થાઇરોડઇડની દવાને લઇને નવા સંશોધનમાં થયો ચિંતાજનક ખુલાસો, જાણો

થાઇરોઇડ હોર્મોન્સ સંબંધિત રોગ છે, જેની સારવાર અલગ-અલગ દવાઓથી કરવામાં આવે છે. જ્યારે થાઇરોઇડ ગ્રંથિ ઓછી સક્રિય બને છે, ત્યારે હાઇપોથાઇરોડિઝમની સ્થિતિ ઊભી થાય છે. તેનાથી વિપરિત, જ્યારે થાઇરોઇડ ગ્રંથિ અતિશય સક્રિય બને છે, ત્યારે આ સ્થિતિને હાઇપરથાઇરોઇડિઝમ કહેવામાં આવે છે. બંને પરિસ્થિતિઓ લોકોને ખરાબ રીતે અસર કરે છે. આખી દુનિયામાં કરોડો લોકો થાઈરોઈડથી ઝઝૂમી…

Read More

ગુજરાત વિદ્યાપીઠમાં લાખો રૂપિયાની નોકરી મેળવવાની સોનેરી તક,જાણો તમામ માહિતી

ગુજરાત વિદ્યાપીઠ દ્વારા કુલસચિવ અને ફાઈનાન્સ ઓફિસરની જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.ગુજરાત વિદ્યાપીઠ ભરતી માટે પોસ્ટની વિગતો, વયમર્યાદા, નોકરીનો પ્રકાર, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાતની તમામ માહિતી જાણો ગુજરાત વિદ્યાપીઠ ભરતી અંગે મહત્વની માહિતી: સંસ્થા: ગુજરાત વિદ્યાપીઠ પોસ્ટ: કુલસચિવ અને ફાઈનાન્સ ઓફિસર કુલ જગ્યા: 2 વય મર્યાદા: 57 વર્ષથી વધારે ન હોય અરજી કરવાની છેલ્લી તારીખ: 20…

Read More
વકફ બિલ

આ સત્રમાં નહીં આવે વકફ બિલ, JPCનો કાર્યકાળ લંબાયો,જાણો રિર્પોટ સંસદમાં કયારે રજૂ થશે!

સંસદના ચાલુ શિયાળુ સત્રના પ્રથમ સપ્તાહના છેલ્લા દિવસે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) વકફ બિલ પર પોતાનો અહેવાલ સંસદમાં રજૂ કરવાની હતી. આ સત્રના કાર્યસૂચિમાં પણ આનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેપીસીમાં સામેલ વિપક્ષી પાર્ટીઓના સાંસદો કાર્યકાળ વધારવાની માંગ કરી રહ્યા હતા, પરંતુ આ સમિતિનું નેતૃત્વ કરી રહેલા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ જગદંબિકા પાલે દાવો…

Read More

વડાપ્રધાન મોદીને મારી નાખવાની ધમકી, મુંબઈ પોલીસને ફોન આવ્યો, આરોપીની થઇ ગઇ ઓળખ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને જાનથી મારી નાખવાની ધમકીનો મામલો સામે આવ્યો છે. આ ધમકી ફોન પર આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ, મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો કોલ આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપી છે. ધમકીભર્યા કોલ બાદ પોલીસ એલર્ટ મોડ પર છે અને મામલાની તપાસ કરી…

Read More

કાશી, મથુરા અને સંભલ બાદ હવે અજમેર દરગાહ પણ છે નિશાના પર?કોર્ટે સ્વીકારી અરજી!

હિન્દુ પક્ષે દેશની સૌથી પ્રખ્યાત દરગાહમાંની એક અજમેર દરગાહ પર દાવો કર્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દરગાહ સંકટ મોચન મહાદેવ મંદિર છે. આ મામલામાં અજમેર સિવિલ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે તે અરજી સ્વીકારી લીધી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ એક મંદિર છે. હિન્દુ સેનાના…

Read More

અદિતિ રાવ હૈદરીના પતિ સિદ્ધાર્થ સાથેના ખાસ પળોના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ

અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ સૂર્યનારાયણે 16 સપ્ટેમ્બર 2024ના રોજ તેમના લગ્નની જાહેરાત કરીને ચાહકોને રોમાંચિત કર્યા હતા. ત્યારબાદ બંનેએ તેલંગાણાના 400 વર્ષ જૂના મંદિરમાં લગ્ન કર્યા. સમારોહમાં માત્ર ખાસ લોકો જ હાજર રહ્યા હતા. સાદા લગ્ને સૌના દિલ જીતી લીધા હતા. આ કપલે ફરી એકવાર લગ્ન કરી લીધા છે. તેણે 27 નવેમ્બરના રોજ અલીલા…

Read More

વજન ઘટાડવા માટે નાસ્તામાં ખાવો ટેસ્ટી જુવારના ઢોસા! આ રેસિપીથી ઘરે જ બનાવો

તમે નાસ્તામાં જુવારના ઢોસા બનાવી શકો છો. સ્વસ્થ રહેવાની સાથે તે તમારા વધતા વજનને પણ નિયંત્રણમાં રાખે છે. ચાલો જાણીએ તેને બનાવવાની રીત…ઘણીવાર લોકો તેમના વધતા વજનથી ચિંતિત રહે છે અને આ માટે તેઓ ઘણીવાર ભોજન છોડી દે છે. પરંતુ તે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આવી સ્થિતિમાં આજે અમે તમને એક સ્વાદિષ્ટ વાનગીની રેસિપી…

Read More

ઔષધીય ગુણોથી ભરપૂર છે કાચી હળદર,કેન્સર સહિતની બિમારીઓ માટે છે વરદાન

કાચી હળદર એક કુદરતી વનસ્પતિ છે, જે ઔષધીય અને પોષક ગુણોથી ભરપૂર છે. તે આદુ જેવું જ કંદ છે અને ખાસ કરીને આયુર્વેદમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. હળદરનો ઉપયોગ પાચન, રોગપ્રતિકારક શક્તિ અને ત્વચાની સમસ્યાઓ માટે થાય છે. તેમાં કર્ક્યુમિન નામનું મુખ્ય સક્રિય ઘટક છે, જે તેના એન્ટીઑકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો માટે જાણીતું…

Read More

મેપ પર ખોટો રસ્તો બતાવવા પર GOOGLE કરી સ્પષ્ટતા,જાણો શું કહ્યું…

ઉત્તર પ્રદેશના બરેલીમાં રવિવારે એક કાર અધૂરા પુલ પરથી પડી ગઈ હતી. ગૂગલ મેપ પર ખોટો રસ્તો જોઈને જ ડ્રાઈવરે કાર બ્રિજ ઉપરથી હંકારી હતી. અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા. આ મામલે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. જેમાં ગૂગલ મેપ્સના રિજનલ મેનેજરને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. આ મામલે સાર્વજનિક બાંધકામ વિભાગના 4 અધિકારીઓ સામે…

Read More

મહારાષ્ટ્રના CM પદની રેસમાંથી એકનાથ શિંદે બહાર, દેવેન્દ્ર ફડણવીસની દાવેદારી મજબૂત

એકનાથ શિંદે  – મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિએ જંગી જીત મેળવી છે. જે બાદ મહારાષ્ટ્રના આગામી સીએમ કોણ હશે તે અંગે હજુ પણ સસ્પેન્સ યથાવત છે. જોકે, એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. હવે જોવાનું એ રહે છે કે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી કોણ હશે. જ્યાં મહાયુતિમાં સામેલ એકનાથ શિંદે જૂથના લોકો પોતાના…

Read More