Republic Day: પ્રજાસત્તાક દિવસ પર ધ્વજારોહણ થાય કે ધ્વજવંદન? જાણો બંને વિશેના ફરક!

Republic Day 2025- ભારતમાં પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ બે મહત્વના રાષ્ટ્રીય પર્વ છે. આ બંને દિવસો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, અને આ પ્રસંગોએ ભારતના રાષ્ટ્રધ્વજને જુદી જુદી રીતે ફરકાવવામાં આવે છે. પરંતુ આપણામાંના ઘણાને ખબર નહીં હોય કે ધ્વજારોહણ અને ધ્વજા ફરકાવવો બંને વચ્ચે શું તફાવત છે. ધ્વજારોહણ એટલે શું અને ક્યારે…

Read More

ભારતના ઈતિહાસમાં પહેલીવાર માતા-પુત્રને એકસાથે રાષ્ટ્રપતિ સન્માન મળશે,જાણો

President’s Honor – લેફ્ટનન્ટ જનરલ સાધના એસ નાયર અને તેમના પુત્ર તરુણ નાયર માટે પ્રજાસત્તાક દિવસ 2025 ખૂબ જ ખાસ બની ગયો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 26 જાન્યુઆરીએ બંને સૈનિકોનું સન્માન કરશે. સાધના અને તરુણ ભારતના ઈતિહાસમાં પ્રથમ માતા-પુત્રની જોડી છે જેમણે એકસાથે, એક જ સમારંભમાં રાષ્ટ્રપતિનું સન્માન મેળવ્યું છે. લેફ્ટનન્ટ જનરલ સાધના એસ નાયર,…

Read More

ભારતે બીજી T20માં ઈંગ્લેન્ડને 2 વિકેટે હરાવ્યું, તિલકે વર્માએ રચ્યો ઈતિહાસ!

IND vs ENG- ભારતે બીજી T20માં ઈંગ્લેન્ડને 2 વિકેટે હરાવ્યું. તિલક વર્માએ મેચ વિનરની ભૂમિકા ભજવી હતી. તેણે 72 રનની ઇનિંગ રમી હતી. તિલકે અંત સુધી બેટિંગ કરી અને ટીમને જીત અપાવી હતી. તિલક વર્માની ઇનિંગે એવા સમયે ભારતને જીત તરફ દોરી જ્યારે બીજા છેડે કોઈ બેટ્સમેને તેમનો સાથ આપ્યો ન હતો. તિલકે એકલા હાથે ચાર્જ…

Read More

Meditation: માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે ધ્યાન જરૂરી છે! જાણો તેના ફાયદા

Meditation: પ્રાચીન કાળથી, આપણા ઋષિમુનિઓ, આયુર્વેદચાર્યો અને યોગીઓ તેમના મનને સ્થિર, શાંત અને એકાગ્ર કરવા માટે ધ્યાનની પ્રક્રિયાનો નિયમિત અભ્યાસ કરતા આવ્યા છે. તે આધ્યાત્મિક હેતુઓ માટે તેમજ શરીરના આંતરિક અવયવોની કામગીરીને સક્રિય અને સરળ રાખવા અને મગજને નિયંત્રણમાં રાખવા માટે અપનાવવામાં આવ્યું છે. ધ્યાન એ સાર્વત્રિક રીતે સ્વીકૃત પ્રક્રિયા છે, જે વિશ્વની વિવિધ સંસ્કૃતિઓ…

Read More

વિટામિન-K હૃદય અને હાડકાં માટે છે વરદાન! જાણો તેના 7 અદભૂત ફાયદા

Vitamin-K Benefits : આપણા શરીરને અનેક પ્રકારના વિટામીનની જરૂર હોય છે. તેમાં વિટામિન Kનો પણ સમાવેશ થાય છે, જે એક આવશ્યક પોષક તત્વ છે. તેની ઉણપને કારણે શરીરના ઘણા ભાગો પ્રભાવિત થઈ શકે છે. વિટામિન K ની મદદથી, લોહી ગંઠાઈ જાય છે, જેના કારણે ઘા ઝડપથી રૂઝાય છે. વિટામિન K પણ આપણા હાડકાં માટે આવશ્યક…

Read More

શારદા સિન્હા, ઓસામુ સુઝુકી સહિત 7 સેલિબ્રિટીઓને પદ્મ વિભૂષણ, સાધ્વી ઋતંભરા અને સુશીલ મોદીને પદ્મ ભૂષણ!

પદ્મ પુરસ્કાર 2025 –કેન્દ્ર સરકારે શનિવારે, ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ, દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન – પદ્મ પુરસ્કાર 2025 માટે નામોની જાહેરાત કરી. શારદા સિન્હા, ઓસામુ સુઝુકી સહિત 7 હસ્તીઓને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે. પંકજ ઉધાસ અને સુશીલ મોદી સહિત 19 વ્યક્તિઓને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા છે. આ સિવાય 113 હસ્તીઓને આ વખતે પદ્મશ્રીથી સન્માનિત કરવામાં…

Read More

પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામની જાહેરાત, ગુજરાતના બે મહાનુભાવોને પદ્મશ્રી મળશે

કેન્દ્ર સરકાર દર વર્ષે પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ પુરસ્કારોની જાહેરાત કરે છે. દર વર્ષની પરંપરાનુસાર આ વર્ષે પણ પદ્મ પુરસ્કારોના વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. આજે વિજેતાઓના નામ જાહેર થયા બાદ, માર્ચ અથવા એપ્રિલ મહિનામાં રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એવોર્ડ સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા વિજેતાઓને પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં…

Read More

VSSM સંસ્થા અને રાજ્ય સરકારના સહયોગથી ભડવાણા ગામે ડફેર સમુદાયને મળ્યા મકાનો! પરિવારમાં ખુશીનો માહોલ

સુરેન્દ્રનગરના ભડવાણા ગામે રાજ્ય સરકાર અને VSSM સંસ્થાના સહયોગથી  વિચરતી જાતિના ડફેર સમુદાયના લોકોને 6 મકાનો ફાળવવામાં આવ્યા છે. જેના લીધે પરિવારોમાં ખુશનીનો માહોલ જોવા મળી રહ્યો છે. 6 મકાનોનું લોકાર્પણ લખતરના ધારાસભ્ય પી.કે પરમારના વરદ-હસ્તે કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં VSSM સંસ્થા ફાઉન્ડર મિતલ પટેલ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે VSSM…

Read More

દિલ્હીની ચૂંટણી માટે ભાજપે સંકલ્પ પત્ર-3 જાહેર કર્યો, અમિત શાહે કેજરીવાલ પર કર્યા આકરા પ્રહાર!

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર 10 દિવસ બાકી છે. રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બીજેપીનો સંકલ્પ પત્ર ભાગ 3 બહાર પાડ્યો અને આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું. તેમણે અરવિંદ કેજરીવાલને પૂછ્યું કે તેઓ ક્યારે યમુનામાં ડૂબકી મારશે? કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પાર્ટી હેડક્વાર્ટર ખાતે દિલ્હી વિધાનસભા…

Read More

હજ પર જતા લોકો માટે મહત્વપૂર્ણ સમાચાર, પૈસા જમા કરાવવાની તારીખ લંબાવાઇ

આ વર્ષે હજ પર જનારા લોકો માટે સારા સમાચાર છે. હવે હજ પર જનારા લોકો માટે હજ ફી જમા કરાવવાની તારીખ લંબાવવામાં આવી છે. હજ પર જતા હજયાત્રીઓ હવે 31મી જાન્યુઆરી સુધી હજ ફી જમા કરાવી શકશે. હજ ખર્ચના પ્રથમ અને બીજા હપ્તાની કુલ રકમ 272,300 રૂપિયા છે. હજ કમિટિ ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરાયેલા…

Read More