અસદુદ્દીન ઓવૈસી

‘તમે મુસ્લિમોના દુશ્મન છો,આ બિલ તેનો પુરાવો છે’, અસદુદ્દીન ઓવૈસીએ વક્ફ બિલ મામલે ભાજપ પર કર્યા આકરા પ્રહાર

વક્ફ બોર્ડ બિલ પરની ચર્ચામાં ભાગ લેતા અસદુદ્દીન ઓવૈસી એ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે તમે મુસ્લિમોના દુશ્મન છો. આ બિલ તેનો પુરાવો આપે છે. અસદુદ્દીન ઓવૈસી એ કહ્યું કે આ બિલ બંધારણની કલમ 14નું ઉલ્લંઘન કરે છે, જે તમામ નાગરિકોને તેમના વિશ્વાસનું પાલન કરવાની સમાન તક આપે છે. આખરે આ…

Read More

વક્ફ બોર્ડ સંશોધન બિલ મામલે સંસદમાં કોગ્રેસે કર્યો ભારે વિરોધ,અયોધ્યા મંદિર સમિતિમાં કોઇ ગેર-હિન્દુને રાખવામાં આવ્યા છે?

વક્ફ બોર્ડ સંશોધન બિલ :  લોકસભામાં આજે વક્ફ બોર્ડ સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યો છે. વિરોધ પક્ષે ભારે વિરોધ કર્યો છે.  સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ વક્ફ એક્ટ 1995માં સુધારો કરવા માટે વકફ (સુધારા) બિલ 2024 રજૂ કર્યું છે. કોંગ્રેસ અને સપાના સાંસદોએ આ બિલનો વિરોધ કર્યો છે અને તેને બંધારણની વિરુદ્ધ…

Read More

નોબલ વિજેતા મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રધાનમંત્રી બન્યા

મોહમ્મદ યુનુસ :   બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા દિવસોથી વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓએ વચગાળાની સરકારનું નેતૃત્વ કરવાના મોહમ્મદ યુનુસના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. અનામત આંદોલનનું નેતૃત્વ કરી રહેલા વિદ્યાર્થી નેતાઓની સાથે ત્રણેય સેનાના વડાઓએ પણ બેઠકમાં હાજરી આપી હતી.બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ બાદ વચગાળાની સરકારની રચના થવાની છે. નોબેલ પુરસ્કાર વિજેતા…

Read More
શેખ હસીના

ભારતમાં ક્યાં સુધી રહેશે શેખ હસીના! લંડન કેમ ન ગયા? થયા આ મોટા ખુલાસા,જાણો

શેખ હસીના: બાંગ્લાદેશ હાલમાં ભારે સંકટનો સામનો કરી રહ્યું છે. ભારે વિરોધ અને હિંસા વચ્ચે શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે અને ભારત આવી ગયા છે. તે સોમવારે સાંજે ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર ઉતરી હતી. એવા સમાચાર હતા કે શેખ હસીના અહીંથી લંડન જવા રવાના થઈ શકે છે. જો કે, સૂત્રોએ માહિતી…

Read More

મુંબઈ કોલેજમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓ પર હિજાબ પ્રતિબંધનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, કોર્ટ કરશે સુનાવણી

મુંબઈની કોલેજોમાં મુસ્લિમ વિદ્યાર્થીનીઓ પર હિજાબ પર પ્રતિબંધનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. કોર્ટ આ મામલે સુનાવણી કરવા તૈયાર છે. બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. ચેમ્બુર ટ્રોમ્બે એજ્યુકેશન સોસાયટીના એનજી આચાર્ય અને મુંબઈની ડીકે મરાઠે કોલેજે હિજાબ, નકાબ, બુરખો, સ્ટોલ, કેપ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો છે. બોમ્બે હાઈકોર્ટે હિજાબ પર પ્રતિબંધ મૂકવાના…

Read More

શું 15 વર્ષની મુસ્લિમ છોકરીને લગ્ન કરવાની છૂટ આપી શકાય? સુપ્રીમ કોર્ટ વિચારણા કરશે!

મુસ્લિમ પર્સનલ લોના નિયમો દેખીતી રીતે તદ્દન અલગ છે. આમાં થયેલા સુધારાને લઈને અનેક વખત વિવાદ ઊભો થયો છે. હાલમાં જ સુપ્રીમ કોર્ટમાં એક અરજી આવી છે જેમાં સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે શું 15 વર્ષની છોકરીના લગ્ન મુસ્લિમ પર્સનલ લો હેઠળ થઈ શકે છે. ઘણા રાજ્યોની હાઈકોર્ટમાં આ અંગે અલગ-અલગ નિર્ણયો આપવામાં આવ્યા છે….

Read More

બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ હિંદુઓ નિશાના પર, મંદિરો, ઘરો અને દુકાનો પર હુમલા સાથે લૂંટફાટ

ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશ માં હાલમાં હિંસાની આગ ભભૂકી રહી છે. 5 ઓગસ્ટે દેશમાં હિંસાની ચિનગારી એટલી પ્રબળ બની હતી કે વડાપ્રધાન શેખ હસીનાએ દેશ છોડીને ભારત આવવું પડ્યું હતું. દેશમાં છેલ્લા મહિનાથી ચાલી રહેલા અનામતના વિરોધને કારણે સોમવારે કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો, પરંતુ લોકો કર્ફ્યુ તોડીને રસ્તાઓ પર આવી ગયા હતા.બાંગ્લાદેશમાં બળવા પછી હિંદુ…

Read More
શેખ હસીના

બાંગ્લાદેશથી ભાગીને શેખ હસીના ભારત પહોંચ્યા, હિંડોન એરબેઝ પર અજીત ડોભાલ સાથે કરી મુલાકાત

શેખ હસીના :   બાંગ્લાદેશમાં અનામતને લઈને થયેલા હોબાળા બાદ સ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ છે. હિંસા એટલી ભડકી છે કે તોફાનીઓના ટોળાએ પીએમના નિવાસસ્થાન પર જ હુમલો કર્યો છે. શેખ હસીનાએ પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે અને દેશ છોડીને ભારત આવી ગયા છે. હવે તે દિલ્હીથી લંડનની ફ્લાઈટ લેવાની તૈયારી કરી રહી છે….

Read More

ઇન્કમટેક્ષ રિફંડમાં વિલંબ થાય તો શું કરવું? સ્ટેટસ કેવી રીતે ચેક કરવું? જાણો તમામ બાબતો

રિફંડ:  ભારતમાં  7.50 કરોડથી વધુ લોકોએ ITR ફાઈલ કર્યું છે. છેલ્લી તારીખ વીતી ગયા બાદ હવે કરદાતાઓ તેમના રિફંડ મેળવવાની રાહ જોઈ રહ્યા છે. જો કે આવકવેરા વિભાગ હવે રિફંડ મોકલવામાં વધુ વિલંબ કરતું નથી, પરંતુ કેટલાક કારણો છે જેના કારણે તમારા રિફંડમાં વિલંબ થઈ શકે છે. ચાલો સમજીએ કે રિફંડ અટકવાના કારણો શું છે?…

Read More
વકફ એકટ

મોદી કેબિનેટે વકફ એકટમાં સુધારા કરીને આપી મંજૂરી, સરકાર આ બિલ લાવશે સંસદમાં,જાણો વકફ એકટની તમામ માહિતી

વકફ એકટ:   સંસદના ચોમાસુ સત્રમાં નરેન્દ્ર મોદી સરકાર 5 ઓગસ્ટ સોમવારે  વકફ એકટ બિલ લાવી શકે છે, જેના દ્વારા તે વક્ફ બોર્ડના અધિકારોમાં સુધારો કરશે. 2 ઓગસ્ટે નરેન્દ્ર મોદી કેબિનેટે વકફ એક્ટમાં 40 સુધારા કર્યા અને તેને મંજૂરી આપી. વકફ કાયદામાં સૂચિત ફેરફારો, જો અમલમાં આવશે, તો વકફ બોર્ડની પ્રકૃતિ અને સત્તાઓ પર નોંધપાત્ર…

Read More