાકાત કરીને સહાયની…

Read More
BJP workshop

BJP workshop માં PM મોદીની સાંસદોને સલાહ, ટિફિન બેઠકથી સ્વચ્છતા સુધી, નવીન વિચારો સાથે આગળ વધો

BJP workshop રવિવારે ભાજપના સાંસદો માટે આયોજિત વર્કશોપમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે જીએસટી સુધારાઓની પ્રશંસા કરી હતી અને એક ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. આ પછી, પાર્ટી દેશભરમાં જીએસટીના લાભો જનતા સુધી પહોંચાડવા માટે એક ઝુંબેશ શરૂ કરશે. પીએમ મોદી રવિવારે સાંસદો સાથે હતા અને વર્કશોપના પહેલા દિવસે…

Read More
Lunar eclipse

Lunar eclipse: ચંદ્રગ્રહણ દરમિયાન બ્લડ મૂન દેખાયો; ચંદ્ર વિવિધ રંગોમાં દેખાયો, જુઓ તસવીરો

Lunar eclipse:  રવિવારે દેશભરના લોકોએ આકાશ તરફ નજર રાખીને દુર્લભ પૂર્ણ ચંદ્રગ્રહણનો નજારો માણ્યો. દિલ્હીમાં પણ લોકો આ ખગોળીય ઘટનાને જોવા માટે ઉત્સાહિત હતા. ચંદ્રગ્રહણ રાત્રે 9:57 વાગ્યે શરૂ થયું, જ્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્રને ઢાંકવા લાગ્યો. દિલ્હીમાં વાદળો વચ્ચે ચંદ્ર સંતાકૂકડી રમતો જોવા મળ્યો, જે લોકો માટે એક અનોખો અનુભવ હતો. Lunar eclipse ; ચંદ્રના…

Read More