અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોનું દેશનિકાલ, પહેલી ફ્લાઈટ દિલ્હી માટે રવાના

અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ભારતીય ઈમિગ્રન્ટ્સને લઈને પ્રથમ ફ્લાઈટ નવી દિલ્હી જવા માટે રવાના થઈ છે. અમેરિકન પ્રશાસનના અધિકારીઓએ જણાવ્યું કે આ ઈમિગ્રન્ટ્સને C-17 એરક્રાફ્ટ દ્વારા પરત મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન ગેરકાયદેસર રીતે અમેરિકા માં રહેતા ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધ મોટું અભિયાન ચલાવવાની વાત કરી હતી. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, એક…

Read More

World Cancer Day: કેન્સરના આ બે લક્ષણોને ક્યારે નજરઅંદાજ ન કરવા જોઈએ! જાણો

World Cancer Day: ભારતમાં કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે. ગયા વર્ષે દેશમાં આ રોગના 14 લાખથી વધુ કેસ નોંધાયા હતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના અંદાજ મુજબ દેશમાં કેન્સરના કેસ 2025માં 12.8 ટકા વધી શકે છે. હાલમાં ભારતમાં, નવમાંથી એક વ્યક્તિને તેમના જીવનકાળમાં કેન્સર થવાની સંભાવના છે. કેન્સર વિશે જાગૃતિ લાવવા માટે દર…

Read More

સંસદમાં અખિલેશ યાદવે મહાકુંભ નાસભાગને લઈને સર્વપક્ષીય બેઠક બોલાવવાની કરી માંગ!

સંસદના બજેટ સત્ર પર સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે મહાકુંભમાં થયેલી નાસભાગને લઈને યોગી સરકાર પર નિશાન સાધ્યું છે. અખિલેશ યાદવે મહાકુંભમાં થયેલી નાસભાગને લઈને સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ કરી છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ગૃહમાં કહ્યું, ‘સરકાર સતત બજેટના આંકડા આપી રહી છે, પરંતુ તેણે મહાકુંભમાં મૃત્યુ પામેલા લોકોના આંકડા પણ આપવા જોઈએ….

Read More

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, રાજયમાં લાગુ થશે UCC!

UCC in Gujarat – ગુજરાત સરકારે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી એ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ કાયદાનો અમલ શરૂ કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી કાયદાની અમલીકરણ પ્રક્રિયા પર કામ કરશે અને લોકોના સૂચનો અને અભિપ્રાયો…

Read More

સોનભદ્રમાં ગમખ્વાર અકસ્માત, મહાકુંભમાં જતા પરિવારની કારને ટ્રકે ટક્કર મારતા 6 લોકોના મોત

સોનભદ્રમાં ગમખ્વાર અકસ્માત : ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં એક અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. એક ટ્રકે કારને ટક્કર મારી હતી. છત્તીસગઢના રામાનુજગંજના પરિવારના સભ્યો પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કરવા જઈ રહ્યા હતા. રાણાતલી વિસ્તાર પાસે ટ્રેલરે કારમાં સવાર લોકોને કચડી નાખ્યા હતા. આ પછી ટ્રેલરે પગપાળા જઈ રહેલા ટ્રક ચાલકને પણ ટક્કર મારી હતી. આ…

Read More

ઇંગ્લેન્ડ 97 રનમાં ઓલઆઉટ,ભારતે 4-1થી શ્રેણી જીતી

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી છેલ્લી અને 5મી T20I મેચમાં ભારતે ઈંગ્લેન્ડને ખરાબ રીતે હરાવીને એક મહાન સિદ્ધિ હાંસલ કરી હતી. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ અભિષેક શર્માની તોફાની સદીના આધારે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 247 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ઈંગ્લેન્ડની આખી ટીમ માત્ર 97 રનમાં જ ધ્વસ્ત થઈ ગઈ હતી. આ રીતે…

Read More

મહેમદાવાદમાં નિ:શુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો,અનેક લોકોએ સેવાનો લીધો લાભ!

મહેમદાવાદમાં નિ:શુલ્ક મેડિકલ ચેકઅપ  કેમ્પનું સફળ આયોજન મોહમ્મદી મદ્રસામાં કરવામાં આવ્યું હતું , આ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ મહેમદાવાદના સોકત મોહલ્લા યંગ કમિટી તથા મોહમ્મદી મદ્રસાના સંયુકત ઉપક્રમે  યુનિટી હોસ્પિટલ ખેડાના સહયોગથી કરવામાં આવ્યું હતું . આ મેડિકલ કેમ્પમાં  ભારે સંખ્યામાં લોકોએ નિ:શુલ્ક સેવાનો લાભ લીધો હતો.  નોંધનીય છે કે યંગ કમિટી તથા મોહમ્મદી મદ્રસા…

Read More

વિશ્વનો સૌથી પાતળો ફોલ્ડેબલ ફોન આ તારીખે થશે લોન્ચ! જાણો ફિચર્સ

ઓપ્પોએ તાજેતરમાં જાહેરાત કરી છે કે તેનો નવો ફ્લેગશિપ ફોલ્ડેબલ સ્માર્ટફોન, Oppo Find N5, આ મહિને લોન્ચ થવા જઈ રહ્યો છે. ઓપ્પોના ચીફ પ્રોડક્ટ ઓફિસર પીટ લાઉ (લિયુ ઝુઓહુ) એ વેઇબો પર શેર કરેલી ટીઝર ઈમેજ દ્વારા આ લોન્ચની પુષ્ટિ કરી છે.Lau, જે OnePlus ના સહ-સ્થાપક અને CEO પણ છે, એ જણાવ્યું છે કે આ…

Read More

ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવીને અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો

લગભગ બે અઠવાડિયાની રોમાંચક મેચો બાદ અંડર-19 મહિલા ટી20 વર્લ્ડ કપ 2025ની ચેમ્પિયન મળી ગઈ છે. આ વખતે ટુર્નામેન્ટની ફાઈનલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો વચ્ચે રમાઈ હતી. મલેશિયાની રાજધાની કુઆલાલંપુરના બ્યુમાસ ઓવલ સ્ટેડિયમમાં બંને ટીમો સામસામે આવી હતી. આ મેચમાં ભારતીય ટીમે ખૂબ જ આસાનીથી જીત મેળવી અને ટાઈટલ પર કબજો કર્યો. તમને…

Read More

ગુજરાત રમખાણોની પીડિતા ઝાકિયા જાફરીનું નિધન,86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

2002ના ગુજરાત રમખાણોમાં માર્યા ગયેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરીના પત્ની ઝાકિયા જાફરીનું શનિવારે અમદાવાદમાં 86 વર્ષની વયે અવસાન થયું હતું. અમદાવાદના મુસ્લિમ વિસ્તાર ગુલબર્ગ સોસાયટીમાં માર્યા ગયેલા 69 લોકોમાં એહસાન જાફરીનો પણ સમાવેશ થાય છે. હકીકતમાં, 28 ફેબ્રુઆરી 2002ના રોજ, ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના કોચ સળગાવવામાં આવતા અયોધ્યાથી પરત ફરી રહેલા 59 કાર સેવકોના…

Read More