Bihar Assembly Election:

બિહાર ચૂંટણીની તારીખો જાહેર: 6 અને 11 નવેમ્બરે મતદાન,14 નવેમ્બરે પરિણામ

Bihar Assembly Election 2025ની તારીખોનું ચૂંટણી પંચ દ્વારા ઔપચારિક રીતે એલાન કરી દેવામાં આવ્યું છે, જેના પગલે રાજ્યમાં ચૂંટણી પ્રચારનો માહોલ પૂરજોશમાં ગરમાયો છે. સત્તાધારી NDA અને વિપક્ષી INDIA ગઠબંધન વચ્ચે સત્તા માટેની લડાઈ હવે તેના સૌથી રોમાંચક તબક્કામાં પ્રવેશી ચૂકી છે. Bihar Assembly Election: મુખ્ય ચૂંટણી કમિશ્નર (CEC) જ્ઞાનેશ કુમારે આપેલી માહિતી મુજબ, બિહારમાં…

Read More
JNU

JNUમાં રાવણ દહનને લઈને ભારે હોબાળો: ABVP અને JNUSU આમને-સામને

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) માં દશેરા નિમિત્તે યોજાયેલા રાવણ દહન કાર્યક્રમ દરમિયાન ભારે હોબાળો થયો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) એ આરોપ લગાવ્યો છે કે લેફ્ટ સમર્થિત વિદ્યાર્થી સંગઠનોએ રાવણ દહન સમયે જૂતા ફેંક્યા અને જાણી જોઈને કાર્યક્રમમાં અવરોધ ઊભો કર્યો. ABVP નેતા પ્રવીણ કુમારે લેફ્ટ સંગઠનો પર જાણી જોઈને યુનિવર્સિટીના શાંતિપૂર્ણ માહોલમાં અશાંતિ…

Read More
બરેલી

બરેલીમાં જુમ્માની નમાઝને લઈને એલર્ટ: બે દિવસ માટે ઇન્ટરનેટ સેવા ફરી બંધ

બરેલી: ઉત્તર પ્રદેશના બરેલી શહેરમાં સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા માટે અને જુમ્માની નમાઝને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર ફરી એકવાર એલર્ટ મોડ પર છે. ગત શુક્રવારે (૨૬ સપ્ટેમ્બર) થયેલા બબાલ બાદ પરિસ્થિતિ સામાન્ય થઈ હોવા છતાં, તકેદારીના ભાગરૂપે ફરીથી ઇન્ટરનેટ સેવા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. શાસનના નિર્દેશ પર જિલ્લામાં ગુરુવારે (આજે) બપોરે ૩:૦૦ વાગ્યાથી ઇન્ટરનેટ સેવા…

Read More

લેહમાં ધરપકડ બાદ ક્લાઇમેટ એક્ટિવિસ્ટ Sonam Wangchuk ને જોધપુર જેલમાં શિફ્ટ કરાયા

ક્લાઇમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક (Sonam Wangchuk) ની ધરપકડ બાદ તેમને શુક્રવારે મોડી રાત્રે લદ્દાખથી રાજસ્થાનની જોધપુર જેલમાં શિફ્ટ કરવામાં આવતા જેલ પરિસરમાં અચાનક હલચલ વધી ગઈ હતી. મોટી સંખ્યામાં પોલીસના વાહનો જેલ પહોંચ્યા હતા અને જેલની ચારેય તરફ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી હતી. વાંગચુક (Sonam Wangchuk) ની આ ધરપકડ લદ્દાખમાં રાજ્યનો દરજ્જો અને…

Read More
Supreme Court

મકાન ખરીદનારને સુપ્રીમ કોર્ટની મોટી રાહત: જો બિલ્ડર સમયમર્યાદામાં મકાન ન આપે તો 18 ટકા વ્યાજ આપવું પડશે

Supreme Court મકાન ખરીદનારાઓ (હોમ બાયર્સ)ની તરફેણમાં એક મોટો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે જો કોઈ બિલ્ડર ખરીદનાર પાસેથી ચુકવણીમાં વિલંબ બદલ ૧૮ ટકા વ્યાજ વસૂલે તો, જો તે પોતે સમયસર મકાન કે પ્લોટનો કબજો આપવામાં નિષ્ફળ જાય, તો તેણે પણ ખરીદનારને તેટલું જ (૧૮ ટકા) વ્યાજ ચૂકવવું પડશે. કોર્ટે…

Read More
મતદાર યાદી

ચૂંટણી પંચનો મોટો નિર્ણય: મતદાર યાદીમાં ફેરફાર માટે હવે આધાર લિંંક મોબાઇલ નંબર ફરજિયાત!

ભારતના ચૂંટણી પંચે ઓનલાઇન મતદાર યાદી સેવાઓ માટે આધાર સાથે લિંક થયેલ મોબાઇલ નંબર ફરજિયાત બનાવ્યો છે. આ નવા નિયમ અનુસાર, હવેથી મતદાર યાદીમાં નામ ઉમેરવા, કાઢવા અથવા કોઈપણ પ્રકારના સુધારા કરવા માટે આધાર સાથે જોડાયેલ મોબાઇલ નંબર હોવો જરૂરી છે. તેના વિના કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં.  મતદાર યાદી  આ નિર્ણય કર્ણાટકમાં ચાલી રહેલા…

Read More

દિલ્હી હાઈકોર્ટે અફઝલ ગુરુની કબર હટાવવાની અરજી ફગાવી, કહ્યું – ‘અત્યંત સંવેદનશીલ મામલો

દિલ્હી હાઈકોર્ટે અફઝલ ગુરુ અને મકબૂલ ભટ્ટની કબરોને તિહાર જેલમાંથી હટાવવાની અરજીને ફગાવી દીધી છે. કોર્ટે જણાવ્યું છે કે આ મામલો અત્યંત સંવેદનશીલ છે અને સરકારનો જેલમાં જ દફન કરવાનો નિર્ણય, સંભવિત પરિણામોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો. કોર્ટે વધુમાં ભાર મૂક્યો કે એક દાયકા પહેલાં લેવાયેલો આવો નિર્ણય ફરીથી ખોલી શકાય નહીં. જેલમાં દફન…

Read More
Azam Khan

સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા Azam Khan 23 મહિના બાદ જેલમાંથી મુક્ત, કાર્યકર્તાઓમાં ખુશીની લહેર

સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મંત્રી Azam Khan 23 મહિનાના જેલવાસ બાદ મુક્ત થયા છે. સફેદ કુર્તા-પાયજામા, કાળી જેકેટ અને આંખો પર કાળા ચશ્મા પહેરીને તેઓ સીતાપુર જેલની બહાર આવ્યા અને તરત જ પોતાના પુત્રો સાથે રામપુર જવા રવાના થયા. આ દરમિયાન મીડિયાએ તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આઝમ ખાને…

Read More

ભારત ઇઝરાયલ પાસેથી વધુ હેરોન ડ્રોન ખરીદશે!

ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાન સામે સફળ ઉપયોગ બાદ ભારતીય સેના વધુ ઇઝરાયલી હેરોન માનવરહિત હવાઈ વાહનો (UAV) ખરીદવાની તૈયારી કરી રહી છે. તેમને હવામાં છોડવામાં આવતા સ્પાઇક એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઇલોથી સજ્જ કરવાની પણ યોજનાઓ ચાલી રહી છે, જેનાથી તેઓ વધુ વિનાશ કરી શકે. ભારતીય સશસ્ત્ર દળો પહેલાથી જ ત્રણેય સેવાઓ: આર્મી, નેવી અને એરફોર્સના બેઝ પરથી…

Read More
Karnataka

Karnataka માં ગણેશ શોભાયાત્રામાં ટ્રક ઘૂસી જતાં 8 લોકોના મોત,20થી વધુ ઘાયલ

શુક્રવારે રાત્રે Karnataka ના હાસન જિલ્લાના મોસાલેહોસાહલ્લી ગામે ગણેશ વિસર્જન શોભાયાત્રા દરમિયાન એક ગમખ્વાર  અકસ્માત સર્જાયો છે. રાત્રે લગભગ 8:45 વાગ્યે એક ટ્રક બેકાબૂ થઈને ભીડમાં ઘૂસી જતાં ઓછામાં ઓછા 8 લોકોનાં મોત નીપજ્યાં અને 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા. નોંધનીય છે કેઆ ઘટના Karnataka ના હાસન તાલુકામાં બની, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો…

Read More