પ્રિયંકા ગાંધીનો મોદી સરકાર પર હુમલો, ઉરી-પુલવામા અને પહેલગામ હુમલામાં ગૃહમંત્રીએ જવાબદારી શા માટે ન લીધી?

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ લોકસભામાં ઓપરેશન સિંદૂર અને પહેલગામ હુમલા પર ચર્ચા દરમિયાન મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પર સુરક્ષા નિષ્ફળતાનો આરોપ લગાવી જવાબદારી ન લેવાનો આક્ષેપ કર્યો. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, “શું સેના પ્રમુખે, શું ગુપ્તચર વડાએ રાજીનામું આપ્યું? શું ગૃહમંત્રીએ રાજીનામું આપ્યું?…

Read More

સુપ્રીમ કોર્ટ બિહારના SIR મામલે 12 ઓગસ્ટે સુનાવણી કરશે

 બિહાર SIR: સુપ્રીમ કોર્ટે મંગળવારે બિહારમાં ચૂંટણી પંચની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાને પડકારતી અરજીઓ પર વિચાર કરવા માટે સમયમર્યાદા નક્કી કરી હતી, અને કહ્યું હતું કે આ મુદ્દાની સુનાવણી 12 અને 13 ઓગસ્ટના રોજ કરવામાં આવશે. ન્યાયાધીશ સૂર્યકાંત અને જોયમલ્યા બાગચીની બેન્ચે ચૂંટણી પંચના નિર્ણયને પડકારતા અરજદારોને 8 ઓગસ્ટ સુધીમાં તેમની લેખિત દલીલો દાખલ…

Read More

ઓપરેશન સિંદૂર પરની ચર્ચામાં અખિલેશે કહ્યું, સુરક્ષામાં થયેલી ચૂકની જવાબદારી કોણ લેશે

ઓપરેશન સિંદૂર : ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ખાસ ચર્ચામાં ભાગ લેતી વખતે કોંગ્રેસ પર પ્રહારો કર્યા. ગૃહમંત્રી પછી, ડીએમકે સાંસદ કનિમોઝીએ પોતાના વિચારો રજૂ કર્યા અને મોદી સરકાર પર સવાલ ઉઠાવ્યા. કનિમોઝી પછી, સપા સાંસદ અખિલેશ યાદવે સરકાર પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે અમને અમારી સેનાની અદમ્ય હિંમત પર ગર્વ…

Read More

લોકસભામાં ‘ઓપરેશન સિંદૂર’પર ચર્ચા, પહેલગામના 3 આતંકવાદીઓ ઠાર

પહેલગામના 3 આતંકવાદીઓ ઠાર:  સંસદના ચોમાસુ સત્રનો સાતમો દિવસ છે. આજે લોકસભામાં ફરીથી ઓપરેશન સિંદૂર પર ચર્ચા થશે. ગૃહમંત્રી અમિત શાહ વિપક્ષના પ્રશ્નોના જવાબ આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજે સમાપન ભાષણ આપશે. રાજ્યસભામાં પણ પહેલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર પર ચર્ચા મંગળવારથી શરૂ થશે. રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા માટે કોંગ્રેસને 16 કલાકમાંથી બે…

Read More

હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ થતા 6 શ્રદ્વાળુઓના મોત

મનસા દેવી મંદિર:  ઉત્તરાખંડના પવિત્ર તીર્થસ્થાન હરિદ્વારમાં આવેલા મનસા દેવી મંદિરમાં હરિયાળી તીજના અવસરે ભેગી થયેલી ભીડમાં નાસભાગ મચી જતાં 6 લોકોનાં મોત થયાં હોવાના અહેવાલ છે. આ ઘટનામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે, જેમને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃત્યુઆંકમાં વધારો થવાની શક્યતા છે. ઘટનાની વિગતો મનસા…

Read More

રાજસ્થાનના ઝાલાવાડમાં શાળાની ઇમારત ધરાશાયી થતા 7 બાળકોના મોત

ઝાલાવાડમાં શાળાની ઇમારત ધરાશાયી:   રાજસ્થાનથી એક મોટા સમાચાર છે. શુક્રવારે (25 જુલાઈ) ઝાલાવાડમાં એક મોટી દુર્ઘટના બની. પીપલોડી સરકારી શાળાની ઇમારત ધરાશાયી થઈ. કાટમાળ નીચે દટાઈ જવાથી 7 બાળકોના દર્દનાક મોત થયા. 25 થી વધુ બાળકો ગંભીર રીતે ઘાયલ છે. આ અકસ્માતમાં અરાજકતા ફેલાઈ ગઈ. શિક્ષકો અને ગ્રામજનોએ બાળકોને બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ ગયા. ડૉક્ટરે…

Read More

રાહુલ ગાંધીએ SIR મામલે ચૂંટણી પંચ પર કર્યા આકરા પ્રહાર,કહ્યું ચૂંટણી પંચ નિષ્પક્ષ કામગીરી કરી રહી નથી

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે બિહારમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ના મુદ્દા પર ચૂંટણી પંચના નિવેદનને બકવાસ ગણાવ્યું. ચોમાસુ સત્રના ચોથા દિવસે, ઇન્ડી ગઠબંધનના ઘણા ઘટકોએ SIR મુદ્દા પર સંસદ પરિસરમાં વિરોધ કર્યો. ઉપરાંત, બંને ગૃહોની કાર્યવાહીમાં ગતિરોધ ચાલુ રહ્યો. રાહુલ ગાંધીએ શું કહ્યું? સમાચાર એજન્સી ANI સાથેની…

Read More

બિહારમાં SIR મુદ્દે વિવાદ વકર્યો, તેજસ્વીએ કહ્યું: ચૂંટણી બહિષ્કારનો વિકલ્પ છે ખુલ્લો!

બિહારમાં SIR મુદ્દે વિવાદ વકર્યો:  બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) વિવાદ દિન-પ્રતિદિન વધુ વકરી રહ્યો છે. આ sir સામે વિપક્ષે ચૂંટણી પક્ષ સામે મોરચો ખોલ્યો છે, બિહારના મહાગઠબંધને ચૂંટણી પંચ નિષ્પક્ષ ઘોરણે કામ નથી કરી રહી તેવા ગંભીર આરોપ લગાવ્યા છે, અને બિહારમાં ચૂંટણી બહિષ્કાર કરવાની વાતને રદિયો આપ્યો છે. રાષ્ટ્રીય જનતા દળના (RJD )…

Read More

દિલ્હી એરપોર્ટ પર દુર્ઘટના, લેન્ડિંગ બાદ એર ઇન્ડિયા વિમાનમાં આગ લાગી

દિલ્હી એરપોર્ટ પર દુર્ઘટના:   દિલ્હી એરપોર્ટ પર આજે એક મોટી દુર્ઘટના જોવા મળી છે. જ્યાં, હોંગકોંગથી દિલ્હી એરપોર્ટ પર ઉતરાણ કરનાર એર ઇન્ડિયાના વિમાનમાં આગ લાગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ આગ વિમાનના સહાયક પાવર યુનિટમાં લાગી હતી. રાહતની વાત એ છે કે તમામ મુસાફરોને સમયસર સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ક્રૂ…

Read More

AdFalciVax: ભારતે મેલેરિયા સામે લડવા માટે પ્રથમ સ્વદેશી રસી બનાવી

AdFalciVax: ભારતે મેલેરિયા સામે લડવા માટે પ્રથમ સ્વદેશી રસી બનાવી ભારતે મેલેરિયા નિવારણમાં એક મોટી સફળતા મેળવી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ દેશની પ્રથમ સ્વદેશી મેલેરિયા રસી વિકસાવી છે, જેનું નામ AdFalciVax છે. આ રસી ફક્ત માનવીઓને ચેપથી બચાવશે નહીં, પરંતુ મેલેરિયાના ફેલાવાને પણ ઘટાડશે. ભારતની આ નવી રસી મેલેરિયા નાબૂદ કરવા…

Read More