Gujarat BJP Election Strategy

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા CM ભૂપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય, જિલ્લા પંચાયતના પ્રમુખોને રુબરુમાં મળશે

Gujarat BJP Election Strategy : ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંગઠન અને વિકાસકાર્યની કમાન મજબૂત કરવાની શરૂઆત કરી છે. રાજ્યના વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં તથા પંચાયતી રાજની મજબૂતી માટે મુખ્યમંત્રીએ નવા પગલાં ભર્યા છે, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખોને સીધા સંપર્કમાં રાખવા પર ભાર મૂકાયો છે. Gujarat BJP Election Strategy…

Read More
SSC and HSC Exam Schedule

SSC and HSC Exam Schedule : ધોરણ 12 બોર્ડની પરીક્ષાના કાર્યક્રમમાં થયો મોટો ફેરફાર! જાણો

SSC and HSC Exam Schedule : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ-10 (SSC) અને ધોરણ-12 (HSC)ની બોર્ડ પરીક્ષા માટેનો સુધારિત કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ધોરણ 10ની પરીક્ષા 27 ફેબ્રુઆરી 2025થી શરૂ થઈ 10 માર્ચ 2025એ પૂર્ણ થશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં હોળી અને ધુળેટીની રજાને કારણે ફેરફાર કર્યો…

Read More
સંપર્ક સેતુ એપ

સંપર્ક સેતુ એપ: હવે અમદાવાદની 2000 શાળાઓનો ડેટા હવે એક ક્લિકમાં ઉપલબ્ધ થશે

સંપર્ક સેતુ એપ:  અમદાવાદ શહેરના શિક્ષણ ક્ષેત્રે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીના નેતૃત્વમાં ‘સંપર્ક સેતુ’ એપ્લિકેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે, જે 2,000થી વધુ સ્કૂલોના ડેટાને આંગળીના ટેરવે ઉપલબ્ધ બનાવે છે. આ એપ્લિકેશનના માધ્યમથી સ્કૂલનું સરનામું, ગુગલ મેપ દ્વારા તેનું લોકેશન, આચાર્યનું નામ, ટ્રસ્ટીનો સંપર્ક નંબર અને સ્કૂલનો ઈમેઇલ આઈડી સહેલાઈથી…

Read More
Hashimpura Massacre

Hashimpura Massacre: 42 મુસ્લિમોને ગોળી મારનારાઓને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન, હાઈકોર્ટે કર્યા હતા દોષિત જાહેર

Hashimpura Massacre –  દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે ગઈકાલે એટલે કે શુક્રવારે ઉત્તર પ્રદેશના હાશિમપુરામાં 42 મુસ્લિમ લોકોની હત્યાના કેસમાં આઠ આરોપીઓને જામીન આપ્યા છે. જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસિહે આ નિર્ણય સંભળાવ્યો હતો. તેમણે આ નિર્ણય એવી દલીલ કરતા સંભળાવ્યો કે વર્ષ 2018માં જ દિલ્હી હાઈકોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર…

Read More

Hajj: હજ 2024 દરમિયાન 208 ભારતીયોના થયા હતા મોત, કેન્દ્રએ ડેટા રજૂ કર્યો

Hajj  – કેન્દ્રીય અલ્પસંખ્યક બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ તાજેતરમાં આ વર્ષની હજ યાત્રા દરમિયાન દુ:ખદ અવસાન અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ વર્ષે હજ દરમિયાન 208 ભારતીય હજ યાત્રીઓના મોત થયા છે. આ માહિતી રાજ્યસભામાં ઉઠાવવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આપવામાં આવી છે. જેમાં આ વર્ષની હજ યાત્રા દરમિયાન પડતી સમસ્યાઓ પર પ્રકાશ ફેંકવામાં…

Read More

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં મુસાફરો ભરેલી બસ ખાઇમાં ખાબકતા ડ્રાઇવરનું મોત અનેક ઘાયલ

KulluBusAccident-   હિમાચલ પ્રદેશના કુલ્લુ સ્થિત અનીમાં એક દર્દનાક માર્ગ અકસ્માત થયો હતો. અહીં એક ખાનગી બસ ઉંડી ખાઈમાં પડી હતી, જે બાદ તેના ટુકડા થઈ ગયા હતા. આ અકસ્માત અનીના શકેલહર પાસે થયો હતો. આ અકસ્માતમાં અનેક લોકોના મોતની આશંકા છે.મળતી માહિતી મુજબ, કુલ્લુના અની સબ-ડિવિઝનના સ્વદ-નાગન રોડ પર એક ખાનગી બસને અકસ્માત નડ્યો હતો….

Read More

ઉપાધ્યક્ષ જગદીપ ધનખરને હટાવવા માટે વિપક્ષે લાવ્યો અવિશ્વાસ પ્રસ્તાવ

અવિશ્વાસ પ્રસ્તાવ  – ઈન્ડિયા એલાયન્સ રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી છે. વિપક્ષી ગઠબંધને ધનખર પર પક્ષપાતી કામગીરીનો આરોપ લગાવ્યો છે. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યું કે લગભગ 60 સાંસદોના હસ્તાક્ષરવાળી નોટિસ રાજ્યસભા અધ્યક્ષ સચિવાલયને આપવામાં આવી છે. ઈન્ડિયા એલાયન્સના પક્ષો બંધારણની કલમ 67 (B) હેઠળ પ્રસ્તાવ રજૂ કરશે. TMC, AAP,…

Read More

રામાયણ ફિલ્મમાં સની દેઓલ નિભાવશે આ ભૂમિકા!

નિતેશ તિવારીની ‘રામાયણ’ આ દિવસોમાં તેની કાસ્ટિંગને લઈને લોકોમાં ચર્ચામાં છે. જ્યાં રણબીર કપૂર રામનું પાત્ર ભજવશે અને સાઈ પલ્લવી સીતાનું પાત્ર ભજવશે. તે જ સમયે, કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર લક્ષ્મણ અને હનુમાનના પાત્રોને લઈને ચર્ચા ચાલી રહી છે અને આ ભૂમિકાઓ કોણ ભજવશે. તાજેતરમાં જ રવિ દુબેએ ખુલાસો કર્યો હતો કે તે ‘લક્ષ્મણ’નું…

Read More

Poha Cheela Recipe : આ સરળ અને સ્વાદિષ્ટ રેસીપીનો સ્વાદ માણો, ઢોસાનો સ્વાદ પણ ભૂલી જશો!”

Poha Cheela Recipe : જો તમે દરરોજ એક જ વસ્તુઓ ખાવાથી કંટાળી ગયા હોવ અને કંઈક નવું અને સ્વાદિષ્ટ ખાવા માંગતા હોવ તો પોહા ચીલા ટ્રાય કરો. તે માત્ર સ્વાદમાં જ સારું નથી, તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. પોહા ચીલા પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ અને વિટામિન્સ જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે, તેથી જ તેને હેલ્ધી…

Read More