રાહુલ ગાંધીએ ગૌતમ અદાણીને તાત્કાલિક ધરપકડની કરી માંગ

ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર યુએસમાં રોકાણકારોને છેતરવાનો આરોપ છે, અદાણી પર ભારતીય ઉપખંડમાં સોલાર પ્રોજેક્ટ્સ માટે કોન્ટ્રાક્ટ મેળવવા અને ભંડોળ મેળવવા માટે મોટા પાયે લાંચ આપવાનો આરોપ છે. હવે આ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અદાણી પર આકરા પ્રહારો કર્યા છે અને તેમની ધરપકડની માંગ કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું, ‘મને આશ્ચર્ય થાય છે કે…

Read More
AAP

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે AAPએ 11 ઉમેદવારની પહેલી યાદી જાહેર કરી

AAP-  દિલ્હીમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ઉત્તેજના વધી ગઈ છે. આજે આમ આદમી પાર્ટીની PACની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં ચર્ચા બાદ પાર્ટીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. AAPની પ્રથમ યાદીમાં કુલ 11 ઉમેદવારોના નામ છે. આમ આદમી પાર્ટીએ અન્ય પાર્ટીઓના ઘણા નેતાઓને પણ ટિકિટ આપી છે. હાલમાં જ ભાજપ છોડીને AAPમાં જોડાયેલા…

Read More

સંભલ જામા મસ્જિદના સર્વેના આદેશથી મહમૂદ અસદ મદની ચિંતિત,આપ્યું આ નિવેદન…

સંભલ જામા મસ્જિદ-     જમીયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના મહમૂદ અસદ મદનીએ સંભલ જામા મસ્જિદ ને લઈને ઉભા થયેલા વિવાદ અને કોર્ટ દ્વારા આપવામાં આવેલા સર્વેને લઈને ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. મૌલાના મદનીએ જણાવ્યું હતું કે, કોમવાદી તત્વો ઇતિહાસના અસત્ય અને સત્યને ભેળવીને દેશની શાંતિ અને વ્યવસ્થાના દુશ્મન બની ગયા છે. બાબરી મસ્જિદ વિશે શું…

Read More

ભારતમાં તમાકુ કરતા પણ વાયુ પ્રદુષણથી વધારે મોત, એક વર્ષમાં અધધ….મોત.આંકડો જોઇને ચોંકી જશે!

વાયુ પ્રદુષણ –    શું તમે જાણો છો કે વિશ્વમાં દર આઠમાંથી એક મૃત્યુ વાયુ પ્રદૂષણને કારણે થાય છે? એક રીતે જોઈએ તો વાયુ પ્રદૂષણ તમાકુ કરતા પણ વધુ ખતરનાક છે. સ્ટેટ ઓફ ગ્લોબલ એર 2024ના રિપોર્ટમાં જણાવાયું છે કે 2021માં વિશ્વભરમાં તમાકુના કારણે અંદાજે 75 થી 76 લાખ લોકોના મોત થશે. જ્યારે વાયુ પ્રદૂષણ…

Read More

ઉત્તરપ્રદેશના મીરાપુર પેટા ચૂંટણીમાં રોષે ભરાયેલા ટોળાએ કર્યો પથ્થરમારો, પોલીસે કર્યો લાઠીચાર્જ

મીરાપુર-  દેશમાં એક તરફ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. બીજી તરફ ઉત્તર પ્રદેશની 9 બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. હાલમાં યુપીની મોટાભાગની સીટો પર શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે. પરંતુ મુઝફ્ફરનગર જિલ્લાની મીરાપુર સીટ પર હંગામાની તસવીરો સામે આવી છે. મીરાપુરના કકરૌલી વિસ્તારમાં ગુસ્સે ભરાયેલા ટોળાએ…

Read More

મહારાષ્ટ્રમાં ભાજપનો નોટ જેહાદ…ઉદ્વવ ઠાકરે કર્યા આકરા પ્રહાર

ભાજપનો નોટ જેહાદ –   આવતીકાલે એટલે કે બુધવારે મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટે મતદાન થશે અને તે પહેલા દિવસભર રાજકીય હોબાળો થયો હતો. ભાજપના મહાસચિવ વિનોદ તાવડે પર બહુજન વિકાસ આઘાડીએ મતદારોને પ્રભાવિત કરવા માટે રોકડ વહેંચવાનો આરોપ લગાવ્યો હતો, જેના કારણે બહુજન વિકાસ આઘાડીના કાર્યકરોએ વિરારની એક હોટલમાં વિનોદ તાવડેને ઘેરી લીધા હતા અને…

Read More

અજમેરમાં 45 વર્ષ જૂની ‘ખાદિમ’ હોટલનું નામ બદલાયું, હવે આ નામથી ઓળખાશે!

‘ખાદિમ’ હોટલ   દાયકાઓથી અજમેરની ઓળખ બનેલી રાજસ્થાન સરકારની પ્રખ્યાત હોટલ ‘ખાદિમ’નું નામ બદલી દેવામાં આવ્યું છે. હવે આ 45 વર્ષ જૂની હોટલ અજયમેરુ તરીકે ઓળખાશે. ભજનલાલ શર્માની આગેવાની હેઠળની ભાજપ સરકારે રાજસ્થાન પ્રવાસન વિભાગની આ સરકારી હોટલનું નામ બદલવાનો આદેશ જારી કર્યો છે.એક સત્તાવાર આદેશ અનુસાર રાજસ્થાન પ્રવાસન વિકાસ નિગમ (RTDC) એ સોમવારે વિધાનસભા અધ્યક્ષ…

Read More

તિરુપતિ બાલાજી મંદિરમાંથી ટૂંક સમયમાં બિન-હિન્દુ કર્મચારીઓને હટાવાશે, બોર્ડની બેઠકમાં લેવાયા અનેક મોટા નિર્ણય!

બિન-હિન્દુ કર્મચારીઓને હટાવાશે –  તિરુમાલા તિરુપતિ બોર્ડમાંથી બિન-હિન્દુ કર્મચારીઓને ટૂંક સમયમાં બરતરફ કરવામાં આવશે. ઉપરાંત, બોર્ડ હવે વિવિધ રાજ્યોના પ્રવાસન નિગમો દ્વારા ભક્તોના દર્શન માટેના ક્વોટાને નાબૂદ કરશે. આ સિવાય સુરક્ષાને ધ્યાનમાં રાખીને તિરુમાલા તિરુપતિ બોર્ડ ખાનગી બેંકોમાં જમા કરાયેલું સોનું, ચાંદી અને રોકડ ઉપાડશે અને તેને રાષ્ટ્રીયકૃત બેંકોમાં જમા કરશે. સોમવારે બી નાયડુની અધ્યક્ષતામાં…

Read More

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની કાર પર પથ્થરમારો થતાં માથાના ભાગમાં ગંભીર ઇજા

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અને એનસીપી શરદ જૂથના નેતા અનિલ દેશમુખ નાગપુરના કાટોલ વિધાનસભા ક્ષેત્રમાં નરખેડથી ચૂંટણી સભા પૂરી કરીને કાટોલ તરફ આવી રહ્યા હતા, ત્યારે કટોલ જલાલખેડા રોડ પર કોઈએ તેમની કાર પર પથ્થરમારો શરૂ કર્યો, જે અનિલ દેશમુખે કહ્યું માથા પર માર માર્યો છે અને ઈજા થઈ છે. અનિલ દેશમુખને સારવાર માટે કાટોલ…

Read More

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ બિશ્નોઈ અમેરિકન પોલીસની કસ્ટડીમાં, જાણો શું છે ભારતની માંગ?

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ બિશ્નોઈ હવે પોલીસ કસ્ટડીમાં છે. અમેરિકાની કેલિફોર્નિયા પોલીસે તેને પોતાની કસ્ટડીમાં લીધો છે. અમેરિકાના કેલિફોર્નિયામાં અનમોલ બિશ્નોઈવિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને મહારાષ્ટ્ર પોલીસ સહિતની ભારતીય એજન્સીઓ હવે તેના પ્રત્યાર્પણ અને ધરપકડ પર કામ કરી રહી છે. બાબા સિદ્દીકી હત્યા કેસનો આરોપી છે અનમોલ બિશ્નોઈ સામેની…

Read More