Bihar Election First Phase:

બિહાર વિધાનસભામાં બમ્પર મતદાન, ઐતિહાસિક 64.66 ટકા વોટિંગ!

Bihar Election First Phase: બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ના પહેલા તબક્કામાં રાજ્યના મતદારોએ લોકતંત્રના પર્વને અભૂતપૂર્વ ઉત્સાહથી વધાવ્યો છે. આજે સવારે ૭ વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે ૬ વાગ્યે શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થયું, જેમાં ઐતિહાસિક ૬૪.૬૬ ટકા મતદાન નોંધાયું છે. ચૂંટણી પંચે આ આંકડાને ‘રેકોર્ડબ્રેક વોટિંગ’ ગણાવ્યું છે. ચૂંટણી પંચે પટનામાં પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું કે…

Read More
RJD Expels 27 Leaders

બિહાર ચૂંટણી પહેલા RJDના 27 બળવાખોર નેતાઓ સામે મોટી કાર્યવાહી,6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ

RJD Expels 27 Leaders: બિહાર વિધાનસભાની ચૂંટણી (Bihar Assembly Elections) પહેલાં રાજકીય પક્ષોમાં શિસ્તભંગના મામલે મોટી કાર્યવાહીનો દોર શરૂ થયો છે. નીતિશ કુમારની પાર્ટી બાદ હવે રાષ્ટ્રીય જનતા દળ (Rashtriya Janata Dal – RJD) એ પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ પોતાના જ 27 નેતાઓ (27 Leaders) સામે કડક પગલાં લીધા છે. RJD Expels…

Read More
Ram Mandir Trust Announcement

અયોધ્યા રામ મંદિરનું નિર્માણ કાર્ય સંપૂર્ણ પૂર્ણ: મુખ્ય મંદિર સહિત છ કિલ્લાવાળા મંદિરો તૈયાર, ટ્રસ્ટની મોટી જાહેરાત

Ram Mandir Trust Announcement:  સમગ્ર દેશના હિંદુ ધર્મના કરોડો આસ્થાનું પ્રતીક અને પવિત્ર તીર્થસ્થળ અયોધ્યા (Ayodhya) માં આવેલા રામ જન્મભૂમિ મંદિર (Ram Janmabhoomi Mandir) નું નિર્માણ કાર્ય હવે સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયું છે. આશરે 500 વર્ષની લાંબી રાહ અને વર્ષ 2020 માં શરૂ થયેલા નિર્માણ બાદ, મુખ્ય મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી, 2024 ના રોજ થયું…

Read More
Gujarat SIR Phase 2:

ચૂંટણી પંચે કરી મોટી જાહેરાત,ગુજરાત સહિત દેશના 12 રાજ્યોમાં મતદાર યાદી સુધારણાનો બીજો તબક્કો શરૂ થશે

Gujarat SIR Phase 2 દેશમાં આગામી ચૂંટણીઓ પહેલા મતદાર યાદીને વધુ સચોટ અને વ્યાપક બનાવવા માટે ચૂંટણી પંચ (Election Commission of India – ECI) દ્વારા મોટી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર (Chief Election Commissioner)  જ્ઞાનેશ કુમારે દિલ્હીમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (Special Intensive Revision – SIR) ના બીજા તબક્કાની…

Read More

અમિત શાહના જન્મદિવસ નિમિત્તે ગાંધીનગર ભાજપ દ્વારા સફાઈકર્મીઓનું સન્માન, હર્ષ સંઘવીના હસ્તે સ્વેટર વિતરણ

વિક્રમ સંવત ૨૦૮૨ના મંગલમય પ્રારંભ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જન્મદિવસના શુભ સંયોગ નિમિત્તે ગાંધીનગર શહેર ભાજપ દ્વારા દિવસભર વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં વિશેષરૂપે સફાઈ કર્મચારીઓનું સન્માન અને ભોજન સમારંભ યોજાયો હતો. ગાંધીનગરના ટાગોર હોલ ખાતે આયોજિત આ વિશેષ ‘સેવા પર્વ’માં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા….

Read More

ઇન્ડિગોની ફ્લાઇટમાં ફ્યુઅલ લીકેજ, વારાણસીમાં 166 મુસાફરો સાથે સુરક્ષિત લેન્ડિંગ

કોલકાતાથી શ્રીનગર જઈ રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ નંબર 6E-6961 બુધવારે સાંજે મોટી દુર્ઘટનાનો શિકાર થતા માંડ માંડ બચી ગઈ હતી. વિમાનમાં તકનીકી ખામી સર્જાતા અને ફ્યુઅલ લીક થવાને કારણે વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેની તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. આ ગંભીર ઘટના ત્યારે બની જ્યારે વિમાન આશરે ૩૬,૦૦૦ ફૂટની ઊંચાઈએ…

Read More
અયોધ્યા

અયોધ્યામાં દિપોત્સવનો ભવ્ય આયોજન, એકસાથે 2 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયા

ભગવાન રામના વતન અયોધ્યા એ રવિવારે  માટીના દીવાઓના અભૂતપૂર્વ ઝગમગાટ સાથે ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે. આ શુભ પ્રસંગે, અયોધ્યામાં સરયુ નદીના કિનારા ૨.૬ મિલિયન (૨૬ લાખથી વધુ) દીવાઓથી પ્રકાશિત થયા, જેનાથી શહેરને એકસાથે બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ મળ્યા છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સની ટીમે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બંને વિશ્વ રેકોર્ડ માટે પ્રમાણપત્રો સુપરત…

Read More
Gaza Peace Summit

PM મોદીને ગાઝા શાંતિ સમિટનું આમંત્રણ: વિશ્વ શાંતિમાં ભારતની વધતી ભૂમિકા

  Gaza Peace Summit મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવાના ઉદ્દેશ સાથે ઇજિપ્તના પ્રખ્યાત રિસોર્ટ શહેર શર્મ અલ-શેખ (Sharm el-Sheikh) માં આયોજિત ‘ગાઝા શાંતિ સમિટ (Gaza Peace Summit)’ માં ભાગ લેવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ-સીસી અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી આમંત્રણ મળ્યું છે. Gaza Peace Summit આ આમંત્રણ આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં…

Read More

રેલવે યાત્રીઓ માટે ‘મોટી ભેટ’: કન્ફર્મ ટિકિટ રદ કર્યા વિના બદલી શકાશે મુસાફરીની તારીખ

ભારતીય રેલવે (Indian Railways) પોતાના લાખો યાત્રીઓ માટે એક મોટી રાહતભરી સુવિધા શરૂ કરવા જઈ રહ્યું છે. હવે કન્ફર્મ ટ્રેન ટિકિટની મુસાફરીની તારીખ બદલવા માટે યાત્રીઓએ ટિકિટ રદ નહીં કરવી પડે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આ નવી ઓનલાઈન સિસ્ટમ જાન્યુઆરી 2026 થી લાગુ કરવામાં આવશે. આનાથી યાત્રીઓને ટિકિટ રદ કરાવવાના (કેન્સલેશન) ચાર્જ ભરવાની મુશ્કેલીમાંથી…

Read More

હિમાચલના બિલાસપુર પર ભૂસ્ખલનનો કાટમાળ બસ પડતા 15ના મોત, બે બાળકોનો આબાદ બચાવ

હિમાચલ પ્રદેશના બિલાસપુર (Bilaspur Tragedy) જિલ્લામાં મંગળવારે સાંજે એક હૃદયદ્રાવક બસ દુર્ઘટના બની, જેમાં ‘જાકો રાખે સાંઈયાં, માર સકે ન કોઈ’ કહેવત સાચી ઠરી છે. ઝંડૂતા ઉપમંડળના ભલ્લૂ પુલ પાસે મરોતમ-કલૌલ રૂટ પર ચાલતી ખાનગી બસ ‘સંતોષી’ પર પહાડી પરથી ભારે કાટમાળ અને પથ્થરો ધસી પડતાં, 15 મુસાફરોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યા હતા. Bilaspur Tragedy…

Read More