સંભલ

સંભલમાં આજે ફરી જામા મસ્જિદનો સર્વે, મસ્જિદ બહાર ભારે બબાલ, પોલીસ ટીમ પર પથ્થરમારો

ઉત્તર પ્રદેશના સંભલ માં આજે ફરી એકવાર શાહી જામા મસ્જિદનો સર્વે કરવામાં આવશે. સર્વેની ટીમ સવારે 6 વાગ્યે પહોંચી ગઈ છે. ડીએમ-એસપી ઉપરાંત એસડીએમ-સીઓ અને પીએસી-આરઆરએફને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે. જો કે આ દરમિયાન મસ્જિદની બહાર હંગામો પણ જોવા મળ્યો હતો અને અચાનક પોલીસ ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા…

Read More

RSSના આ માસ્ટર પ્લાનના લીઘે મહારાષ્ટ્રમાં ભાજપને મળી બમ્પર જીત?

  RSSના – મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટી (BJP)ની ચૂંટણીમાં સફળતાની ચાવી હજુ પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પાસે છે. નવા મતગણતરીના આંકડા અનુસાર, ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધને રાજ્યની 288 વિધાનસભા બેઠકોમાંથી 230 બેઠકો જીતી છે, જ્યારે વિપક્ષ કોંગ્રેસ-ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના અને એનસીપી (એસપી) ગઠબંધનને માત્ર 46…

Read More

કોંગ્રેસે દિલ્હીની આસપાસની મિલકતો વક્ફ બોર્ડને સોંપી દીધીઃ PM મોદી

મિલકતો વક્ફ બોર્ડને સોંપી-  મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં બમ્પર જીત બાદ ભાજપ ગઠબંધન મહાયુતિમાં ખુશીની લહેર છે. મહારાષ્ટ્રમાં ભાજપ 133 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. બીજેપી દિલ્હી બીજેપી હેડક્વાર્ટરમાં ઉજવણી કરી રહી છે. બીજેપી હેડક્વાર્ટર ખાતે પોતાના સંબોધનમાં પીએમ નરેન્દ્ર મોદીએ તેને સુશાસન અને ન્યાયની જીત ગણાવી હતી. પીએમ મોદીએ કોંગ્રેસ પર…

Read More

સંજુ સેમસને પોતાનું નામ બદલ્યું, ચોંકાવનારો નિર્ણય લીધો

સંજુ સેમસન અત્યારે શાનદાર ફોર્મમાં છે. આ ખેલાડીએ છેલ્લી 5 ઈન્ટરનેશનલ ટી-20 મેચમાં 3 સદી ફટકારી છે. સેમસને ઝડપી અડધી સદી ફટકારીને કેરળને જીત અપાવી હતી. જો કે આ જીત કરતાં પણ વધારે ચર્ચામાં સંજુ સેમસનનું નવું નામ રહ્યું. સંજુ સેમસને પોતાનું નવું નામ રાખ્યું છે, જેની તસવીર રાજસ્થાન રોયલ્સના એકાઉન્ટમાંથી શેર કરવામાં આવી છે….

Read More

ભારતના પ્રવાસીઓ માટે દુબઈના નવા વિઝા નિયમો વિશે જાણો, મુસાફરી બનશે હવે…

 દુબઈના નવા વિઝા નિયમો-     શું તમે ટૂંક સમયમાં દુબઈની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? જો હા, તો તમે હમણાં જ યાદગાર રજા માટે સંપૂર્ણ યોજના બનાવી છે. દુબઈ એ વિશ્વના સૌથી લોકપ્રિય શહેરોમાંનું એક છે અને નવા વિઝા નિયમની રજૂઆત સાથે ભારતમાંથી દુબઈની મુસાફરી વધુ સરળ બની ગઈ છે.આ નવા નિયમનો ઉદ્દેશ્ય ભારત…

Read More

ગેનીબેનના ગઢ વાવમાં ભાજપની જીત, ભારે રસાકસી બાદ ભાજપના સ્વરૂપજી ઠાકોર 2567 મતથી જીત્યા

ગેનીબેન –   2024ની વાવ વિધાનસભા બેઠક પરની પેટા ચૂંટણીમાં છેલ્લી ક્ષણ સુધી ચાલેલી રસાકસી અને તીવ્ર સ્પર્ધાના બન્ને પક્ષો વચ્ચે ભાજપના સ્વરૂપજી ઠાકોરે 2567 મતે જીત મેળવી છે, જયારે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત આ મતસંગ્રહમાં પરાજિત થયા છે.વિશ્વસનીય માહિતી મુજબ, 23માં રાઉન્ડના અંતે ભાજપના સ્વરૂપજી ઠાકોરે જીત નોંધાવી હતી. આ રાઉન્ડ સુધીમાં, 14 રાઉન્ડ સુધી કોંગ્રેસના…

Read More

વાયનાડમાં પ્રિયંકા ગાંધીની જીત નિશ્વિત, 4 લાખ વોટથી આગળ

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના રાજીનામા બાદ ખાલી પડેલી કેરળની વાયનાડ લોકસભા સીટ પર પેટાચૂંટણી માટે મતદાન થયું છે. આજે શનિવારે મતગણતરી થઈ રહી છે. પ્રારંભિક વલણોમાં પ્રિયંકા ગાંધીને લીડ મળી છે. ભાજપ પાછળ રહી ગયું છે. પ્રિયંકા ગાંધી વાયનાડમાં જંગી જીત તરફ આગળ વધી રહી છે. અત્યાર સુધીમાં તેમને 610944 મત મળ્યા છે, જ્યારે…

Read More

હેમંત સોરેને ઝારખંડમાં તોડ્યો 24 વર્ષનો રેકોર્ડ, આ 5 કારણોથી ભાજપ સત્તાથી વંચિત

હેમંત સોરેને  –  ઝારખંડમાં 24 વર્ષનો રાજકીય રેકોર્ડ તૂટતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં પહેલીવાર કોઈ પાર્ટી તાકાત સાથે સત્તામાં વાપસી કરી રહી છે. અત્યાર સુધીના વલણોમાં હેમંત સોરેન ગઠબંધનને સંપૂર્ણ બહુમતી મળી રહી છે. હેમંત ગઠબંધન ઝારખંડમાં 81માંથી લગભગ 50 સીટો પર આગળ છે. તેમાંથી 10 બેઠકો પર જીતનું માર્જીન 10 હજારથી વધુ મતોનું…

Read More

એક હૈ તો સૈફ હૈ-બટેંગે તો કટેંગે નારાની અસર,મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનનો રાજ

એક હૈ તો સૈફ હૈ-   મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના વલણોમાં ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધનને બમ્પર બહુમતી મળતી જોવા મળી રહી છે. ભાજપ સૌથી મોટી પાર્ટી બનવાના માર્ગે છે અને ચૂંટણી પંચના આંકડા મુજબ પાર્ટી 22 બેઠકો પર આગળ છે. આનાથી સ્પષ્ટ થાય છે કે મહારાષ્ટ્રની જનતાએ ફરી એકવાર ભાજપના નેતૃત્વ પર વિશ્વાસ કર્યો છે. જ્યાં…

Read More

છત્તીસગઢના કૃષિ મંત્રી રામવિચાર નેતામનું ગમખ્વાર અકસ્માત, હાલત ગંભીર

રામવિચાર નેતામ છત્તીસગઢના કૃષિ મંત્રી રામવિચાર નેતામને અકસ્માત નડ્યો છે. મંત્રીને માર્ગ અકસ્માતમાં ગંભીર ઈજા થઈ છે. મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. સીએમ સાઈએ કહ્યું કે અમારા વરિષ્ઠ કેબિનેટ સહયોગી રામવિચર નેતામ કાર અકસ્માતમાં ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. હું ભગવાન શ્રી રામને તેમના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું…

Read More