ચા પીવાના શોખીન છો તો સાવધાન, બ્રાન્ડેડ કંપનીઓના પેકિંગમાં બજારમાં વેચાતી નકલી ચા

ઓડિશાના બાલાસોર જિલ્લામાં પોલીસે એક ફેક્ટરીમાં દરોડા પાડીને નકલી ચા બનાવવા અને દેશની મોટી બ્રાન્ડના નામનો દુરુપયોગ કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ફેક્ટરી જલેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઈવે 60 નજીક અગ્રવાલ ચોકમાં ચાલી રહી હતી. અનેક ફરિયાદો બાદ દિલ્હી હાઈકોર્ટે આ રેકેટ સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. આ પછી એક વિશેષ ટીમ…

Read More

ગુજરાતમાં પ્રાથમિક શિક્ષક માટે ભરતીની જાહેરાત,જાણો સમગ્ર વિગત

  પ્રાથમિક શિક્ષક – ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે ઉમેદવારોને ઓનલાઈન અરજીઓ મોકલવાનો મોકો આપવામાં આવ્યો છે. આ ભરતીનો મકસદ શાળાઓમાં શિક્ષણના ગુણવત્તાને વધુ સશક્ત બનાવવાનો છે, અને જેમાં કુલ 11 માસ માટે કરાર આધારિત નોકરીના મોકા છે. પ્રાથમિક શિક્ષક – …

Read More

ગુજરાત એસટીમાં ભરતીની જાહેરાત, ITI કરેલા યુવકો માટે ₹21,000 ની નોકરી મેળવવાની સુવર્ણ તક

ગુજરાત એસટીમાં ભરતીની જાહેરાત-    જો તમે ITI કોર્સ કર્યા છે અને નોકરીની શોધમાં છો, તો તમારા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (ગુજરાત એસટી) દ્વારા એક સારા મોકા ની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત એસટીમાં 1658 હેલ્પરની જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ જગ્યા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી…

Read More

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી, 1 લાખથી વધુ કાર્યકરો જોડાશે

આજે, 7 ડિસેમ્બર, 2024, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના “કાર્યકર સુવર્ણ મહોત્સવ” અંતર્ગત ઇતિહાસ રચાશે. આ મહોત્સવ માટે દેશવિદેશમાંથી 1 લાખથી વધુ કાર્યકરોનો પ્રવેશ થયો છે. સાંજે 5:00થી રાત્રે 8:30 સુધી આ ભવ્ય કાર્યક્રમ યોજાશે. કાર્યકરોનું ઉમટ્યું ઘોડાપૂર  કાર્યકર સુવર્ણ મહોત્સવ  ગુજરાતના વડોદરા, સુરત, અમદાવાદ-ગાંધીનગર અને રાજકોટ સહિત દેશના વિવિધ રાજ્યો તથા વિદેશથી…

Read More
MSME ઉદ્યોગ ક્ષેત્રે

દેશભરમાં MSME ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત પાંચમાં સ્થાને, બે વર્ષમાં 2089 કરોડની કરી સહાય!

MSME ઉદ્યોગ ક્ષેત્રે –   ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ઉદ્યોગ એકમોની નોંધણીમાં દર વર્ષે 25% થી 30% નો વધારો નોંધાયો છે. આ વાત ઉધોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે આજે જાહેર કરી છે. તેમણે જણાવ્યુ કે, નાના ઉદ્યોગો માટે ખાસ પ્રોગ્રામ્સ  કર્યા છે, જેમકે MSME એકમોને ‘ઉદ્યમ આસિસ્ટેડ પ્રોગ્રામ’ હેઠળ નોંધણી કરાવવાની સુવિધા આપવામાં આવી છે. આ કાર્યક્રમ…

Read More

સીરિયામાં વિસ્ફોટક સ્થિતિ, ભારત વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી

સીરિયામાં દિવસેને દિવસે બગડતી પરિસ્થિતિ વચ્ચે વિદેશ મંત્રાલયે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે. આ એડવાઈઝરીમાં ભારતીય નાગરિકોને આગામી આદેશ સુધી સીરિયાની મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી આ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે સીરિયામાં સ્થિતિ ખરાબ છે. હાલમાં સીરિયાની મુસાફરી ખૂબ જ જોખમી છે. હેલ્પલાઈન નંબર જાહેર કર્યો વિદેશ…

Read More

મહિલાના મૃત્યુ બાદ અલ્લુ અર્જુને વીડિયો જાહેર કરીને પરિવારને 25 લાખ સહાયની કરી જાહેરાત

અલ્લુ અર્જુને વીડિયો જાહેર કરીને –   એક્ટર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 ગુરુવારે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને દર્શકોનો પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ દરમિયાન પુષ્પા 2ના પ્રીમિયર દરમિયાન નાસભાગને કારણે એક મહિલાનું પણ મોત થયું હતું. આ મામલે અલ્લુ અર્જુન અને અન્ય લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર…

Read More

આતંકવાદી મસૂદ અઝહર બાબરી મસ્જિદના નામે ભડકાવી રહ્યો છે જેહાદ! ભારતે આપી કડક પ્રતિક્રિયા

 મસૂદ અઝહર –    યુએન દ્વારા નિયુક્ત કરાયેલા આતંકવાદી અને જૈશ-એ-મોહમ્મદ (JeM)ના વડા મસૂદ અઝહરે 20 વર્ષના લાંબા અંતરાલ બાદ પોતાનું પ્રથમ ભાષણ આપ્યું છે. આ માહિતી મંગળવારે જૈશ-એ-મોહમ્મદના ડિજિટલ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી હતી. પોતાના ભાષણમાં અઝહરે ભારત અને ઈઝરાયેલ વિરુદ્ધ જેહાદનું આહ્વાન કર્યું અને વૈશ્વિક ઈસ્લામિક શાસન સ્થાપિત કરવાની યોજનાનો ઉલ્લેખ કર્યો….

Read More
નકલી EDના અધિકારી

ગુજરાતમાં નકલીની મોસમ પૂરબહારમાં, રાધિકા જ્વેલર્સ પર રેડ પાડતા નકલી EDના અધિકારી ઝડપાયા

 નકલી EDના અધિકારી –    ગુજરાતના ગાંધીધામમાં રાધિકા જ્વેલર્સ પર નકલી ઇડી અધિકારી દ્વારા બોગસ રેડ કેસ સામે આવતા ખળભળાટ મચી ગયો  છે. નકલી ઇડી અધિકારીની ટોળકીમાં સામેલ એક મહિનાની નાની ભૂલથી આ લેભાગુ ટોળકીનો ભાંડો ફૂટ્યો છે. આ કેસમાં 13 પૈકી 12 લોકોને ઝડપી લીધા છે અને ગુનામાં વપરાયેલી 3 કાર સહિત સહિત 45…

Read More

મોદી સરકારની ‘વન નેશન વન સબસ્ક્રિપ્શન’ યોજના વિશે જાણો તમામ માહિતી

સરકારે ઉચ્ચ શિક્ષણ માટે ‘વન નેશન વન સબસ્ક્રિપ્શન’ યોજના શરૂ કરી છે. આ યોજના જાન્યુઆરી 2025 થી લાગુ કરવામાં આવશે. આ અંતર્ગત તમામ સરકારી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને એક જ પ્લેટફોર્મ પર 13000 થી વધુ આંતરરાષ્ટ્રીય સંશોધન જર્નલ્સ ઉપલબ્ધ થશે. આ યોજના ત્રણ વર્ષ માટે 6000 કરોડ રૂપિયાના બજેટ સાથે શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે…

Read More