‘ઓપરેશન સિંદૂર’ની યાદમાં ભુજમાં બનશે ‘સિંદૂર વન’ સ્મારક ઉદ્યાન, ભારતીય સૈન્યની બહાદુરીને સલામ

સિંદૂર વન સ્મારક ઉદ્યાન – જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ 2025ના રોજ થયેલા નિર્દોષ પર્યટકો પરના કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાનો જવાબ આપવા ભારતીય સૈન્ય દ્વારા હાથ ધરાયેલા ‘ઓપરેશન સિંદૂર’ની થીમ પર ગુજરાત સરકાર કચ્છના ભુજ શહેરમાં ‘સિંદૂર વન’ નામનું સ્મારક ઉદ્યાન નિર્માણ કરવા જઈ રહી છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો હેતુ ભારતીય સંરક્ષણ દળોની અપ્રતિમ બહાદુરી અને બલિદાનને…

Read More

રાહુલ ગાંધીએ સીઝફાયરને લઇને સરકાર પર કસ્ચો તંજ, PM મોદી ટ્રમ્પ સામે સરેન્ડર થયા

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી મંગળવારે મધ્યપ્રદેશ પહોંચ્યા હતા. અહીં તેમણે પાર્ટીને પાયાના સ્તરે મજબૂત બનાવવા અને કાર્યકરોમાં નવો ઉત્સાહ લાવવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી રહેલા અભિયાનનું નેતૃત્વ કર્યું હતું. આગામી 2028 વિધાનસભા ચૂંટણીની તૈયારીના ભાગ રૂપે રાહુલ ગાંધીની આ મુલાકાત રાજકીય દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દરમિયાન, રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકર્તા સંમેલનને…

Read More
રાહુલ ગાંધીએ આપ્યો કડક સંદેશ

રાહુલ ગાંધીએ આપ્યો કડક સંદેશ,જૂથવાદ બંધ કરો, એકજૂટ થાઓ

રાહુલ ગાંધીએ આપ્યો કડક સંદેશ- લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં કોંગ્રેસના ‘સંગઠન સર્જન અભિયાન’નો પ્રારંભ કર્યો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ 2028ની વિધાનસભા ચૂંટણી માટે પક્ષના સંગઠનને સશક્ત બનાવવું અને ગત 20 વર્ષથી નબળી પડેલી કોંગ્રેસની રાજકીય રણનીતિને ‘મિશન 2028’ હેઠળ પુનઃજન્મ આપવાનો છે. રાહુલ ગાંધીએ પાંચ કલાકની મુલાકાત દરમિયાન પાંચ મહત્વની…

Read More

NEET PGની પરીક્ષા મુલતવી, હવે 15 જૂને પરીક્ષા નહીં લેવાય, નવી તારીખ ટૂંક સમયમાં થશે જાહેર

NEET PG પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં એક જ શિફ્ટમાં પરીક્ષા લેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધી પરીક્ષા માટે 15 જૂનની તારીખ નક્કી કરવામાં આવી હતી, NBEMS દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 15 જૂને પરીક્ષા નહીં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરીક્ષાની આગામી તારીખ…

Read More

પૂર્વોત્તરમાં ભારે વરસાદ અને પૂરના લીધે 34થી વધુના મોત,વરસાદનો 132 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો

પૂર્વોત્તરમાં ભારે વરસાદ – પૂર્વોત્તર રાજ્યોમાં પૂર અને વરસાદે તબાહી મચાવી છે. આસામ, મણિપુર, ત્રિપુરા, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને અન્ય રાજ્યોમાં પૂર અને ભૂસ્ખલનને કારણે માત્ર ત્રણ દિવસમાં ઓછામાં ઓછા 34 લોકોના મોત થયા છે. આસામમાં વરસાદનો 132 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ માટે વાયુસેના અને આસામ રાઈફલ્સને બોલાવવામાં આવ્યા…

Read More

મહારાષ્ટ્રમાંથી ISIS સાથે સંકળાયેલા સાકિબ નાચન અને રવિન્દ્ર વર્માની ATSએ કરી ધરપકડ

ISIS સાકિબ નાચન અને રવિન્દ્ર વર્મા- મહારાષ્ટ્ર એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા થાણેના પડઘા વિસ્તારમાં આતંકવાદી પ્રવૃત્તિઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ATSએ આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા (ISIS) સાથે સંકળાયેલા શંકાસ્પદ વ્યક્તિઓના ઘરો પર દરોડા પાડ્યા છે. આ દરોડામાં પ્રતિબંધિત સંગઠન સ્ટુડન્ટ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા (SIMI)ના ભૂતપૂર્વ સભ્ય સાકિબ…

Read More
ઈ પેન્ટ્રી સેવા

ટ્રેનમાં આ રીતે મળશે સ્વચ્છ અને સ્વાદિષ્ટ ભોજન, IRCTC એ શરૂ કરી નવી સેવા

ઈ પેન્ટ્રી સેવા- IRCTC એ મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરો માટે એક ઉત્તમ અને સુવિધાજનક સેવા શરૂ કરી છે. આ ઈ-પેન્ટ્રી સેવા હવે મુસાફરોને ટ્રેનની સીટ પર જ સ્વચ્છ, નિશ્ચિત કિંમત અને સમયસર ભોજન પૂરું પાડશે. અગાઉ, ખોરાક માટે ઓનલાઈન બુકિંગ સુવિધા ફક્ત પ્રીમિયમ ટ્રેનોમાં જ ઉપલબ્ધ હતી. હવે આ સુવિધા મેલ અને…

Read More
ભારતમાં કોરોના કેસ

ભારતમાં કોરોનાની રફતાર તેજ, 685 નવા કેસ,એકટિવ કેસ 3300 ને પાર

ભારતમાં કોરોના કેસ-  ભારતમાં કોરોનાવાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. શનિવાર (31 મે) સવારે 8 વાગ્યા સુધીમાં 685 નવા દર્દીઓ મળી આવ્યા છે. કેરળમાં કોવિડથી સૌથી વધુ 189 લોકો પ્રભાવિત થયા છે. પશ્ચિમ બંગાળમાં 89, યુપીમાં 75, કર્ણાટકમાં 86, દિલ્હીમાં 81 અને મહારાષ્ટ્રમાં 73 પોઝિટિવ કેસ નોંધાયા બાદ સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 3395 થઈ ગઈ છે….

Read More
Miss World 2025

Miss World 2025: થાઈલેન્ડની ઓપલ સુચતા ચુઆંગશ્રી બની મિસ વર્લ્ડ

Miss World 2025 –  ‘મિસ વર્લ્ડ 2025’ 31 મે 2025 ના રોજ હૈદરાબાદના HITEX કન્વેન્શન સેન્ટર ખાતે યોજાઈ હતી. થાઈલેન્ડની ઓપલ સુચાતા ચુઆંગશ્રીએ ‘મિસ વર્લ્ડ 2025’નો તાજ જીત્યો હતો. તમને જણાવી દઈએ કે તેમાં વિશ્વભરના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ભારતની નંદિની ગુપ્તા ટોપ 8 માંથી બહાર હતી.     View this post on Instagram  …

Read More

અબ્બાસ અંસારીને નફરતભર્યા ભાષણ કેસમાં 2 વર્ષની સજા

Abbas Ansari  hate speech- માફિયા મુખ્તાર અંસારીના પુત્ર અને મઉ સદર બેઠકના ધારાસભ્ય અબ્બાસ અંસારીના નફરતભર્યા (Abbas Ansari  hate speech) ભાષણ કેસમાં આજે મઉની જિલ્લા અને સત્ર અદાલતમાં ચુકાદો આપ્યો છે નફરતભર્યા ભાષણ કેસમાં ધારાસભ્ય અબ્બાસ અંસારીને દોષિત ઠેરવ્યા બાદ કોર્ટે તેમને 2 વર્ષની જેલની સજા ફટકારી છે. કોર્ટના નિર્ણયથી સ્પષ્ટ થઈ ગયું છે કે…

Read More