હવે ‘Uber’ સાથે બુક કરો બોટ, આ રાજ્યમાં સેવા કરવામાં આવી લોન્ચ

Uber એપ આધારિત કેબ સેવા છે. જો તમારે કાર, ઓટો કે બાઇક દ્વારા ક્યાંક જવું હોય તો તમે મોબાઈલ દ્વારા બુક કરાવો. હવે ઉબેરે જમ્મુ અને કાશ્મીરમાં શિકારા (એક પ્રકારની બોટ) ઓનલાઈન બુક કરવાની સુવિધા આપી છે. ઉબેરે જમ્મુ અને કાશ્મીરના દાલ સરોવરમાં ઓનલાઈન બોટ બુક કરવાની સુવિધા પૂરી પાડી છે. ઘણીવાર લોકો જ્યારે જમ્મુ…

Read More

PM મોદીએ જોઈ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ, વિક્રાંત મેસીએ જાણો શું કહ્યું….!

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સંસદના બાલયોગી ઓડિટોરિયમમાં ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નિહાળી હતી. આ દરમિયાન પીએમ મોદીની સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, નીતિન ગડકરી, જેપી નડ્ડા સહિત ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદો પણ હાજર રહ્યા હતા અને ફિલ્મ જોઈ હતી. સંસદમાં ફિલ્મના સ્ક્રિનિંગમાં ફિલ્મના કલાકારો પણ તેમની સાથે…

Read More

ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી વધારો, મહિનાના પહેલા દિવસે મોંઘવારીનો આંચકો

મહિનાના પહેલા જ દિવસે મોંઘવારીનો આંચકો લાગ્યો છે. સરકારી તેલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. આ ગેસ સિલિન્ડરનો ઉપયોગ હોટલ, રેસ્ટોરન્ટ અને લગ્નમાં થાય છે. તેની સીધી અસર ખાદ્ય ચીજવસ્તુઓમાં મોંઘવારી સ્વરૂપે જોવા મળશે. જોકે, ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઈન્ડિયન ઓઈલ તરફથી મળેલી માહિતી અનુસાર, 19 કિલોના…

Read More

મોદી સરકારની આ મહત્વની યોજનાથી સરળતાથી મેળવો સહાય, જાણો તમામ વિગતો

મોદી સરકાર –  PM વિશ્વકર્મા યોજના ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ મહત્વાકાંક્ષી યોજના છે. આ યોજના પરંપરાગત કારીગરો અને શિલ્પકારોના કૌશલ્યને વધારવા અને તેમને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવવા માટે બનાવવામાં આવી છે. આ યોજનામાં કારીગરોને તાલીમ, સાધનો, લોન અને બજારની સુવિધા પ્રદાન કરવામાં આવશે જેથી તેઓ પોતાના ઉત્પાદનોને વધુ સારી રીતે તૈયાર કરી…

Read More

1 ડિસેમ્બર પછી OTPના નિયમ બદલાઇ જશે! TRAI આ અંગે કર્યો ખુલાસો

OTPના નિયમ  –   1 ડિસેમ્બર, 2024 થી, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) નવી ટ્રેસેબિલિટી માર્ગદર્શિકા લાગુ કરવા જઈ રહી છે. તેનો હેતુ ગ્રાહકોને સ્પામ અને નકલી સંદેશાઓથી બચાવવાનો છે. જો કે, આ નિયમોને લઈને ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેનાથી OTP જેવી આવશ્યક સેવાઓમાં વિલંબ થઈ શકે છે.   OTPના નિયમ…

Read More
સંભલ જામા મસ્જિદ સર્વે

સંભલ જામા મસ્જિદ સર્વે મામલે સુપ્રીમ કોર્ટે આપ્યો આ ચુકાદો,જાણો શું કહ્યું….

ઉત્તર પ્રદેશના સંભલ જામા મસ્જિદ સર્વે વિવાદ પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે મોટો આદેશ આપ્યો છે. SCએ નીચલી અદાલતને આ કેસમાં કોઈ પગલાં ન લેવાનો નિર્દેશ આપ્યો, કારણ કે મુસ્લિમ પક્ષને નીચલી અદાલતના નિર્ણયને ઉચ્ચ અદાલતમાં પડકારવાનો અધિકાર છે. તેમજ કોર્ટે મુસ્લિમ પક્ષને હાઈકોર્ટમાં જવા જણાવ્યું હતું. સંભલ મસ્જિદ સર્વે વિવાદ અંગે શાહી જામા મસ્જિદ કમિટીની…

Read More

અજમેર શરીફ દરગાહ કેસમાં મહેબૂબા મુફ્તીનું મોટું નિવેદન, હિંસા થઇ શકે છે!

જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ અને પીડીપી ચીફ મહેબૂબા મુફ્તી એ અજમેર શરીફ દરગાહને હિંદુ મંદિર જાહેર કરવાની અરજી પર કડક નિવેદન આપ્યું છે. મહેબૂબા મુફ્તી એ કહ્યું કે મસ્જિદો અને દરગાહને નિશાન બનાવવાથી રક્તપાત થઈ શકે છે. પૂર્વ CJI પર નિશાન સાધતા મહેબૂબાએ કહ્યું કે તેમના કારણે લઘુમતીઓના ધાર્મિક સ્થળોને લઈને વિવાદાસ્પદ ચર્ચાઓ શરૂ થઈ છે.આ…

Read More
ઓસ્ટ્રેલિયમાં હવે ભણવા જવાનું થયું મોઘું

ઓસ્ટ્રેલિયમાં હવે ભણવા જવાનું થયું મોઘું, સ્ટુડન્ટ વિઝા ફી 710 થી વધીને 1600 ડોલર થઇ

ઓસ્ટ્રેલિયમાં હવે ભણવા જવાનું થયું મોઘું   –  ઓસ્ટ્રેલિયા જઈને અભ્યાસ કરવાનું સપનું જોતા વિદ્યાર્થીઓ માટે તેમના સપનાને સાકાર કરવાનું થોડું મુશ્કેલ બની ગયું છે. ઓસ્ટ્રેલિયાએ 1 જુલાઈથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી વિઝા ફી 710 ઓસ્ટ્રેલિયન ડોલરથી વધારીને 1,600 ઓસ્ટ્રેલિયન ડોલર કરી છે. કેન્દ્ર દ્વારા ગુરુવારે સંસદમાં આ માહિતી આપવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયમાં હવે ભણવા જવાનું થયું મોઘું…

Read More

પોલીસની વેરિફિકેશન રિર્પોટ નેગેટિવ હોવા છંતા પાસપોર્ટ બનશે, હાઇકોર્ટે આપ્યો ચુકાદો

પોલીસની વેરિફિકેશન રિર્પોટ –   પાસપોર્ટ બનાવવા અથવા રિન્યુ કરાવવા માટે કતારમાં ઉભેલા લોકો માટે સારા સમાચાર છે. રાજસ્થાન હાઈકોર્ટે કહ્યું છે કે પોલીસ તપાસનો રિપોર્ટ નેગેટિવ આવે તો પણ પાસપોર્ટ બનાવવાનું રોકી શકાય નહીં. તાજેતરમાં હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે નકારાત્મક પોલીસ વેરિફિકેશન રિપોર્ટ હોવાના કારણે નાગરિકને પાસપોર્ટ મેળવવાના કાયદાકીય અધિકારથી વંચિત કરવામાં આવતું નથી….

Read More
વકફ બિલ

આ સત્રમાં નહીં આવે વકફ બિલ, JPCનો કાર્યકાળ લંબાયો,જાણો રિર્પોટ સંસદમાં કયારે રજૂ થશે!

સંસદના ચાલુ શિયાળુ સત્રના પ્રથમ સપ્તાહના છેલ્લા દિવસે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) વકફ બિલ પર પોતાનો અહેવાલ સંસદમાં રજૂ કરવાની હતી. આ સત્રના કાર્યસૂચિમાં પણ આનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેપીસીમાં સામેલ વિપક્ષી પાર્ટીઓના સાંસદો કાર્યકાળ વધારવાની માંગ કરી રહ્યા હતા, પરંતુ આ સમિતિનું નેતૃત્વ કરી રહેલા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ જગદંબિકા પાલે દાવો…

Read More