પાકિસ્તાનમાં ઇમરાન ખાનના સમર્થકો મેદાનમાં, 3 રેન્જર્સ સૈનિકોના મોત, હાલત બેકાબૂ

ઇમરાન ખાનના સમર્થકો –   પાકિસ્તાનની રાજધાની અત્યારે યુદ્ધનું મેદાન બની ગયું  છે. એક તરફ ઈમરાન ખાનના સમર્થકો છે તો બીજી તરફ જનરલ આસિમ મુનીરના દળો છે. લડાઈ પૂરજોશમાં ચાલી રહી છે. ઈમરાનના સમર્થકો તેમને રોકવા માટે રસ્તાઓ પર ઉભા કરાયેલા કન્ટેનરની દિવાલો હટાવીને ઈસ્લામાબાદમાં પ્રવેશ્યા છે અને હાલમાં તેઓ બેકાબૂ છે. ઈસ્લામાબાદને છાવણીમાં ફેરવી દેવામાં…

Read More

કોંગ્રેસનું મોટું એલાન, બેલેટ પેપરથી ચૂંટણી માટે દેશભરમાં ચલાવશે અભિયાન

કોંગ્રેસે બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માંગ માટે દેશવ્યાપી અભિયાન ચલાવવાની જાહેરાત કરી છે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે ચૂંટણી બેલેટ પેપરથી જ થાય અને તેના માટે અમે ભારત જોડ યાત્રાની તર્જ પર દેશભરમાં પ્રચાર કરીશું. ખડગેએ કહ્યું, ‘હું એક વાત કહીશ કે ઓબીસી, એસસી,…

Read More

ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, ફરાર પાંચ મેડિકલ માફીયા પકડાયા

ખ્યાતિ હોસ્પિટલ કાંડ –   શહેરના ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કૌભાડ બાદ મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એક મોટું ઓપરેશન પાર પાડતા 5 ફરાર મેડિકલ માફિયાઓને પકડી લીધા છે. ક્રાઈમ બ્રાંચે ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂત, મિલિન્દ પટેલ, રાહુલ જૈન, પ્રતિક ભટ્ટ, અને પંકિલ પટેલની ધરપકડ કરી છે. આ કેસમાં અત્યાર સુધી 9…

Read More

એક મહિનામાં મસલ્સ બનાવો મજબૂત, આ 5 ફળો ખાવાથી બાઇસેપ્સ બનશે હિરો જેવા

આજકાલ યુવાઓમાં મસલ્સ બનાવવા માટે ભારે ક્રેઝ છે. દરેક વ્યક્તિ પોતાના શરીરે બાઇસેપ્સ અને ટ્રાઇસેપ્સ જોવા ઇચ્છે છે. અહીં અમે કેટલાક ખાસ ફળોની માહિતી આપીશું, જેની મદદથી તમે થોડા જ દિવસોમાં મસલ્સ બનાવી શકશો. કેળા જો તમે ઝડપથી બાઈસેપ્સ બનાવવા અને સ્નાયુઓ વધારવા માંગતા હોય, તો પુષ્કળ કેળાનું સેવન કરો. કેળામાં એવી સામગ્રી છે જે…

Read More

29 નવેમ્બરે થશે મોટો ચમત્કાર! શુક્રના સંક્રમણથી આ 4 રાશિઓ માટે શરૂ થશે શુભ દિવસો

 મોટો ચમત્કાર  –  નવું વર્ષ 2025 શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ પહેલા ઘણા ગ્રહોમાં પરિવર્તન જોવા મળશે. શનિ, ગુરુની સાથે શુક્ર પણ પોતાની રાશિ બદલશે. આવો ચમત્કાર શુક્રવાર, 29 નવેમ્બર, 2024 ના રોજ બપોરે 3:37 કલાકે થતો જોવા મળશે. શુક્રના સંક્રમણથી 4 રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થશે. સાથે જ…

Read More

કરોડો એન્ડ્રોઇડ યુઝર્સ માટે મોટો ખતરો! સરકારે એલર્ટ જાહેર કર્યું, જાણી લો નહીંતર મૂકાશો મુશ્કેલીમાં

સેન્ટ્રલ કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ લાખો એન્ડ્રોઇડ યુઝર્સ માટે ખાસ કરીને લેટેસ્ટ એન્ડ્રોઇડ 15 યુઝર્સ માટે ઉચ્ચ જોખમની ચેતવણી જારી કરી છે. સરકારની સાયબર સિક્યોરિટી એજન્સી અનુસાર, એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમમાં ઘણી ખામીઓ જોવા મળી છે. આનો ઉપયોગ કરીને, હેકર્સ તમારા સ્માર્ટફોન અથવા ટેબ્લેટ પર હુમલો કરી શકે છે, જેનાથી સંવેદનશીલ માહિતીની ચોરી થઈ…

Read More

બાંગ્લાદેશમાં ચિન્મય પ્રભુની ધરપકડને લઈને ભારે હોબાળો, ફરી હિન્દુઓ પર હુમલા,અનેક ઘાયલ

બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. ચટગાંવ ઈસ્કોન પુંડરિક ધામના પ્રમુખ ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડ બાદ સ્થિતિ વણસી રહી છે. ચિન્મય પ્રભુની ધરપકડના વિરોધમાં હિન્દુ સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા, જે દરમિયાન BNP અને જમાતના કાર્યકરોએ તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં હિન્દુ સમુદાયના 50થી વધુ લોકો ઘાયલ થયા છે. ઢાકાના…

Read More

‘પુષ્પા 2 ધ રૂલ’એ રિલીઝ થતા પહેલા જ કમાણીમાં બનાવ્યો રેકોર્ડ, જવાન અને RRRને પાછળ છોડી દીધી

અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2: ધ રૂલ’ ને સિનેમાઘરોમાં રિલીઝ થવામાં હજુ નવ દિવસ બાકી છે, આ ફિલ્મ આજથી બરાબર 10માં દિવસે રિલીઝ થશે. રિલીઝ પહેલા જ આ ફિલ્મ બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તોડવા માટે તૈયાર છે. આ ફિલ્મ વિશ્વભરમાં ભવ્ય રીલીઝ માટે તૈયાર છે અને તે પહેલા જ ભારતમાં જ નહીં પરંતુ અમેરિકામાં પણ એડવાન્સ…

Read More

GPSCની 11 પરીક્ષામાં મોટા ફેરફાર, હવે ભાગ 1 બધા માટે સરખુ, ભાગ 2 વિષય આધારિત!

GPSCની 11 પરીક્ષામાં મોટા ફેરફાર –  ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા તેની 11 પરીક્ષાઓમાં ફેરફાર કર્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓના હિતમાં છે. આ ફેરફાર ખાસ કરીને 11 કેડરની ભરતી માટેના પ્રાથમિક કસોટી પર આધારિત છે. GPSCની 11 પરીક્ષામાં મોટા ફેરફાર – નોંધનીય છે કે  હવે ભાગ 1નું પ્રશ્નપત્ર તમામ કેડર માટે એકસરખું રહેશે,…

Read More

મેવાડની ગાદી માટે મહારાણા પ્રતાપના વંશજો વચ્ચે શા માટે છે સંઘર્ષ? જાણો

  મહારાણા પ્રતાપના વંશજો –  રાજસ્થાનમાં મહારાણા પ્રતાપના વંશજો વચ્ચેના સંઘર્ષે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. ઉદયપુરમાં રાજવી પરિવારના સૌથી મોટા પુત્ર મહેન્દ્ર સિંહ મેવાડના પુત્ર વિશ્વરાજ સિંહ મેવાડને ગાદી પર બેસાડવાની પરંપરા અનુસરવામાં આવી હતી. બીજી તરફ મહેન્દ્ર સિંહના નાના ભાઈ અરવિંદ સિંહ મેવાડે આ વિધિને ગેરકાયદેસર ગણાવી છે. તેમનું કહેવું છે કે સિંહાસનનો…

Read More