ભારત સરકારનો મોટો નિર્ણય: પાકિસ્તાનના 23 નાગરિકોને UAPA હેઠળ જાહેર કરાયા ‘આતંકવાદી’

UAPA : ભારત સરકાર દ્વારા આતંકવાદ સામે ચાલી રહેલી લડાઈમાં એક વધુ કડક પગલું ભરવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે પાકિસ્તાનમાં બેસીને ભારત વિરુદ્ધ ષડયંત્ર રચતા ૨૩ વ્યક્તિઓને ‘આતંકવાદી’ જાહેર કર્યા છે. આ કાર્યવાહી ‘ગેરકાનૂની ગતિવિધિઓ રોકથામ અધિનિયમ’ (UAPA) હેઠળ કરવામાં આવી છે. UAPA : 0આતંકવાદી મોડ્યુલ અને ષડયંત્રનો પર્દાફાશ સરકારના આદેશ અનુસાર, આ આતંકવાદીઓ મુખ્યત્વે…

Read More
Vishwanath Temple firing

વારાણસી: વિશ્વનાથ મંદિર પરિસરમાં અચાનક ફાયરિંગ,3 ઇજાગ્રસ્ત

Vishwanath Temple firing : વારાણસીમાં આવેલા વિશ્વનાથ મંદિર પરિસરમાં શનિવારે સવારે બનેલી એક આઘાતજનક ઘટનાએ ભારે ચકચાર જગાવી દીધી છે. મંદિર વિસ્તારમાં સુરક્ષામાં તૈનાત એક પી.એ.સી. (PAC) જવાનની રાઈફલમાંથી અચાનક ગોળી છૂટતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. Vishwanath Temple firing : શું હતી સમગ્ર ઘટના? શનિવારે સવારે લગભગ ૭ વાગ્યાના સુમારે વિશ્વનાથ મંદિરના પરિસર પાસે…

Read More
Tree falls on school bus Mumbai

મુંબઈના ચેમ્બુરમાં ભારે વરસાદ વચ્ચે સ્કૂલ બસ પર પડ્યું ઝાડ,એક વિધાર્થીનું મોત

Tree falls on school bus Mumbai આર્થિક રાજધાની મુંબઈમાં ચોમાસાએ પોતાનો આક્રમક મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. ભારે વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે, ત્યારે ચેમ્બુર વિસ્તારમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં ધોધમાર વરસાદ દરમિયાન એક સ્કૂલ બસ પર તોતિંગ ઝાડ ધરાશાયી થવાની ઘટના બની હતી. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિના…

Read More

પેટ્રોલ-ડીઝલના વેચાણ પરના તમામ પ્રતિબંધો દૂર: 1 જુલાઈથી સામાન્ય થશે ઇંધણ પુરવઠો

Petrol Diesel Restrictions Removed : છેલ્લા કેટલાક મહિનાઓથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના વેચાણ અને વિતરણને લઈને જે અસમંજસ અને મુશ્કેલીઓ હતી, તેનો હવે સત્તાવાર રીતે અંત આવ્યો છે. કેન્દ્ર સરકારે ઇંધણના વેચાણ પર લગાવવામાં આવેલા તમામ હંગામી પ્રતિબંધો પાછા ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે, જેનાથી સામાન્ય નાગરિકો, વાહનચાલકો અને ઔદ્યોગિક ગ્રાહકોએ મોટી રાહતનો દમ લીધો…

Read More
Auroville

ભારતના એક અનોખા ગામની અદભૂત કહાની, જ્યાં ન પૈસા ચાલે છે, ન ધર્મનો ભેદભાવ!

Auroville : ભારત તેની વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરાઓ માટે વિશ્વભરમાં જાણીતું છે, પરંતુ તમિલનાડુના ચેન્નાઈથી આશરે ૧૫૦ કિલોમીટર દૂર વસેલું ‘ઓરોવિલે’ (Auroville) ગામ એક અલગ જ દુનિયા સમાન છે. આ ગામને ‘સિટી ઓફ ડોન’ (City of Dawn) એટલે કે ‘સવારનું શહેર’ પણ કહેવામાં આવે છે. આ એક એવું સ્થળ છે જ્યાં માનવતા અને આધ્યાત્મિકતાને જ…

Read More
Justice PS Narasimha

સુપ્રીમ કોર્ટ કોલેજિયમમાં મોટો ફેરફાર: જસ્ટિસ પી.એસ. નરસિમ્હા બન્યા નવા સભ્ય, જજોની નિમણૂકમાં ભજવશે મહત્વની ભૂમિકા

Justice PS Narasimha : દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટના જજોની નિમણૂક અને બદલીનો નિર્ણય લેતી મહત્વપૂર્ણ ‘સુપ્રીમ કોર્ટ કોલેજિયમ’માં એક મોટો બદલાવ આવ્યો છે. રવિવારે જસ્ટિસ જે.કે. મહેશ્વરીના નિવૃત્ત થયા બાદ, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પી.એસ. નરસિમ્હા કોલેજિયમના નવા અને પાંચમા સભ્ય બનવા જઈ રહ્યા છે. કોલેજિયમમાં પાંચમા સૌથી વરિષ્ઠ જજ હોવાના નાતે જસ્ટિસ…

Read More
Chamba Car Accident

હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં કાર 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા 4 લોકોના મોત,જુઓ વીડિયો

Chamba Car Accident : હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાંથી એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીંના ચુરાહ ઉપમંડળ (સબ-ડિવિઝન) માં એક મારુતિ અલ્ટો કાર બેકાબૂ થઈને આશરે 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી છે. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર ત્રણ મહિલાઓ સહિત કુલ ચાર લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. હિમાચલ…

Read More
Ram Mandir Donation Row

રામ મંદિર દાન વિવાદ: SIT ના રિપોર્ટ બાદ રામ જન્મભૂમિ ટ્રસ્ટમાં મોટા ફેરફારની તૈયારી, થઈ શકે છે CEO ની નિમણૂક!

Ram Mandir Donation Row : અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં દાન અને ચઢાવાને લઈને સર્જાયેલા વિવાદ બાદ હવે ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ’ માં મોટા ફેરફારોની તૈયારીઓ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર આવનારા દિવસોમાં ટ્રસ્ટમાંથી કેટલાક લોકોને હટાવી શકે છે અને વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવવા માટે મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) ની નિમણૂક પણ…

Read More
Champat Rai resigns

રામ મંદિર દાન ચોરી કેસ વિવાદ વચ્ચે મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યુ રાજીનામું

Champat Rai resigns : ભવ્ય રામ મંદિરમાં (Ayodhya Ram Mandir) ભક્તોના દાન અને ચઢાવાની કથિત ચોરીના મામલામાં હવે એક અત્યંત મોટો અને ઐતિહાસિક ઘટનાક્રમ સામે આવ્યો છે. આ વિવાદ વચ્ચે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે (Champat Rai) પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મહાસચિવ ચંપત રાયનું રાજીનામું (Champat Rai Resigns)…

Read More
IB Director News

દેશની સુરક્ષા માટે કેન્દ્રનો મોટો નિર્ણય, જાણો IB ની કમાન હવે કોના હાથમાં?

Mahesh Dixit IB Director : કેન્દ્ર સરકારે દેશની આંતરિક સુરક્ષા અને ગુપ્તચર એજન્સી અંગે અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે. 1993 બેચના વરિષ્ઠ IPS અધિકારી મહેશ દીક્ષિતની દેશની સૌથી મોટી ગુપ્તચર એજન્સી, ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) ના નવા ડિરેક્ટર (Director of Intelligence Bureau) તરીકે ઔપચારિક નિમણૂક કરવામાં આવી છે. Mahesh Dixit IB Director : IB ના નવા…

Read More