PM મોદી 

PM મોદી લાલ કિલ્લા પરથી વિકસિત ભારતનું વિઝન રજૂ કરશે

 PM મોદી  વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં દેશનું નેતૃત્વ કરશે. તેઓ રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને તેમનું પરંપરાગત સંબોધન કરશે, જેની થીમ ‘વિકસિત ભારત @ 2047’ છે. તેનો ઉદ્દેશ્ય 2047માં આઝાદીની શતાબ્દી સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તિત કરવાના સરકારના પ્રયાસોને આગળ વધારવાનો છે. જનભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે લગભગ…

Read More

રક્ષાબંધન પર ક્યાં રંગની રાખડી ભાઈ અને ભાભી માટે રહેશે લકી,જાણો

આ વર્ષે રક્ષાબંધન 19 ઓગસ્ટ સોમવારના રોજ ઉજવવામાં આવશે. રક્ષાબંધન પર સૌભાગ્ય વધારવા માટે લોકો ઘણા ઉપાયો કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રક્ષાબંધન પર રંગો પણ પ્રભાવિત કરે છે. જો તમે રક્ષાબંધન પર અમુક રંગો પસંદ કરો છો, તો તમને બમણો ફાયદો મળે છે. ઉદાહરણ તરીકે, રક્ષાબંધન પર ભાઈ અને ભાભી માટે ખાસ રંગોની રાખડીનું…

Read More
કેપ્ટન શહીદ

સ્વતંત્રતા દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં કેપ્ટન શહીદ, સેના 4 આતંકવાદીઓની શોધખોળમાં

કેપ્ટન શહીદ:  સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના અસાર વિસ્તારમાં આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી. આ દરમિયાન ભારતીય સેનાની 48 રાષ્ટ્રીય રાઈફલ્સનો એક કેપ્ટન શહીદ થયા હતા. હજુ ઓપરેશન ચાલુ છે. આ અથડામણમાં એક નાગરિક પણ ઘાયલ થયો હતો. સૂત્રોએ જણાવ્યું કે એવું માનવામાં આવે છે કે આતંકવાદીઓ શિવગઢ-અસાર બેલ્ટમાં ક્યાંક છુપાયેલા છે….

Read More

બિહારની આ જગ્યા પર આ કારણથી 14મી ઓગ્સ્ટની મધરાત્રિએ ફરકાવવામાં આવે છે તિરંગો

 પૂર્ણિયા:  ભારત 15મી ઓગસ્ટે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યું છે. સવારે સમગ્ર દેશમાં ત્રિરંગો ફરકાવવામાં આવશે. પરંતુ બિહારના પૂર્ણિયામાં 15મીએ નહીં પરંતુ 14મી ઓગસ્ટે મધ્યરાત્રિએ ત્રિરંગો ફરકાવવામાં આવે છે. બાઘા બોર્ડર પર પણ રાત્રે બરાબર 12 વાગે ધ્વજ ફરકાવવાની પરંપરા છે. જોકે, પૂર્ણિયામાં રાત્રે ધ્વજ ફરકાવવા પાછળ આઝાદી સાથે જોડાયેલી એક રસપ્રદ વાર્તા છે….

Read More

વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ પર 750 મીટર લાંબા ત્રિરંગા સાથે નિકળી રેલી, જુઓ વીડિયો

ત્રિરંગા રેલી:  સ્વતંત્રતા દિવસ પહેલા, જમ્મુ અને કાશ્મીરના રિયાસીમાં ચેનાબ નદી પરના વિશ્વના સૌથી ઊંચા રેલવે પુલ પર 750 મીટર લાંબા ત્રિરંગા ધ્વજ સાથે ત્રિરંગા રેલી કાઢવામાં આવી હતી. રેલીમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા. તિરંગાની સાથે વંદે માતરમના નારા પણ લગાવવામાં આવ્યા હતા. #WATCH रियासी, जम्मू-कश्मीर: स्वतंत्रता दिवस से पहले चिनाब नदी पर…

Read More

વકફ સુધારા બિલ માટે રચાયેલી જેપીસી સમિતના જગદંબિકા પાલ હશે અધ્યક્ષ, લોકસભાના 21 અને રાજ્યસભાના 10 સાંસદો પણ સામેલ

વકફ સુધારા બિલ:  ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ લોકસભા સભ્ય જગદંબિકા પાલ વિવાદાસ્પદ વક્ફ (સુધારા) બિલ પર વિચારણા કરવા માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિની અધ્યક્ષતા કરશે. લોકસભા સચિવાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પાલને 31 સભ્યોની સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. બિલની જોગવાઈઓ પર લોકસભામાં વિરોધ…

Read More
મોહમ્મદ યુનુસ

બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે મોહમ્મદ યુનુસ ઢાકેશ્વરી દેવી મંદિર પહોંચ્યા, હિંદુ આગેવાનો સાથે કરશે મુલાકાત

મોહમ્મદ યુનુસ : બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારને ઉથલાવી દીધા બાદ હિંદુઓ સહિત અન્ય લઘુમતીઓ વિરુદ્ધ મોટા પાયે હિંસા ચાલુ છે. તમને જણાવી દઈએ કે શેખ હસીનાએ થોડા દિવસો પહેલા પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને ભારત આવી ગયા હતા. બાંગ્લાદેશમાં લઘુમતીઓ સામેની હિંસા પર સતત અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન હવે…

Read More

બાંગ્લાદેશમાં હિંદુઓ પર હિંસા વચ્ચે VHPએ હેલ્પલાઇન નંબર કર્યો જાહેર

બાંગ્લાદેશમાં સ્થિતિ સામાન્ય નથી. ત્યાં રહેતા હિંદુઓ તેમના જીવનની ચિંતા કરે છે. હિંસક દેખાવકારો હિન્દુઓના ઘરો અને મંદિરોને નિશાન બનાવી રહ્યા છે. આવી સ્થિતિમાં ત્યાંના હિન્દુઓ ભારતમાં આવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. હિંસક વાતાવરણને જોતા વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ હેલ્પલાઈન નંબર જારી કર્યો છે. VHP અનુસાર, તેણે બાંગ્લાદેશમાં દલિત લઘુમતીઓને રક્ષણ, વળતર અને…

Read More
મધ્યપ્રદેશ વક્ફ બોર્ડે

મધ્યપ્રદેશ વક્ફ બોર્ડે લીધો આ મોટો નિર્ણય, હવે હોશિયાર ગરીબ વિધાર્થીઓને મળશે આટલી રકમ,જાણો

મધ્યપ્રદેશ વક્ફ બોર્ડે 13 ઓગસ્ટે એક મોટો નિર્ણય લીધો હતો. હવે વેફ બોર્ડની આવકનો પચાસ ટકા હિસ્સો હોશિયાર બાળકોના શિક્ષણ પાછળ ખર્ચવામાં આવશે. આ માટે દરેક જિલ્લામાં એક કમિટી બનાવવામાં આવશે. આ સમિતિ જરૂરિયાતમંદ બાળકોની પસંદગી કરશે. આ બાળકોને વધુમાં વધુ 25 હજાર રૂપિયા આપવામાં આવશે. અત્યાર સુધી વેફ બોર્ડની કમિટી માત્ર સાત ટકા જ…

Read More

સુપ્રીમ કોર્ટે UGC-NETની પરિક્ષા મોકૂફ રાખવાના મામલે સુનાવણીનો કર્યો ઇનકાર

UGC-NET (નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ) પરીક્ષા રદ કરવાના સરકારના નિર્ણયને પડકારતી કેટલાક ઉમેદવારોની અરજીને સુપ્રીમ કોર્ટે સોમવારે ફગાવી દીધી છે. કોર્ટે અરજી ફગાવી દીધી હતી કે આ સમયે તેને સાંભળવાથી “અરાજકતા” સર્જાશે. આ અરજી ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ સમક્ષ મૂકવામાં આવી હતી. UGC-NET ત્રણ સભ્યોની બેન્ચે આ…

Read More